SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન મત્રીએ ૭૧ પ્રજા ત્રાસી રહી હતી. ત્યાં તા તેણે એક કરપીણુ કામ કરી પ્રજાને દુઃખતા એક વધારે પ્રસંગ ઉભા કર્યાં. તેણે ત્યાંના એક પ્રખ્યાત સમૃદ્ધિવાન્ અને પેાતાના ભાગીદાર નગરશેઠને એક ક્ષુદ્ર ગુના માટે તેનાં ધરખાર લુંટી લઇ તેનું ખાનગીરીતે ખુન પણ કરાવ્યું. પ્રજા આ સાંભળી ત્રાસી ગઇ આ દુઃખદાયક બીના જણાવવાને તેના પુત્ર રાજ્યધાનીમાં ગયા અને ત્યાં જઈ ભત્રીને અથ થી ઇતિ સુધી બધી બીના કહી સભળાવી. મ`ત્રીને આ સાંભળી ઘણા ખેદ થયા. તેને વિચાર થયો કે રાજ્યના એક પ્રતિષ્ઠિત અને ધનવાન ગ્રહસ્થને એકદમ હેરાન કરવા તેની લાજ લેવી તે ઉચિત નહી. તેથી તેણે તેને ખાનગી રીતે સમ જાવવા પ્રયત્ન કર્યાં; પાતે જાતે ત્યાં ગયા તેને સમજાવ્યા, પરંતુ ધનથી મદેભત બનેલા સદીકે મંત્રીને યુદ્ધનું આવાહન આપ્યું. સદી'ને સ`ખરાજાએ સૈન્યની મદદ આપી. યુદ્ધ શરૂ થયું. સ`ખરાજા પોતે પણ આવ્યા પરંતુ તે ટકી શકયા નહિ. વસ્તુપાળે એક કાંકરે એ ઘા માર્યાં. એક રાજ્યારીશત્રુને માર્યાં અને ખીજા સદીકને પણ માર્યાં. તેનું બધું ધન લુંટી લઇ. રાધાનીમાં પહોંચતું કર્યું. ગુર્જરેશ્વર આથી બહુ પ્રસન્ન થયે અને વસ્તુપાળને સભામાં ત્રણ ખીરૂદ આપ્યાં (૧) સદીકકુલસંહારી (૨) સખમાનમર્દન (૩) અને રાજેદ્રસ્થાપનાચાર્ય'. આવી રીતે પરદુઃખભંજક તરીકે તેની કારકીર્દિ પુરી કરી કવિ તરીકેની તેની કારકીર્દિ તરફ વળીએ. વિ તરીકે. કવિ તરીકેની વસ્તુપાળની ખ્યાતિ ઘણે સ્થળે મળી આવે છે. પોતે જ પેાતાના કાવ્યમાં પેાતાને સરસ્વતી પુત્ર તરીકે ઓળખાવે છે. ગિરનારના એક મદિરની એક પ્રશસ્તિમાં પણ તેને કાવ્ય દેવીના પુત્ર તરીકે વર્ણવ્યા છે, તથા વિચક્રવતી આદિ ઘણાં ખીરૂદેાથી તે મહાકવિ વિભૂષિત હતેા. સામેશ્વર દેવ જેવા ચુસ્ત હીંદુએ પણુ તેને એક સારા કવિ તરીકે વર્ણવે છે અને તેણે વસ્તુપાળને આબુની પ્રશસ્તિમાં પણ શ્રેષ્ઠ કવિ તરીકે વર્ણવ્યેા છે. આવીજ રીતે અલંકારમàાધિના કર્તા જણાવે છે કે કાવ્યશાસ્ત્રની સુંદર રચના માટે વસ્તુપાળને પણ માન ધટે છે. તેની કૃતિઓમાં નરનારા યણાનંદ મહાકાવ્ય કે જે સેાળ સનું છે અને તેમાં કૃષ્ણ અને અર્જુનની મૈત્રી, તેમને ગિરનાર ઉપર આનંદવિહાર, સુભદ્રાહરણ આદિ સુંદર રચના કરી છે. તે અને તેવાં ખીજા' વણુના જેવાં કે સૂર્યોદય, ચંદ્રાય, શહેર, રૈયત, રાજા, પુષ્પાવચય, આદિન મહુ સારી રીતે કર્યા છે. આ ઉપરાંત તેની બનાવેલી સુખ્તીએ પણ બહુ વખણાય છે. તેની સુખ્તીએ છુટક છુટક ઘણાં કાવ્યેામાં આવે છે. આદિનાથ સ્તેાત્ર પણ તેણે મ્પ્યુટર છે. આ મહાકવિની ખીજી પણ કૃતિ હૈાય તે ના ન કહેવાય. વસ્તુપાળમાં એક વિદ્યાન તટસ્થ ટીકાકાર તરીકે તથા કાવ્યાના ગુરુદેાષ પરિક્ષક તરીકે સુવર્ણની ઇંટા, ચૌદસે શ્રેઢી અને ૧ તેની સંખ્યા આ પ્રમાણે છે. પાંચ હજાર રત્નમાણેક અને મોતીના થાળ ભરી ભરી ધન હતું. ૨ સીયાજીરાવ સીરીજમાં નરનારાયણાનંદ મહાકાવ્ય છપાયુ' છે અને તેમાં તેની સુસ્તી આદિનાથ સ્તંત્ર તથા વસ્તુપાળકીતિ પ્રધાના પણ સાર હેલે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy