SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ જૈવિભાગ આમાં શ્રી જિનરાજસૂપ્રિમુખ અનેક આચાર્ય સાથે હતા અને સમયસુંદર ઉપાધ્યાય પણ આ સંધમાં ગયા હતા. આ સધ શત્રુંજયની યાત્રા કરી આવ્યા-સ૦ ૧૬૮૨. પછી સમયસુંદર ૧૬૮૨ માં નાગાર આવ્યા, કે જ્યાં શત્રુંજય રાસ રચ્યા. ત્યાંથી સ૦ ૧૬૮૩ મેડતામાં, સ’૦ ૧૬૮૫ લૂણુક સર, સ૦ ૧૬૮૭ પાટણુ. આ વર્ષોમાં ભારે દુકાળ પડયા હતા કે જેનું વર્ણન તેમણે ચપક ચેપમાં કર્યું છે. સ. ૧૬૯૧ ખંભાત, સં૦ ૧૬૯૪ અને ૧૬૯૫ જાલેર, સં ૧૬૯૬ અમદાવાદ, સં૦ ૧૬૯૮ અહમદપુર ( અમદાવાદ ); એ રીતે એ સ્થલેાએ આપણા કવિએ અચૂક નિવાસ કર્યાં હતા. આ ઉપરાંત સમેતિશખર ( જેને હાલ કેટલાક પાર્શ્વનાથસિ કહે છે), ચંપા, પાવા પુરી, પ્લેાધી ( મારવાડ ), નાદાલ, વીકાનેર, આણુ, શ ંખેશ્વર, જીરાવલા, ગાડી, વરકાણા, અંતરીક્ષ પાર્શ્વનાથ, તેમ જ ગિરનાર વગેરે અનેક જૈન તીર્થોની જાત્રા કરી હતી. ૧૭ જેસલમેરમાં પોતે ઘણાં વર્ષોં ગાળ્યાં લાગે છે. જે હાલ મેાબૂદ છે. ભણુશાલી એ મૂળ નામ એ રીતે પડયુ` કે લેાધપુરના યવશી ધીરાજી ભાટી રાજાના પુત્ર સગરની માતાને બ્રહ્મરાક્ષસ લાગ્યા હતેા તેને સ૦ ૧૧૯૬ માં ખરતર ગચ્છના ચમત્કારી આચાય જિનદત્તસુરીએ કાઢ્યા તેથી રાજા કુટુંબ સહિત જૈન થયા અને તેના પર આચાયૅ જૈનત્વની ક્રિયારૂપે ભડશાલમાં વાસક્ષેપ કર્યાં તેથી તેનું ગેાત્ર ભડશાલી ( ભણશાલી ) સ્થાપિત થયું, અને તેના આ વંશજ થેરૂશાહ થયા. આ રીતે મૂલ ભણુશાલી જૈન હતા. જીએ મહાજન વંશ મુક્તાવલ ૨૯-૩૦. ૧૭ જેસલમેર-આના કિલ્લા રાજસ્થાનમાં પ્રસિદ્ધ છે. યદુવંશી ભટ્ટી મહારાઉલાએ લોધપુરથી આવી સં૦ ૧૨૧૨માં બાંધ્યા. ખરતર ગચ્છના શ્વેતામ્બરી સાધુઓના આ પ્રશ્નલ નિવાસરૂપ હતા. જિનરાજ, જિનવન, જિનભદ્ર આદિ મૂરિયાએ અનેક જૈન દેવા લયાની પ્રતિષ્ઠા કરી છે. કિલ્લા પર આઠ જન મદિર છે; તે પૈકી મુખ્ય ચિંતામણી પાર્શ્વનાથનું છે-સં૦ ૧૪૫૮ માં જિનરાજસૂરિના આદેશથી તેનાં ગર્ભગૃહમાં સાગરચંદ્રસૂરીએ પ્રતિમા સ્થાપિત કરી, અને સં૰ ૧૪૭૩ માં રાઉલ લમસિંહના સમયે સપૃ થયું. તે રાજાના નામપરથી તેનું નામ લક્ષ્મણવિહાર રાખ્યું ને તેમાં જિનવનરિએ પ્રતિષ્ઠા કરી. તેમાંની ચિંતામણી પાર્શ્વનાથની સ્મૃતિ ભટ્ટીએની પ્રાચીન રાજધાની લેાત્રપુરથી આણેલી વેલુની હાઇ પ્રાચીન છે. બીજું મંદિર સંભવનાથનું સં૦ ૧૪૯૪ માં જિનભદ્રસૂરિના ઉપદેશથી આર’ભાયેલું તે ૧૪૯૭ માં પૂરૂં થયું તે તેમાં સરિએ પ્રતિષ્ઠા કરી. તે વખતે ૩૦૦ મૂર્તિની પ્રતિષ્ઠા થઇ. આ મંદિરની નીચે જ્ઞાનભંડાર વાસ્તે ભોંયરૂં બંધાવ્યું. તેમાં ભંડાર રાખ્યા, જે હજુ વિધમાન છે. તેમાં ૧૦ મીથી ૧૫ વિક્રમ સદીનાં લખાયેલાં તાડપત્રનાં પ્રાચીન દુર્લભ પુસ્તકા મેાળુદ છે. ખીજાં મદિરા-આદીશ્વર, શાંતિ, ચંદ્રપ્રભ, મહાવીર વગેરેનાં વિક્રમના સેાળમા શતકના પૂર્વાર્ધમાં નજીક નજીક ત્યાં અંધાવેલાં છે. આ તથા સ ખીજા મંદિશમાં કુલ મળી આશરે ૭૦૦૦ જિનબિંખે છે. વળી બધાં મળી ૬ જ્ઞાનભડારા છે. ત્યાંના ભંડારાની પુસ્તકસૃચિ સદ્ગત સાક્ષર ચિમનલાલ ડાહ્યાભાઇ દલાલે મહા શ્રમ લઇ કરેલી તે ગાયકવાડ સરકારે હમણાં બહાર પાડી છે. જોધપુર બિકાનેર રેલ્વેમાં બાઢમેરી સ્ટેશનથી જેસલમેર ૯૨ માલ છે. તપાગચ્ચે ૧૯ મી સદીમાં પ્રવેશ કર્યો ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy