SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણ. આધ્યાત્મિક સાહિત્યના અભ્યાસીઓ હિરાત્મા, અંતરાત્મા અને પર્માત્માની વાત તે સારી પેઠે જાણતા હુરા. જૈનસિદ્ધાંતે ઠામ હામ નાખત વગાડીને જાહેર કર્યુ છે કે પ્રત્યેક જીવ પાતાના નશીને-સદ્ભાગ્યને કે દુર્ભાગ્યના વિધાયક છે. પાતાની કૃતિથી જ તે પાતાને માટે નરક રચે છે અથવા નરકમાં ઉતરી પડે છે અને પાતાની કૃતિથીજ ઉંચામાં ઉંચા સ્વર્ગ ઉપર આરહણ કરી શકે છે; એટલુંજ નહીં પણ આત્મબળે ક જાળને છેદી નાંખી સકળ સંસારસમુદ્રની પેલી પાર્ એવા મેાક્ષને-મહા આનદ્રુમય સ્થિતિને-પામી શકે છે. વસ્તુત: જૈનદ્રષ્ટિએ મનુષ્ય કે ઇતર પ્રાણીઓના નિયતા પોતાની જ અંદર રહેલ ધર-આત્મા છે; અર્થાત્ પાતાના સિવાય બીજી કોઇ નથી. આ રીતે જૈનદર્શન પુરૂષાકાર કે આત્મબળવાદી છે. યજ્ઞમાં પશુના અલિદાનથી કે કોઇ એક તારણહારના ભાગથી જેના પાતાની મુક્તિ થશે એમ માનતા નથી. પાતાને જન્મ જન્માંતરની સાંકળે બાંધનાર અથવા છેડનાર જા કોઇ હાય તો તે પાતાના જ આત્મા છે. જૈન સાહત્ય, ખરૂ જોતાં, પચ કારણના સ્વીકાર કરવા છતાં મુખ્યત: આત્મબળ અથવા આત્મપ્રભાવ છતાવનારૂ' સાહિત્ય છે. જૈન સાહિત્યના આત્મા જ સ્વાવલંબન છે એમ કહુ તા અતિરાયાક્તિ નહીં ગણાય. જેમના સાહિત્યમાં, આચારમાં ને વિચારમાં આવા પુરૂષાકાર, સ્વાવલંબન ભર્યાં હેાય એવા જૈનસમાજ કેવળ એકાંતે કવાદી ગણાઇ જાય અથવા તા તેમનાપુર એવા આક્ષેપ લાવવામાં આવે એ શુ સમયની જ બાલહારી નથી ? કમ પ્રથાના અભ્યાસી સહેલાઇથી જોઈ શકે એમ છે કે જો કર્મના અર્થ નસીબ કે એવા જ કઇ થતા હાય તો જીવ તેને જીતી શકે નહીં અને જો જીતી ન શકે તે તે જિન કે જૈન શી રીતે થઇ શકે ? હું જેટલું જોઇને વિચારી શકયા છેં. તે પરથી મને તો એમજ લાગ્યુ` છે કે પેાતાના ભાગ્યના પારા હું ત્યાગ કરું છું, તવિક વિદ્યુ” મન, વચન અને કાયાના યાગથી ક્રાઇ પશુ પાપ કાર્ય ન મિનાāમિ કતમપિ અન્નન સમJrif, કરૂં ની, કરાવું નહીં, કરનારને અનુમેદન આપું નહીં. આ નિયમ યાવત્વન પાળીશ- નાઝીવાન પન્નુથાનામિ અને આમ કરતાં ભૂલું તે તુર્તજ પરિક્રમામિ માત્ર શુદ્ધ સ્વરૂપમાં પાછા ક્રૂં, અને સÆ નિવામિ-એ વૃત્તિને નિર્દુ, ગુરૂસાક્ષીએ નિયામિંગ, અપ્પાળ જોત્તિરાગ્નિ અને દેહાત્મભાવને સર્વથા ત્યાગ કરું છું. આમ મુનિએ જીવન પર્યંત અને શ્રાવકે શ્વેતાના નિત્યકર્મ માં આછામાં ઓછું એ ઘડી કે એક મુર્ત્ત પંત સામાયિક, યોગ કે સમાધિ મ્યાન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy