Book Title: Bhojprabandh Bhashantar
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/003642/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ भोजप्रबंध भाषांतर. नावाप्रसिद्ध ३२ શ્રી જૈન સુત્ર પ્રસાર CIRCUR Page #2 -------------------------------------------------------------------------- ________________ || श्री रत्नमन्दिर गणि विरचित ।। श्री जोजप्रबंध जापांतर. શ્રી રાણપુરનિવાસી ઉદારચિત્ત શ્રેષ્ઠીવ શેઠ નાગરદાસ પુરૂષોત્તમદાસની આર્થિક સહાયથી છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી જૈનધર્મ પ્રસારક સભા. વીર સંવત ૨૪૫૦ ભાવનગર. વિક્રમ સંવત ૧૯૮૦ કિંમત રૂા. ૧–૮–૦ સને ૧૯૨૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ ભાવનગર ધી આનંદ” પ્રીન્ટીંગ પ્રેસમાં શાહુ ગુલાબચંદ, લલ્લુભાઇએ છાપ્યું. << Page #4 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना. આ વિશ્વમાં ઘણી જાતના મનુષ્ય છે. તે સર્વેમાં મનુષ્યત્વ તે સમાન અને એક જ પ્રકારનું જણાય છે, કારણકે માધ્યસ્થ ભાવે સદ્ધર્મનું સેવન કરવાથી મહા દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત થાય છે, તેમાં પણ આર્યક્ષેત્રમાં જન્મ થવો દુર્લભ છે. જેઓ આર્યક્ષેત્રમાં જન્મે છે, તેમનામાં જ શાસ્ત્ર પ્રદર્શિત માર્ગાનુસારીઓના ગુણ હોય છે, તેમાં પણ ઉત્તમ કુળમાં જન્મ થો મુશ્કેલ છે. પ્રાયે ઉત્તમ કુળમાં જન્મેલામાં જ ઉત્તરોત્તર સદ્દગુણો વૃદ્ધિ પામે છે. પછી શ્રદ્ધાદિકના હેતુથી તેમજ સદ્ધર્મના શ્રવણથી સમ્યકત્વદિક શ્રેષ્ઠ તત્વની પ્રાપ્તિ થાય છે. ભિન્ન ભિન્ન અનેક ધર્મમાર્ગો આ દુનિયામાં શ્રવણ પંથમાં આવે છે, પરંતુ સ્વર્ગ, મૃત્યુ, અને પાતાળરૂપ ત્રિભુવનમાં રહેલા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીરૂપ ચાર ગતિના જીવોનું તેમજ તેમના અંતર્ગત સ્થાવરાદિક કાનું તથા અવશિષ્ટ અછવાદિનું યથાર્થ સ્વરૂપ બતાવનાર તથા શ્રેયસાધક સત્ય ધર્મમાર્ગની પ્રરૂપણાદિક કરનાર એક જૈન ધર્મ જ સામ્રાજ્ય ભોગવે છે. આ જૈનધર્મના દાન, શીળ, તપ અને ભાવ એ ચાર મુખ્ય અંગ છે. તેમાં શીળ, તપ અને ભાવના એ ત્રણની આરાધના કરવામાં અમુક અમુક અંશે જ્ઞાન, ગુણ, શકિત, શારીરિક અને માનસિક બળ વગેરેની જેટલી અપેક્ષા છે તેટલી દાનધર્મમાં નથી; કારણકે દાનધર્મ તે સર્વ કોઈ પિોતપોતાના વૈભવને અનુસાર કરી શકે છે. અને નિર્ધન પણ અભયદાનાદિક કરી શકે છે, તેથી દાનધર્મ સર્વને સાધારણ છે. વળી દાનધર્મ પણ બીજા ત્રણ ધર્મની જેમ મોક્ષ પર્યતનું સુખ આપે છે, એટલું જ નહીં પણ ત્રણ ધર્મથી તો એક કર્તાને જ તેનું ફળ મળે છે અને દાનધર્મમાં તો દાતા અને ગૃહીતા બનેને તેનું ફળ પ્રાપ્ત થાય છે. આવાં કારણોથી દાનધર્મને ચારેમાં પ્રથમ ગણુવ્યો છે. આ દાનધર્મના મુખ્ય પાંચ પ્રકાર છે–અભયદાન ૧, સુપાત્રદાન ૨, અનુકંપાદાન ૩, ઉચિતદાન ક, અને કીર્તિદાન છે. તેમાં પ્રથમના બે દાનનું મુખ્ય ફળ મેસજ છે અને બાકીનાં ત્રણ દાનો ભોગાદિક આપનારાં છે. તેમાં આ પ્રબંધમાં વિસ્તારથી બતાવેલા દાનને ઉચિત અને કીર્તિદાનમાં સમાવેશ થાય છે. આ ગ્રંથના ઉત્થાનનું આ કારણું છે, તેથી જ આ પ્રબંધ ધર્મકથાનુગમાં ગણી શકાય છે. આ ધર્મકથાનુયોગના કર્તા શ્રીરત્નમંદિર ' નામને ગણિ છે. તેમણે આ ૧ મૂળ ગ્રંથમાં દરેક અધિકારને અંતે કર્તાએ પિતાનું નામ સ્પષ્ટ જણાવ્યું છે; છતાં મ૦ નં૦ દિવેદીના ભાષાંતરની પ્રસ્તાવનામાં ગ્રંથકર્તાનું નામ ગ્રંથમાં નહીં મળવાનું લખે છે કે પ્રાંતિ દોષ જણાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ મંય વિામ સંવત ૧૧૫૭ ની સાલમાં રહ્યા છે. તેઓ શ્રી સોમસુંદર ગુરૂના શિષ્ય શ્રીમંદિરત્ન ગણીના શિષ્ય હતા, એમ આ મૂળગ્રંથની પ્રશસ્તિમાં તેમજ પ્રારંભના મંગળમાં સ્પષ્ટ રીતે લખેલું છે. તે સિવાય ગ્રંથકર્તાને જન્મ, નિવાસસ્થાન અને માતપિતા વિગેરે સંબંધી કોઈ માહિતી મળી શકતી નથી, પરંતુ તેમણે ઉપદેશતરંગિણી. પેથડસુઝાંઝણુપ્રબંધ વિગેરે ગ્રંથ રચેલા હોય એમ જણાય છે. આ ભોજરાજાના નાના મોટા પ્રબંધ અન્યદર્શનમાં અનેક વિદ્વાનો અને કાવઓએ કરેલા જોવામાં આવે છે, તે ઉપરાંત નાની મોટી કથાઓ પણ બાળ નેપાળ લોકમાં પરંપરાથી કહેવાતી ચાલી આવે છે, તે સર્વ સ્થાઓને સંગ્રહ આ પ્રબંધમાં કર્તાએ કરેલ હોય તેમ દેખાય છે, તેમજ પ્રસંગોપાત પ્રથમના ભોજરાજાની દાનશક્તિનું વર્ણન કરતાં તેની સભાના પંડિત કાળીદાસ, ભવભુતિ, માઘ, બાણુ, મયુર, અને શંકર વિગેરે કવિઓના પ્રબંધે પણ આ ગ્રંથમાં આપેલા છે. તેથી આ ગ્રંથ સુવિસ્તૃત હોવાને લીધે આનું નામ ગ્રંથકારે ભોજપ્રબંધરાજ એવું આપેલ છે. તે બાબત ગ્રંથકારે આરંભમાં લખ્યું છે કે “ શ્રી ભોજરાજાના નાના નાના ઘણા પ્રબધે મેં જોયા તથા સાંભળ્યા છે, તે સર્વના નિધાન રૂપ આ મોટો પ્રબંધરાજ હું રમું છું. ” પ્રથમના ભોજરાજા કયારે થયા ? તે આ ગ્રંથમાં લખેલું નથી, પરંતુ એ ભોજરાજાની સત્તા સંવત ૧૦૬૦ ની સાલમાં હતી. તે વિષે છઠ્ઠા અધિકારમાં પૃ ૧૬૯ માં જૈન પ્રાસાદની પ્રશસ્તિના પ્રસંગમાં લખેલું છે, અને ત્યાંથી જ આ અધિકાર તે વૃદ્ધ ભોજરાજા સંબંધી જ છે. બીજા ભોજપ્રબંધામાં પ્રાયે કેવળ વિદ્વાનોના કાવ્યો અને તેમને આપેલા દાનનું વર્ણન છે, અને આ પ્રબંધરાજમાં તે ઉપરાંત ભાષાનાં કાવ્ય, દંતકથાઓ અને ઐતિહાસિક કથાઓ પણ છે. તેમાં પ્રથમના બે અધિકારમાં જ ઈતિહાસ વિષય પૂર્ણ થાય છે. માત્ર ભેજરાજાના અંત સમયને ઇતિહાસ છેલ્લા અધિકારમાં પૂર્ણ થાય છે. તેમાં પહેલા અધિકારમાં પ્રથમ મંગળ કરી, મનુષ્યભવની દુર્લભતા બતાવી, ધર્મના દાનાદિક ચાર ભેદ, દાનના ભેદ તથા આ ગ્રંથને દાનધર્મમાં સમાવેશ સિદ્ધ કરી બતાવ્યો છે. પછી કથાનો પ્રારંભ કરતાં પ્રથમ પરમાર વંશની ઉત્પત્તિ પુરાણુશાસ્ત્રને અનુસરી સંક્ષિપ્તથી કહી છે. પછી તે પરમાર વંશમાં શ્રી ઉયિની નગરીમાં શ્રીહર્ષ નામે રાજા ૨ છાપેલા મૂળ ગ્રંથની પ્રશસ્તિમાં મુનિમૂત્રમૂરિરામૃત એવા અક્ષરે લખ્યા છે, છતાં મૂળગ્રંથ સંશોધકે મર્યાસ્ત માં તેમજ પ્રસ્તાવનામાં ૧૫૧૭ ની સાલ આંકડાથી લખી છે રખલા જાય છે, Page #6 -------------------------------------------------------------------------- ________________ થયા છે. તે રા‚ શિકાર કરવા ગયા છે, ત્યાં એક ગાઢ વનમાં એક ચંપક વૃક્ષની નીચે મુજાતિના ધામના પૂળામાં તેણે એક તેજસ્વી બાળક જોયા, તેને પાતાને ઘેર લઇ જઇ પુત્ર તરીકે તેના જન્મોત્સવ કરી તેનું સુજ નામ પાડ્યું. ત્યારપછી મુંજ આઠ વર્ષના થયા ત્યારે શ્રી રાજાને સિ ધુલ નામને ખીજો પુત્ર થયા. મુંજ વધારે પ્રિય તથા મોટા હોવાથી રાજાએ તેને જ રાજ્ય આપ્યુ અને સિલને યુવરાજ પદ આપ્યું. મુંજરાજા સ્વતંત્ર થયા ત્યારે તેણે સિલને બળવાન તથા અન્યાયી જોઇ તેનુ યુવરાજ પદ ખુંચવી લઇ તેને કાઢી મૂકયો; તેથી તે પલ્લીત થઇ વનમાં રહ્યો. ત્યાં તેનાપર પ્રસન્ન થયેલા ક્રા વેતાળે તેને શબ્દવેધી બાણુનું વરદાન આપ્યુ, તથા તેને ચિત્રકવેલી પણ પ્રાપ્ત થઇ. કેટલેક કાળે મુજરાજાએ સિંધુલને પાછો રાજ્યમાં ખેલાવ્યા, તાપણુ તેણે અન્યાયને ત્યાગ કર્યું નહીં. છેવટે તેનાથી ભય પામી મુજરાજાએ તેની આંખા ફાડી તેને પાંજરામાં રાખ્યા. ત્યારપછી સિલને ભેાજ નામે પુત્ર થયા. તે પણ્ સિલ જેવાજ પરાક્રમી થશે એમ લાગ્યું. તેના જન્મ વખતના ઉચ્ચ ગ્રહે તેની માટી ભાગ્યસપત્તિ સૂચવતા હતા. તે ભાજ અનુક્રમે સર્વ વિદ્યા, શાસ્ત્ર અને કળામાં નિપુણ થયા, તે વખતે ક્રાઇ વિદ્વાન બ્રાહ્મણ પાસેથી મુંજે સાંભળ્યું કે—“ આ ભોજ પંચાવન વર્ષ સાત માસ અને ત્રણ દિવસ ગોડ સહિત દક્ષિણ દેશનું રાજ્ય ભોગવશે. પ્રમાણે સાંભળી ‘ પોતાના પુત્રોમાંથી કાઇપણુ રાજા થશે નહીં ' એમ ધારી મુજે ભાજને ગુપ્ત રીતે મારવા માટે વત્સરાજને હુકમ કર્યાં. વત્સરાજને દયા આવવાથી ભાજતે ગુપ્ત રાખી રાજાને માર્યાના ખબર આપ્યા, તથા ભેાજે છેલ્લો વખતે મુ ંજરાજાને આપવા માટે એક શ્લોક લખીને વત્સરાજને આપેલા તે શ્લોક પણ તેણે રાજાને આપ્યા. તે વાંચી રાજાને વૈરાગ્ય થવાથી તેણે ભોજના ઘણા શાક કર્યા, અને વટ તે શાકને લીધે જ રાજા બળી મરવા તૈયાર થયા. ત્યારે વત્સરાજે સત્ય વૃત્તાંત કહી ભાજતે જીવતા બતાવ્યા. એકદા મુજરાા ભોજને યુવરાજ પદ આપી તેને સ રાજ્ય સાંપી કર્ણાટક દેશના રાજા તેલપદેવ સાથે યુદ્ધ કરવા ગયા. તેમાં છેવટ તૈલપદેવે મુજને બાંધી કૈદ કર્યા. કારાગૃહમાં રહેલા મુજને તૈલપ દેવની બહેન મૃણાલવતી સાથે પ્રીતિ થઇ. એકદા મુજના પ્રધાનાએ ઉજ્જિયનીથી તેના કારાગૃહ સુધી સુર ંગ કરી તે દ્વારા મુજને લઇ જવાના પ્રયત્ન કર્યાં. તે વાત મુજે મૃણાલવતીને કહી તેણીને પેાતાની સાથે આવવા કહ્યું. પરંતુ ત્યાં જવાથી મુજ પેાતાની ખીજી રાણીઓમાં આસક્ત થવાથી મારા પર પ્રીતિ રાખશે નહીં ' એમ ધારી તેણીએ ગુપ્ત રીતે તે વાત પોતાના ભાઇ તૈલપદેવને કહી દીધી, તેથી તેણે અનેક પ્રકારની વિટંબણાવફે મુજને મારી નાંખ્યા. "" મા " C Page #7 -------------------------------------------------------------------------- ________________ બીજા અધિકારમાં ભોજને પ્રધાનોએ રાજ્યાભિષેક કર્યો. તે વખતે તેની ઉજયિની નગરીની અનર્ગળ સમૃદ્ધિ સાંભળી કઈવેપારી તે નગરીની પ્રસિદ્ધ અન્યથા કરવા માટે રેતીની પિઠે ભરી ત્યાં આવ્યો. કોઈએ તે રેતી લીધી નહીં; તેથી તે નગરીની પ્રસિદ્ધિની નિંદા કરતો તે વેપારી વેશ્યાના ચૌટામાં ગયે. તેના મુખથી નગરીની નિંદા સાંભળી ધારા નામની વેશ્યાએ તે વેપારીની કહેલી શરત પ્રમાણે તેની સર્વ રેતી ઉંધા અરિસાએ લઈ ચત્તા અરિસાએ તેલ આપી તેને છેતર્યો. વેશ્યાએ તે રેતીનો ઢગલે નગરી બહાર કરાવ્યો હતો. તે રાજાના જોવામાં આવતાં તેના પૂછવાથી રાજસેવકેએ તેને વૃત્તાંત રાજાને કહ્યો. ત્યારે રાજાએ પ્રસન્ન થઈ વેશ્યાને બોલાવી વરદાન આપ્યું વેશ્યાએ તે રેતીના જ ઢગલા ઉપર પોતાના નામની નગરી વસાવવા વરદાન માગ્યું, તેથી રાજાએ તે રેતી ઉપર ધારા નામની નગરી વસાવી. આ પ્રમાણે ધારાનગરીની ઉત્પત્તિ બતાવી છે. પછી રાજાએ ધારાનગરીમાં જ રાજધાની સ્થાપી. ધારાનગરીમાં ઉંચ નીચ સર્વ જાતિના પુરૂષો, સ્ત્રીઓ અને દાસીઓમાં કોઈપણ અવિદ્વાન હતું જ નહીં, તે બાબત પારાધિની સ્ત્રી તથા ભરવાડની સ્ત્રી વિગેરેના પ્રબંધો પણ આપેલા છે. એકદા ભેજરાજાએ ધારાનગરીની સુંદરતાનો ગર્વ કર્યો, તે વખતે ત્યાં બેઠેલા ગુર્જર દેશના એક ચારણે રાજાને ગર્વ ઉતારવા માટે ગુજરાતના અણહિલ્લપુર પાટણની સુંદરતા વિશેષપણે વર્ણવી. તેની વસ્તીના વિસ્તારનું વર્ણન કરતાં કહ્યું કે, એક ભીમ નામનો મારવાડી પિતાની સ્ત્રી સહિત પાટણમાં આવ્યા હતા, તેમાં તે દંપતી જુદા પડવાથી તે બન્ને પરસ્પરની શોધ માટે છે માસ ફર્યા છતાં ભેગા થયા નહીં. છેવટ સ્ત્રીની અરજથી રાજાએ તેની જેવા જ ભીમ નામના માણસ ભેળા કર્યા તે પણ પાંચસે થયા. તેમાંથી તે સ્ત્રીએ પિતાના પતિ ભીમને ઓળખી કાઢયે. આવા કારણથી તે પાટણ નરસમુદ્રનું બિરૂદ પામ્યું હતું. તે ઉપરાંત વિદ્યામાં પણ પાટણ જેવું કંઈપણ નગર નથી, કેમકે સરસ્વતી દેવી પણ છતાઇને નદીરૂપે ત્યાં સાક્ષાત્ વહે છે. વળી તે પાટણની સમૃદ્ધિનું વર્ણન કરતાં ઉત્તમ જાતિના કેશરના વેપારીનું દૃષ્ટાંત આપ્યું છે તે વાચક વર્ગને આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું છે. તેમજ પાટણમાં ઉત્તમ કળાવાન પુરૂષો પણ વસે છે તેનું વર્ણન પણ દષ્ટાંત સહિત આશ્ચર્ય. કારક આપ્યું છે. આવી પાટણની પ્રશંસા સાંભળી ભોજરાજાએ પોતાના એક વિદ્વાન બ્રાહ્મણ દ્વારા લેક મેકલી તેની પરીક્ષા કરાવી. પછી ભોજરાજા જાતે ગુપ્ત રીતે પાટણ જેવા ગયા. ત્યાં નગર બહાર ચાર પાણીઆરીઓની જ વાત સાંભળી રાજા આશ્ચર્ય પામી પિતાની નગરીમાં પાછા આવ્યા. Page #8 -------------------------------------------------------------------------- ________________ પાટણના રાજા ભીમને ભોજરાજ આવ્યાની ખબર થતાં તેણે તેની પાછળ સિન્ય દેડાવ્યું પણ ભેજરાજ હાથ લાગ્યા નહીં. ત્યારપછી પાટણ લેવાની ઈચ્છાથી ભોજરાજાએ પ્રથમ દૂતારા પાટણની માગણી કરી. છેવટ યુદ્ધને પ્રસંગ આવ્યો. તે વખતે ભીમરાજ પાસે વિમળ નામને દંડનાયક હતું. તેના બળથી ભીમે ભેજરાજાનો પરાજય કર્યો. ભોજરાજા નાશી ગયા. ફરીથી ભોજરાજાએ પાટણપર ચડાઈ કરવાની તૈયારી કરી. તે વાત કે વેપારીના કાગળપરથી કર્ણ પરંપરાએ ભીમરાજા પાસે પહેચી. તેની ખાત્રી માટે ભીમરાજાએ પિતાને ચર પુરૂષ ધારાનગરીમાં મેક. તે અરસામાં ભીમરાજા સાથે વિમળને કોઈ કારણસર વિરોધ થવાથી તે વિમળ પાટણને છોડી ચંદ્રાવતી નગરીમાં જઈને રહ્યો. પછી ધારાનગરીથી પાછા આવેલા ચરના મુખથી ભોજરાજાની મોટી તૈયારી સાંભળી ભીમરાજા ખેદ પામ્યા. તેમાં પણ વિમળ નહીં હોવાથી તેણે જીતવાની જરાપણું આશા રાખી નહીં; તેથી વિમળને મનાવી લાવવા માટે ભીમરાજાએ પોતાનો મંત્રી મોકલ્યો. મંત્રીએ જઈ વિમળને ઘણો સમજાવ્યું તે પણ તે આવ્યો નહીં; તેથી ભીમરાજા વધારે ગભરાય. છેવટ ભોજરાજાને આવતા અટકાવવા માટે ઘણું ઘણું વિચારે કરી ડામર નામના દૂતને તે કાર્ય સોંપ્યું. ડામરને જતી વખતે ભીમરાજાએ વારંવાર ભલામણ કરવા માંડી તેથી ઉદ્વેગ પામેલે ડામર તેને કાંઈક અવળો ઉત્તર આપી ચાલતો થયે: તેથી ભીમરાજાને તેના પર અતિ ક્રોધ ચડ્યો. તરતજ તેને મારી નાંખવાના ઇરાદાથી શીધ્રપણે ધારાનગરીમાં ભોજરાજા ઉપર એક ખાનગી લેખ લખી બીજા ચરને ત્યાં મોકલ્યો. તેમાં ડામરને મારી નાંખવાનું લખ્યું હતું, પરંતુ ભોજરાજા ચતુર હતા તેથી જ્યારે ડામર આવ્યો ત્યારે તેને માર્યો નહીં પણ તેને ભીમરાજાને આ કાગળ લખવાનું કારણ પૂછ્યું. ત્યારે ડામરે યુક્તિથી જવાબ આપી ભેજરાજાને પ્રસન્ન કર્યા. તેથી ભેજરાજાએ તેને વરદાન આપ્યું, તે તેણે સમયે માગવાનું કહી સ્થાપી રાખ્યું, અને પ્રસંગોપાત હિતકારક તથા મનહર વચનવડે ભેજરાજાને તે અતિ વિશ્વાસુ બને. એકદા ભોજરાજાએ યાત્રાભેરી વગડાવી સૈન્ય એકઠું કરી ગુજરાત તરફ પ્રયાણ કર્યું. કેટલાક પ્રયાણ કર્યા પછી એકદા રાત્રોએ ત્યાં નાટકનું પિટક નાટક કરવા આવ્યું. તેમાં તેમણે રાજવિડંબન નામનું નાટક શરૂ કર્યું. તેમાં જે જે રાજા યુદ્ધમાં પરાજય પામી વિડંબના પામ્યા હતા તેમને વેષ યથાર્થ રીતે ભજવવા લાગ્યા. અનુક્રમે તેલ દેવનું નાટક આવ્યું. તેમાં તૈલપદેવ મુખમાં તૃણ લઈ મુંજરાજાને પ્રણામ કરે છે એવો દેખાવ જોઈ ભોજરાજાએ હસીને ડામરને કહ્યું કે “હે ડામર ! તે પ્રથમ કર્ણાટકના રાજાને જે હતું તે જ આ બરાબર છે કે નહીં ? ?' તે સાંભળી Page #9 -------------------------------------------------------------------------- ________________ સમય જાણ ડામરે જવાબ આપે કે-“હે રાજન! ખરેખર તે જ આ તૈલપદેવ છે; પરંતુ મુજ રાજાનું મસ્તક તેના હાથમાં નથી તેટલી ખામી છે.” તે સાંભળી ભેજરાજાને પોતાના કાકા મુંજનો વધ સ્મરણમાં આવ્યું. તરતજ તેને તૈલપદેવ પર ક્રોધ ચડ્યો અને તેનું વેર લેવાનો નિશ્ચય થયો. તેથી તેણે સર્વ લશ્કર કર્ણાટક દેશ તરફ ચલાવ્યું. ગુજરાતનું ક્ષેમ થયું જાણું ડામર ખુશી થયો. અનુક્રમે ભોજરાજા કર્ણાટક દેશમાં આવ્યા, તૈલપદેવ પણ સત્ય સહિત તેની સન્મુખ આવ્ય, યુદ્ધ શરૂ થયું. છેવટ તૈલપદેવનું સૈન્ય ભાંગ્યું એટલે તે રાજા પોતાના નગરમાં નાસીને પેસી ગયો. ભોજરાજાએ સૈન્યવડે તેના નગરને રોધ કર્યો. એક દિવસ ડામરે કૃત્રિમ કાગળ લખી ભોજરાજાને તે કાગળ વંચાવ્યું. તેમાં ભમરાજા ધારાનગરી ઉપર ચડાઈ કરવા જાય છે માટે ડામરને બોલાવે છે એવી હકિકત હતી. તે જાણું ભજે ગભરાઇને ડામરને જ મત પૂછો. ડામરે કહ્યું “અહીંથી જીત્યા સિવાય જવું યોગ્ય નથી, અને તેટલામાં ભીમરાજ માલવ દેશ ઉજજડ કરશે, માટે હાલ તુરત ભીમરાજાને અટકાવવા માટે તેને કોઈ દંડ તરીકે ભેટ મોકલે.” તે સાંભળી ભજે તેને જ ભેટ સહિત મોકલ્યો. અહીં તિલપદેવને વશ કરી ભોજરાજા પિતાની નગરીમાં ગયા. ડામરે સર્વ હકિત ભીમ રાજાને કહીને તેને પ્રસન્ન કર્યો. ઇત્યાદિ હકિકત ઉપરાંત છેવટ કુળચંદ્રને પ્રબંધ આપી બીજો અધિકાર કર્તા પૂર્ણ કરે છે. ત્રીજા અધિકારમાં પ્રથમ કુસંગને લીધે ભોજરાજાની કૃપણુતા દેખાડી છે, તેને કોઈ વિદ્વાન બ્રાહ્મણે ઉપદેશ આપે તેથી રાજા દાન દેવામાં પાછા પ્રવૃત્ત થયા છે. તેમાં તેણે ગોપાળ વિગેરે ભાષાની કવિતા કરનારાઓને પણ ઘણું દાન આપ્યું છે. મંત્રીઓના નિષેધ કર્યા છતાં રાજા દાનથી પાછા હઠતા નથી. તે રાજાને કઈ યોગીના સમાગમથી સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પછી ભેજરાજા સાભાગ્યસુંદરીને પરણે છે. તેના પર અસત્ય શંકા થવાથી રાજા તેણીને દેશનિકાલ કરે છે, પરંતુ મંત્રી યુક્તિથી તેણીને ગુપ્ત રીતે રાખે છે. પછી પ્રસંગ આવ્યે મંત્રી તેણીની પવિત્રતાની ખાત્રી કરી આપે છે. તેણીને માથેથી કલંક ઉતરે છે અને રાજા તેણીને ઉત્સવપૂર્વક પુરપ્રવેશ કરાવે છે, ત્યારપછી ભોજરાજ મદનમંજરી નામની બીજી રાણીને પરણે છે. આ પ્રમાણેની ત્રીજા અધિકારમાં હકીકત છે. ચેથા અને પાંચમા અધિકારમાં કેવળ કવિઓનાજ પ્રબંધ છે. એટલે કે તેમાં ભોજરાજાએ વિદ્વાન કવિઓને તેમની કવિતાઓ સાંભળી અનર્ગલ દાન આપ્યું છે, એ હકીકત સવિસ્તર આવે છે. તેમાં પણ પાંચમાં અધિકારમાં ભેજરાજાને દાન સંબંધી ગર્વ ઉતારવાને પ્રસંગે તથા એક બ્રાહ્મગુના ક્ષેત્રમાંથી નીકળેલા સિંહાસનને પ્રસંગે સંક્ષેપથી વિક્રમ રાજાની ઉદારતાનું વર્ણન Page #10 -------------------------------------------------------------------------- ________________ આપેલું છે તથા તે પ્રસંગે શ્રી સિદ્ધસેન દિવાકરને પણ એકાર નગરમાં જિનચૈત્ય કરાવવાના સંબંધમાં સંક્ષિપ્ત હેવાલ આપેલો છે. છઠ્ઠા અધિકારમાં પ્રથમ પાંચ સાત કવિઓના સંક્ષિપ્ત પ્રબંધ આપી ત્યારપછી તે અધિકારની સમાપ્તિ સુધી વિસ્તારથી વૃદ્ધ ભોજરાજની દાનશક્તિનું વર્ણન કરતાં કાળિદાસ વિગેરે કવિઓના પ્રબંધે આપેલા છે. છેલ્લા સાતમા અધિકારમાં બેડાએક કવિના પ્રબંધે છે, પોતાના પુત્રની ભાગ્યની પરીક્ષા, પિતાની કુલટા રાણીએ અને લંપટ કવિઓનો હેવાલ તથા ડામરે કરાવેલે ભીમ અને ભજનો મેળાપ આપ્યો છે, અને પછી આ પ્રબંધના ઉપસંહારમાં શ્રીકણ રાજા સાથેની શરતનો ભંગ કરવાથી કર્ણરાજ, ભીમરાજા સહિત ભેજરાજા પર ચડી આવ્યો, તેટલામાં ભોજરાજા અકસ્માત વ્યાધિ થવાથી સ્વર્ગે ગયા. તેનું રાજ્ય કર્ણ કબજે કર્યું, તથા કણે કવિઓને ઘણું દાન આપ્યું. એ વિગેરે હકિત સંક્ષેપથી આપી ગ્રંથની સમાપ્તિ કરી છે. એકંદર આ ગ્રંથમાં ભોજરાજાનો ઈતિહાસ, તેની દાનકળા, કવિઓના પ્રબંધ અને સાહિત્યનો વિનોદ આટલી હકિકત મુખ્ય રીતે સમાયેલી છે, તેથી સર્વ કઈ વાચક વર્ગને આ ગ્રંથ અતિ પ્રિય થઈ પડે તે છે. તે બાબત તેની વિસ્તારથી પ્રશંસા કરવા કરતાં વાંચકવર્ગને આ પુસ્તક એકવાર હસ્તગત કરીને પછી જ તેના પર દૃષ્ટિ કરવાની વિનંતિ કરવી ઉચિત ધારી છે. જો કે આ ગ્રંથનું જ ભાષાંતર ઈ. સ. ૧૮૯૧માં રા. ૨. મણિભાઇ નભુભાઈ દ્વિવેદીએ છપાવીને પ્રસિદ્ધ કર્યું છે, અને તેનાથી જ આ ગ્રંથ પ્રસિદ્ધિ પામ્યો છે, પરંતુ તેમને આ ગ્રંથ માટે પ્રતિ મળેલી તે કાંઇક અપૂર્ણ મળેલી, તેથી સંપૂર્ણ ભાષાંતર તેમાં આવ્યું નથી, તથા ભાષાંતરકર્તા ઉત્તમ વિદ્વાન હોવા છતાં તેની ભાષા સંસ્કૃતમય હોવાને લીધે કેવળ ગુજરાતી ભાષાના જ્ઞાનવાળા વાચક વર્ગને તેમાં જોઈએ તેટલે આનંદ મળવો અશક્ય છે. તે સાથે ભાષાંતરને જેનશૈલીને અનુભવ બિલકુલ નહીં હોવાથી અને આ ગ્રંથકર્તા જેનાચાર્ય હેવાથી જ્યાં જ્યાં જેનશેલીના ખાસ શબ્દો કે વાક્ય આવ્યા છે ત્યાં ત્યાં ભાષાંતરકર્તાએ ખાલી જગ્યા રાખી નીચે ફટનેટમાં અશુદ્ધિ વિગેરે કારણો બતાવ્યાં છે. આથી કરીને તે ભાષાંતર સર્વને સંપૂર્ણ ઉપયોગી થયું નથી એમ ધારી તેનું કરીને ભાષાંતર કરાવી 'પ્રસિદ્ધ કરવાનો વિચાર થશે. અને તેથી જ આ સભાના શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ પાસે આના છપાયેલા મૂળ ગ્રંથ ઉપરથી ખંત અને કાળજીપૂર્વક ભાષાંતર કરાવી તથા તેની પ્રેસપી બનતા પ્રયાસથી બીજા વિદ્વાન પાસે વંચાવી, સુધરાવીને છપાવવામાં આવ્યું છે. તો પણ મૂળ ગ્રંથની પ્રતિમાં કચિત્ Page #11 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધતાને લીધે કે મતદાષને લીધે આ ભાષાંતરમાં કર્વાયત્ સ્ખલના રહેલી સાક્ષર વાંચકવર્ગીની દૃષ્ટિમાં આવે તે તે સુધારીને વાંચવા વિનંતિ છે, તેમજ તે અમને લખી જણાવવાની પણ પ્રાર્થના છે. આ ભાષાંતર છપાવવા વિગેરેના સધળા ખર્ચ રાણપુરનવાસી ઉદાર દિલવાળા ગૃહસ્થ શેઠ નાગરદાસભાઇ પુરૂષોત્તમદાસ તરફથી આપવામાં આવ્યા છે. તેથી તેના અહીં સપ્રેમ આભાર માનવામાં આવે છે. આ બ્રુકની કિંમત પણ તેજ કારણથી સામાન્ય રાખવામાં આવી છે. ઘણી નકલા ભેટ આપવાની છે, અને ઉપજેલી રકમ પણ પાછી પુસ્તક પ્રસિદ્ધિના કામાંજ વાપરવાની છે. આ પુસ્તકના પ્રા તપાસવામાં બનતી કાળજી રાખ્યા છતાં પ્રેસના દોષથી કે હિંદેોષથી કાંઇપણુ અશુદ્ધિ રહી ગઇ હાય તો તે વાંચકવર્ગ સુધારીને વાંચશે એવી આશા છે. વૈશાખ-અક્ષયતૃતીયા · સ. ૧૯૮૦ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. ભાવનગર. Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. પૃષ્ઠ. અધિકાર, ૧ લે. વિષય. વિષય. પૃષ્ઠ વિમળનું પાટણથી નાસી જવું. ૫૧ મંગળ. વિમળને મનાવી પાછો પાટણ .. ••• ••• 1 લાવવાનો પ્રયાસ. ... ... ૫ર ધર્મના ભેદે ... ... ... ૨ ભજનો ચડાઈ વિષેને ભીમ દાનધર્મના ભેદ. ... ... ૩ રાજાને વિચાર. ... .... ૫૫ આ ગ્રંથનો દાનધર્મમાં સમાવેશ ૪ પરમાર વંશની ઉત્પત્તિ. ... ૪ ભીમરાજાએ ભેજની ચડાઇ મુંજ તથા સિંધુલને જન્મ. ... ૫ અટકાવવા પિતાનાં ડામરહૂતને શ્રીજનો જન્મ. ... .... ધારાનગરીમાં મોકલ..... ૫૫ ભેજની આપત્તિ. ... ભેજનું પાટણ તરફ પ્રયાણ. ૬૦ ભેજનું યુવરાજપદ. .. ભેજના પ્રયાણુથી ગુજરાતમાં ખળભળાટ..... ..... મુંજની કર્ણાટપર ચઢાઈ ... ૧૨ ડામરની યુક્તિથી ભેજની કર્ણાટક તેનું કેદમાં પડવું. .. ૧૩ દેશપર ચડાઈ. . . ૨ મુંજની વિડંબણું તથા મરણ ૧૫ કર્ણાટક દેશમાં ઉત્પાતો.... ... ૬૩ અધિકાર રજે. ભોજે ડામર સાથે ભીમરાજાને દંડ ભજનો રાજ્યાભિષેક. . ૧૭ મોકલ... .. . ૬ ધારાનગરની સ્થાપના. - ૧૮ કુળચંદ્રને પ્રબંધ.... ... ... ૬૭ એક વિદ્વાન કુટુંબનું ધારા અધિકાર ૩ જે. નગરીમાં આગમન. .. .. ૧૯ ભોજરાજાની કૃપણુતા.... ... ૭૧ ધારાનગરીની પ્રજાની વિદ્વત્તા. ૨૩ ધારાનગરીમાં વસ્તીની ભરતી. ૨૫ બ્રાહ્મણના ઉપદેશથી થયેલી ભેજની અણહિલપુર પાટણનું વર્ણન તથા ઉદારતા. ... .. ... ૭૨ ત્યાંના લેકેની વિદ્વત્તા. ... ૨૮ ભોજરાજાના દાનનો પ્રબંધ.... ૭૭ ભોજરાજાનું તે જોવા માટે પાટણ ભોજરાજાને સુવર્ણસિદ્ધિની જવું. .... ... .. ૩૬ પ્રાપ્તિ.... ... ... .૮૨ ભોજરાજાની પાટણપર ચડાઈ. ૩૮ સિભાગ્યસુંદરીના ભેજરાજા સાથે ભેજનો પરાજય. ... ... ૪૩ { લગ્ન... ... ... ... ૮૬ ફરીથી ભોજરાજાની પાટણપર ભોજરાજાનું અવિચારી કાર્ય... ૮૮ ચડાઈની તૈયારી. .. ••• ૪૪ | મદનમંજરી સાથે જ રાજાના વિમળમંત્રીને પ્રબંધ.. .. ૪૫ | લગ્ન... . . . ૯૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૪ થે. | મલયસિંહ તથા વિજયને પ્રબંધ. ૧૫૩ ક્રીડાચંદ્ર પંડિતને પ્રબંધ... ૯૧ વિષ્ણુ અને સોમનાથને પ્રબંધ. ૧૫૫ રાજશેખર કવિ પ્રબંધ... ... ૯૫ દામોદર કવિ પ્રબંધ. .. .. ૧૫૭ સરસ્વતી કુટુંબ પ્રબંધ... ... ૯૬ એકેન “બ્રાતિ ” પ્રબંધ. .. ૧૫૮ સીતા પંડિતા તથા અંધ સરસ્વતી અપ્રશિખ પ્રબંધ. ... ... ૧૫૯ ભટ્ટ પ્રબંધ ... સર્વ વિદ્વાન એક મત પ્રબંધ.... ૧૬૧ ... ... ૯૯ જયદેવ કવિ પ્રબંધ.... ... ૧૦૨ વરરૂચિ પ્રબંધ... .. .. ૧૬૧ શીતપીડિત બે કવિઓના પ્રબંધ. ૧૦૩ શંકર કવિ પ્રબંધ. .. . ૧૬૨ વિદીયા બ્રહ્મણનો પ્રબંધ.... ... ૧૦૫ અધિકાર ૬ ઢો. ચરદાન પ્રબંધ. ... ... ૧૦૬ માલાકારની સ્ત્રીને પ્રબંધ. .. ૧૬૩ કાછવાહક બ્રાહ્મણ પ્રબંધ.. ... ૧૧૦ | જયદેવ અને હરિવર્મા પ્રીતિ ગોપાળ કવિ પ્રબંધ... ... .. ૧૧૨ પ્રબંધ. ... ... ... ... ૧૬૪ બ્રાહ્મણીનો પ્રબંધ. ... ... ... ભાકર શાકટ્ય પ્રબંધ... . ૧૬૫ મલ્લિનાથ કવિ પ્રબંધ ... ... બીજ દામોદર કવિનો પ્રબંધ. ૧૬૭ માંત્રિક કવિ પ્રબંધ... ... ... ૧૧૩ મુચુકુંદ કવિ પ્રબંધ. . .. ૧૬૭ માઘ પંડિત પ્રબંધ... ....... નિર્ધન, મદન અને હારિત કવિ પ્રબંધ.... ... ... . ••• ૧૬૮ અધિકાર ૫ મે. વૃદ્ધ ભેજરાજા તથા તેના કવિઓના ધન પાળ પંડિત પ્રબંધ. ... ૧૨૦ | પ્રબંધ.... .... ... .. ૧૬૯ વિરાગ્ય પ્રબંધ. .. ... અધિકાર ૭ મે. પરદેશી વાદી પ્રબંધ. .. રામેશ્વરાદિક કવિ પ્રબંધ.... .... ૨૦૧ રાધાવેધ પ્રબંધ. કશીલ ગોવિંદ કવિ પ્રબંધ. ... ૨૦૨ આભીરી પ્રબંધ. .. + દેવરાજ કવિ પ્રબંધ............ ૨૦૩ ધર્મનિર્ણય પ્રબંધ. .. બે ચારનો પ્રબંધ... ... ... ૨૦૩ સંભવદેવ પ્રબંધ. ભીમરાજનું ભેજરાજાની સભામાં વિક્રમાદિત્ય તથા સિદ્ધસેન ગુપ્ત રીતે જવું......... .. ... ૨૦૫ કર પ્રબંધ. ••• ... ૧૪ કર્ણરાજાની ઉત્પત્તિ. ... ... ૨૦૬ લક્ષમીધર પ્રબંધ. १४५ કણે ભોજ પાસે દૂત મેલે. ૨૭ કામદેવ કાવ પ્રબંધ. ... ૧૪૫ કર્ણની ભોજપર ચડાઇ. . . ૨૦૮ સિંહાસન દ્વાચિંશિકા પ્રબંધ. ૧૪૭ | ભોજનું સ્વર્ગગમન... ... ૨૦૯ સાત કવિઓને પ્રબંધ... .. | ભજના પુત્રનો રાજ્યાભિષેક.... ૨૧૦ દરિદ્ર કવિ પ્રબંધ. કરાજાની પંડિતોએ કરેલી કુંભકાર પ્રબંધ. .. ૧૫૦ ! સ્તુતિ.... ... ... ... ૨૧૦ સીમંત કવિ પ્રબંધ. .... ૧૫૧ | નાચિરાજ અને કપૂર કવિ પ્રબંધ. ૨૧૧ શ્રીધર કવિ પ્રબંધ. ... ૧૫ર | ગ્રંથકારની પ્રશસ્તિ. ... ... ૨૧૨ .. ૧૩ ૬ : ૧૩૮ ! ૧૫૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ શેઠ નાગરદાસ પુરૂષોત્તમદાસ રાણપુરનવાસીના જીવનના ટુંક પરિચય. સત્પુરૂષોનાં જીવનવૃત્તાંત બાળકથી માંડીને વૃદ્ધ સુધી સને અનુકરણીય હા પાછળની પ્રજાને દૃષ્ટાંત રૂપ થાય છે. જે સદ્દગૃહસ્થનું જીવન અમે આપવા ઇચ્છીએ છીએ તેમના જન્મ તેમના મેાસાળ વઢવાણુ તાથે રામપુરામાં સ. ૧૯૨૧ ના કાર્તિક સુદિ ૮ તે રાજ થયા હતા. એમના પિતા તે વખતના રૂના મ્હોટા વ્યાપારી હતા. આ સુપુત્રને જન્મ થયા તે અરસામાં રૂના ભાવ ધણા વધી ગયા અને તેથી તેમના પિતાને ધારણા કરતાં મ્હોટી ધન પ્રાપ્તિ થઇ. જેથી આ પુત્રનાં પનાતાં પગલાંને એક સારા શુકન રૂપે ગણવામાં આવ્યાં અને તેના આનંદના દેખાવ તરીકે તેને માટે સારાં ગણાતાં વસ્ત્રાભૂષણા વિગેરે મેાકલવામાં આવ્યા. તેમણે તેર વર્ષની ઉમરે ગુજરાતી અભ્યાસ પૂરા કર્યાં, તે વખતે પેાતાના રાણપુર ગામમાં અંગ્રેજી ભણવાની સગવડ નહેાતી, પણ ભાવનગર સ્ટેટ રેલ્વેની સડક બંધાતી હતી તેના સ્ટાફના એક ઓફીસર પાસેથી તેઓએ ખાનગી રીતે ઘેાડુ અંગ્રેજી જ્ઞાન મેળવી લીધું. સ. ૧૯૩૬ ની સાલમાં તેમનાં લગ્ન થયા અને સ. ૧૯૩૯ ની સાલમાં તેમના પિતા દેવગત થયા. બાદ હમેશાં પેાતાને સારા દેશાવરીવ્યાપારી બનવાની ચાહના હાવાથી તેઓ સ. ૧૯૪૧ના ભાદરવા માસમાં કલકત્તે થઇ ત્યાંથી સ્ટીમર રસ્તે એકલા કાઇની એળખાણ પિછાણુ વિના સાહસિકપણે જાવાના મલાયાના ટાપુઓમાં સીંગાપુર બંદરે આસામાસમાં પહેચ્યા. ત્યાં પ્રબળ પુન્યના તથા નીતિ અને ધર્માંચુસ્તતાના પ્રભાવે કેટલાએક યુરોપિયન, ચીના તથા મલાઈ શેઠિયાઓ અને મ્હોટા અમલદારાના સહવાસમાં જોડાઈને તથા પોતાના ડહાપણુ અને ધીરજથી વ્યાપારી અનુભવ સારી રીતે મેળવીને તેઓએ પેાતાના ધરની દુકાન શેડ નાગરદાસ પુરૂષોત્તમદાસની કુંના નામથી સ્થાપી, જે નામ અદ્યાપિ પર્યંત ચાલુ છે. આ દુકાને અનેક જાતનાં કરિયાણાં તથા સૂતર, ખાંડ આદિને જથ્થાબંધ વ્યાપાર તે ચલાવવા લાગ્યા. એટલે દુનિ Page #15 -------------------------------------------------------------------------- ________________ યાનાં ઘણું બંદરોથી જરૂરી માલ મંગાવી વેચવાને તથા મંગાવે તેને પુરે પાડવાને વ્યાપાર કરવા લાગ્યા. તેઓને સંતતિમાં પુત્ર નહિ હોવાથી તેઓ સં. ૧૫૮ ની સાલમાં ફરી પરણ્યા. બાદ કમાણુ વિગેરેથી સંતોષ પામીને પોતાની ચાલતી સીંગાપુરની બે દુકાન તથા પીનાંગ, સુરખાયા, મદ્રાસ, કલકત્તા અને મુંબઈની બે દુકાનો તથા કેટલીએક પેટા દુકાને પોતાના બે ભાઈઓ શ્રીયુત ઉજમશીભાઈ તથા વાડીલાલભાઈને સેંપી રીટાયર થઈ સં. ૧૯૬૧ની સાલમાં કલકત્તા મુંબઈ થઇ તેઓ પોતાના વતનમાં રાણપુર આવ્યા. વતનમાં રહીને તેઓએ અનેક પ્રકારના શુભ કામનો લ્હાવો લીધો છે તથા લે છે અને એ રીતે મેળવેલી લક્ષ્મીની સાર્થકતા કરે છે. તેઓએ પાલીતાણામાં બે ચોમાસાં પરિવાર સાથે કરી સત્સમાગમ મેળવી ધર્મક્રિયાઓ કરી છે. રાણપુરની નજીકના અળાઉ ગામમાં આચાર્યશ્રી વિજયનેમિસૂરિ મહારાજની હાજરીમાં તેમના સદુપદેશથી નૂતન દેરાસરની પ્રતિષ્ઠામાં અગ્ર ભાગ લીધો છે તથા તેની દેખરેખ રાખે છે. વળી સંધાળુ તથા સાધુ-સાધ્વીઓને પાલીતાણા જતાં આવતાં સગવડતાને ખાતર પિતાનો ઉતારો પણ સારી રકમ ખરચીને બંધાવ્યો છે. શ્રી ગિરનારજીના બે વખત રેલ રસ્તે ન્હાના સંધ કાઢયા છે. શ્રી સમેતશિખરજીનો ન્હાનો સંઘ રેલ રસ્તે કાઢી ઉપરિયાળા, ભોયણીજી, પાનસર, સેરીસા, શંખેશ્વર, તારંગાજી અને રાણકપુર વિગેરે માર્ગમાં આવતાં અનેક તીર્થસ્થળની અઢી માસ ફરી યાત્રા કરી છે. શ્રી અંતરીક્ષજી તથા કેશરિયાજીના પણ રેલ રસ્તે ન્હાના સંઘ કાઢયા છે. બે વખત દુષ્કાળ વખતે મનુષ્ય તથા પશુઓને સારી મદદ કરી છે, તેમજ રાણપુરમાં કન્યાશાળા કરી છે તથા નદી ઉપર આરે બંધાવ્યો છે. ઇત્યાદિ કામો કર્યા છે. પિતાના માતુશ્રી સાંકળીબાઈના નામથી તેમના શ્રેયાર્થે રાંઓ માટે ઉપાશ્રય બંધાવી આપ્યો છે. મોટા ઉપાશ્રયે મહાટી તપશ્ચય પ્રસંગે ઓચ્છવ તથા શાંતિસ્નાત્ર અને પોતાના ધર્મપત્ની ઝબકબાઈના વર્ષી તપના પારણું પ્રસંગે ઓચ્છવ તથા નવપદનું ઉજમા અને નવા ઘરના વાસ્તુ નિમિત્ત ઓચ્છવ તથા શાંતિસ્નાત્ર ધામધૂમથી કરેલ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ મુબઈ મહાવીર જૈન વિદ્યાલય, લીંબડી જૈન બોડીંગ, બનારસ જેના પાઠશાળા અને ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભાના મકાનમાં તથા રાજકોટ જેન બેકિંગ વગેરે જૈન કેળવણીની સંસ્થાઓમાં સારો દ્રવ્ય વ્યય કર્યો છે. તે વિદ્યાવિલાસી હેઈ કેટલાએક વિદ્યાર્થીઓને દ્રવ્ય સહાયથી ઉંચી ડિગ્રીએ પહોંચાડ્યા છે તથા જૈન પુસ્તક પ્રકાશનના કાર્યમાં ઉમંગથી દ્રવ્ય ખર્યું છે. હજુ પણ આવાં આવાં શુભ કામે યથાશક્તિ કરવાની ઉત્કંઠા રાખે છે. પોતે સ્થિરતા અને પ્રેમથી સામાયિક, જિનપૂજ, પુસ્તક વાંચન વગેરે કરે છે અને સાધર્મિક ભાઈઓ ઉપર વાત્સલ્યભાવ અને પ્રીતિ ધરાવે છે. દીન દુઃખી માણસો ઉપર તેઓ વિશેષ દયાની લાગણું રાખે છે. તેમને પરિવારમાં હાલ બે પત્ની સૌ. હરિબાઈ તથા ઝબકબાઈ અને બે પુત્ર ભાઈ ધરમચંદ તથા ન્યાલચંદ તથા ત્રણ પુત્રીઓ વિગેરે છે. આ બધે પરિવાર ધર્મશ્રદ્ધાળુ, જ્ઞાનાભ્યાસી અને વ્રત નિયમોમાં સારા આદરવાળો છે. એક બંધુ ઉજમશીભાઈ સં. ૧૯૭૮ ના માહ શુદિ ૪ થે સ્વર્ગવાસી થયેલ છે અને બીજા બંધુ વાડીલાલભાઈ તેમને સેપેલી તેમના ભાગમાં આવેલી દુકાનોની વ્યવસ્થા કરે છે. આ ઉપયોગી બુક છપાવવામાં એ ગૃહસ્થ રકમની પૂરતી ઉદાર મદદ કરી છે. તે ઉપરાંત એમણે આપેલી રૂ. ૨૫૦૦૦ની મેટી રકમની સહાયથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાનું મકાન બંધાય છે, તે આ વર્ષમાં જ તૈયાર થવાનું છે. તેઓ ઉદારતા માટે પ્રસિદ્ધિ પામેલા છે. અમે તેમનું દીર્ધાયુષ્ય ઈચ્છી આ ટુંક વૃત્તાંત સમાપ્ત કરીએ છીએ. એ ઉદાર ગૃહસ્થનો ફોટો પણ આ સાથે આપેલ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨-૦-૦ અમારી સભા તરફથી છપાયેલા ગુજરાતી ભાષાના વાંચનારાઓને ખાસ ઉપગી ભાષાંતરે વિગેરે. ૧–૪ શ્રી ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર ... ... ૧ પર્વ ૧ લું બીજું ૩-૪– ૨ પર્વ ૩–૪–૫-૬-છપાય છે ૩ પર્વ –૮–૯ મું ૪––૦ ૪ પર્વ ૧૦ મું ૨-૮-૦ પ-૯ શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથ ભાષાંતર . ૫ ભાગ ૧ લે. (સ્થભ ૧ થી ૪) આવૃત્તિ ત્રીજી . ૨-૮-૦ ૬ ભાગ ૨ જે. ( સ્થંભ ૫ થી ૯) ૭ ભાગ ૩ જે, (સ્થંભ ૧૦ થી ૧૪) ... ૨-૦-૦ ૮ ભાગ ૪ થો. (સ્થભ ૧૫ થી ૧૮) ... ૨–૦-૦ ૯ ભાગ ૫ મો. ( ઘંભ ૨૦ થી ૨૪) ... ૨-૦–૦ ૧૦ શ્રી શત્રુંજય મહાતમ્ય ભાષાંતર ... ... . ૨-૮-૦ ૧૧ શ્રી ગૌતમ કુલક બાલાવબોધ ( અનેક કથાઓ)... ૩-૪-૦ ૧૨ શ્રી ઉપમિતિ ભવપ્રપંચો કથા ભાગ ૧ લે (પ્રસ્તાવ. ૧-૨-૩) બીજી આવૃત્તિ છપાય છે. ... ... . ભાગ ૨ જે પ્રસ્તાવ ૪–૫) ૩-૦-૦ ૧૪ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા પીઠબંધનું ભાષાંતર. ૦-૧૨-૦ ૧૫ શ્રી અધ્યાત્મકલ્પકુમ વિવેચન સાથે (આવૃત્તિ બીજી ) ૨-૮-૦ ૧૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાષાંતર ૧-૮-૦ ૧૭ શ્રી મલ્લીનાથ ચરિત્ર ભાષાંતર. ૧-૮-૦ ૧૮ શ્રી શાંતિનાથ ચરિત્ર ભાષાંતર. ... ૧૯ શ્રી વિનોદાત્મક ક્યા સંગ્રહ. ... ... ... ૦-૧૨-૦ ૨૦ શ્રી વિજયચંદ કેવળ ચરિત્ર ભાષાંતર.... ૨૧ શ્રી પ્રિયંકર નૃપ ચરિત્ર ભાષાંતર. ... ૨૨ શ્રી હિતશિક્ષાના રાસનું રહસ્ય. (બહુજ ઉપયોગી) ૧–૮–૦ ર૩ શ્રી પ્રતિક્રમણ હતુ. ... ... . ૨૪ શ્રી યુગાદી દેશના ભાષાંતર.... ... • ૦–૮–૦ ૨૫ શ્રી જ્ઞાનપંચમી. .... .... ... . . ૦–૮–૦ ઇત્યાદિ. ૧૦ ܘ-.;-.ܘ Page #18 -------------------------------------------------------------------------- ________________ श्री रत्नमन्दिरगणि विरचित. श्री नोजप्रबंध नाषांतर. -— -ભાઈ- - ॐकारः कल्पकारस्करनिकरतिरस्कारिदानादिरेकः शब्दब्रह्मैकरत्नाकर हिमकिरणः कारणं मङ्गलानां । देयाद्वः शुद्धबुद्धिं निरवधि महिमाम्भोनिधिः सार्वसिद्धाचार्योपाध्यायसाधूनभिदधदधिकं धीमदाराधनीयः ॥ १ ॥ जयति जिनपतिः श्री पार्श्वदेवः स दिव्यद्रुम इव सुरसेव्यः सर्वदत्ते हितार्थः ।। मणिकुसुमसमूहं बिभृति यस्य मौलौ । फणिपतिफणमाला कल्पवल्लीवरेजे ॥ २ ॥ જેનું અધિક દાન કલ્પોના સમૂહને તિરસ્કાર કરે છે, જે શબ્દબ્રહ્મરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્ર સમાન છે, જે સર્વ મંગળનું કારણ છે, જે મેટા મહિમાને સમુદ્ર છે, જે અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠી પદોને ધારણ કરે છે તથા જે પંડિતોને આરાધવા લાયક છે, તે ૐકાર તમોને અધિક શુદ્ધ બુદ્ધિ આપે. - જેના મસ્તક પર મણિરૂપી પુપને ધારણ કરતી ધરણ નાગૅદ્રના ફણાની શ્રેણી કલ્પલતાની જેમ શોભી રહી છે તે કલ્પવૃક્ષ ની જેવાદેવને સેવવા લાયક અને સર્વ પ્રાણીઓને વાંછિત અર્થ આપનાર શ્રી પાશ્વદેવ જિનેશ્વર જય પામે છે. જેના શરીરની કાંતિ શરઋતુના ચંદ્ર જેવી છે, જે સર્વ ૧ I+4+સ્ત્રા+૩ એ ચાર સ્વરો મળી ગ્રો થાય છે. તેથી સ્ત્ર એટલે અહંત, 2 એટલે અશરીરી (સિદ્ધ ), શ્રા એટલે આચાર્ય અને ૩ એટલે ઉપાધ્યાય. અને ૬ એ મુનિવાચક હોવાથી સાધુઓને જણાવે છે, એ રીતે (એમ) થાય છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ (૨) ભેજપ્રબંધ ભાષાંતર. અંગના આભૂષણોના કિરણે વડે આકાશમાં ઇંદ્રધનુષ રચે છે, જે અરિહંતના મુખરૂપી કમળમાં કીડા કરતી હંસીની જેવી શોભે છે તથા જે કવિસમૂહને મનવાંછિત પૂર્ણ કરવામાં કામધેનુ સમાન છે તે શ્રી સરસ્વતી દેવી તમોને કલ્યાણ આપે. હું શ્રી સેમસુંદર ગુરૂને, સૂરીશ્વર શ્રી રત્નશેખર નામના આચાર્યને અને શ્રી નંદરત્ન નામના ગુરૂને ભક્તિથી ત્રણે સંધ્યાકાળે વંદન કરું છું. મેં શ્રી ભેજરાજાના નાના નાના ઘણા પ્રબંધ જોયા તથા સાંભળ્યા છે, તે સવના નિધાન (ભંડાર ) રૂ૫ આ મોટો પ્રબંધરાજ પંડિતાના વિનેદને માટે હું ગદ્ય (પદ્ય) રૂપે રચું છું. ઉકરડામાં રત્નની જેમ અને લવણ સમુદ્રમાં મીઠા પાણીના કુવાની જેમ આ અસાર સંસારમાં ભાજન અને પાશકાદિક દશ દષ્ટવડે દુર્લભ એવે આ મનુષ્યભવ પામીને જેમ નિધન માણસ ધનને મેળવવા માટે યત્ન કરે તેમ પંડિત પુરૂષે શ્રી જૈન ધર્મના આરાધના માટે યત્ન કરવો જોઈએ. કહ્યું છે કે- જેમ પ્રધાન વિનાનું રાજ્ય, શસ્ત્ર વિનાનું સૈન્ય, નેત્ર વિનાનું મુખ, મેઘ વિનાની વર્ષા ઋતુ, કૃપણુતાવાળો ધનિક, ઘી વિનાનું ભેજન, દુષ્ટ શિયળવાળી સ્ત્રી, માયાવી મિત્ર, પ્રતાપ વિનાને રાજા, અને ભક્તિ વિનાને શિષ્ય વખાણવા લાયક નથી, તેમ ધમ વિનાને માણસ વખાણવા લાયક નથી.” ધર્મ ચાર પ્રકારનો છે–દાન, શિયન, તપ અને ભાવ. આ ચાર પ્રકારના ધર્મની આરાધના કરનાર મનુષ્યને સર્વ સંપત્તિઓ હાથમાં જ રહેલી છે. જોકે દાનાદિક ચારે પ્રકારનો ધમ તે તે પ્રકારના અનુપમ ગુણવડે યુક્ત હોવાથી તેમાં કાંઈ જૂનાધિતા નથી, તો પણ જેમ સર્વ જાતિના કલ્પવૃક્ષમાં પારિજાત કલ્પવૃક્ષનું પ્રધાનપણું કહેવાય છે તેમ પંડિતે દાનધર્મનું પ્રધાનપણું માને છે. કહ્યું છે કે –“ શુદ્ધ એવા શિયળ, તપ અને ભાવ પણ પોતાની પહેલાં દાનને ધારણ કરે છે, તેથી હે લેકે ! સર્વ કાર્યમાં દાનને જ મુખ્ય જાણે.” જગતમાં પણ મનુ દાનથી જ મેટાઈને પામે છે, પરંતુ ઉંચા અધાદિક ઉપર ચડીને ચાલવાથી કાંઈ મેટાઈ પામતા નથી. કહ્યું છે કે શરીરે વ્યાધિવાળા માણસને પણ પાલખી વિગેરે સુખાસનમાં બેસાડાય છે, ૧. પ્રતમાં ક્ષીર સમુદ્ર છે તે ઠીક લાગતું નથી. Page #20 -------------------------------------------------------------------------- ________________ ભેજપ્રબંધ ભાષાંતર, (3) મહાવત અને અસ્વાર પણ હાથી ઘોડા ઉપર બેસે છે, નટ વિટ વિગેરે લેકે પણ તાંબૂલાદિક ખાય છે, હસ્તી વિગેરે પણ ઉત્તમ ભેજન કરે છે અને ચકલાંઓ પણ મોટી હવેલીઓમાં વસે છે, તેપણ તેઓ કોઈ સ્તુતિનું પાત્ર થતા નથી. પરંતુ જે પુરૂષ દીનાદિક જનનું મનવાંછિત પૂર્ણ કરે છે, તે જ કુશળ પુરૂષ આ જગતમાં સ્તુતિ કરવા યોગ્ય છે. વળી કહ્યું છે કે –મેઘ દાતાર છે તેથી તેના મસ્તક પર વીજળીરૂપી સુવન ગાર થાય છે. વસંત ઋતુ વૃક્ષેથી ફળ પુપ આપે છે, તેથી માત્મત્ત ભ્રમરારૂપી બંદીઓ તેની સ્તુતિ કરે છે, તથા પર્વત ભયથી રક્ષણ કરે છે અને આજીવિકા આપે છે, તેથી પાણીના નિઝરરૂપી ચામવડે તેની પૂજા કરાય છે. આ રીતે અચેતન પદાર્થોને વિષે પણ વિધાતાને સત્કાર જોવામાં આવે છે, તે સચેતન દાતારોમાં કેમ ન જોવામાં આવે ?" દાનના પાંચ પ્રકાર છે–અભયદાન ૧. સુપાત્રદાન ૨, અનુકંપાદાન ૩, ઉચિતદાન ૪ અને કીર્તિદાન પ. આમાંના પહેલા બે દાનવડે મોક્ષ મળે છે અને બાકીનાં ત્રણ દાન સાંસારિક ભેગાદિક આપનાર છે. તેમાં અભયદાન ઉપર પિતાના શરીરનું માંસ આપી યેન પક્ષીથી પારાપતના બચ્ચાંનું રક્ષણ કરનાર વજકુમારનું દષ્ટાંત છે. સુપાત્રદાન ઉપર માસક્ષપણને પારણે પોતાને ઘેર આવેલા મુનિને ઉત્કૃષ્ટ ભાવવડે ખીર વહેરાવતા સંગમ નામના વાળના બાળકનું દBત છે. તે મુનિ ખરેખર તપસ્વી હતા એમ ફુટ જણાતું હતું; કેમકે તેને જાણે ક્ષાંતિ (ક્ષમા) નો માટે ભારે લાગ્યો હોય તેમ તેઓ અત્યંત ધીમે ધીમે ચાલતા હતા, દેદીપ્યમાન અઢાર હજાર શીલાંગરૂપી રથના સહસ્ત્ર અધોના પાકની રજ લાગવાથી જાણે મલિન થયો હોય એ મલિન વેષ તેમણે ધારણ કર્યો હતો. મોહ રાજાને જીતવાની ઈચ્છાથી જાણે લોઢાનું બખ્તર પહેર્યું હોય તેવો તેમના સર્વ અંગે મેલ જણાતા હતા, અને કર્મશ્રોતેને બાંધવા માટે જાણે સાંકળ ધારણ કરી હોય તેમ તેમના આખા શરીરમાં નસો સ્પષ્ટ રીતે દેખાતી હતી. અનુકંપાદાન ઉપર જગડુશાહનું દાંત છે. તેની ટુંકી હકીકત આ પ્રમાણે છે–એકદા ત્રણ વર્ષને દુકાળ પડ્યો. તે વખતે દાતારો પણ યાચકપણાને પામ્યા હતા. ધનિકે પણ નિધન થયાં હતાં. મનુ સુપડાના ખૂણામાં રહે તેટલા અનાજને માટે પિતાના પુત્રને પણ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૪) ભેજપ્રબંધ ભાષાંતર વેચતા હતા, પંકજને અને કોના કલેવરો આંતર રહિત પડેલા હોવાથી રાજમાર્ગો પણ ઉજજડ થઈ ગયા હતા, અને સર્વ મનુ બ્રહ્મા, સ્કંદ અને મુકંદ (કૃષ્ણ) વિગેરે દેથી વિમુખ થઈને ધાન્યનું જ ધ્યાન કરતા હતા. આવા વિકરાળ દુકાળને સમયે દરેક દિશાએમાં એક જન જનને છેટે જગડુશાહે દાનશાળાએ અન્ન ત્રે કરાવ્યાં હતાં, અને પારાવાર પુષ્ય સંપાદન કર્યું હતું. ઉચિતદાન અને કીર્તિદાન એ બન્ને દાન ઉપર કાવ્ય, ક, ગાથા, પદ, અક્ષર, વાર્તા અથવા વાયવડે રંજિત થઇને તે કાવ્યાદિકના કર્તા પંડિત વિગેરેને લાખ, સવાલાખ વિગેરે સુવર્ણનું દાન આપનાર શ્રી ભેજરાજાનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે– શ્રી ભેજરાજાની કથા-પ્રારંભ. એકદા શ્રેષ્ઠ કલ્યાણનું સાધન કરવા માટે વસિષ્ઠ ઋષિએ અગ્નિના ફંડમાં હેમ કર્યો. તે વખતે કુંડમાંથી મૃતંડ ષિના પુત્ર સૂર્ય કરતાં પણ અધિક દેહકાંતિને ધારણ કરનાર કે પુરૂષ પ્રગટ થયો તેને શત્રુને મારવામાં જ એક રસિક જોઇને શ્રુતિ (વેદ) ના આધારરૂપ તે વસિષ્ઠ ઋષિએ તે પુરૂષનું પરમાર એવું સાથકનામ પાડ્યું. પછી તે જ નામથી તેને વંશ પણ પ્રખ્યાત થયો. આ પ્રમાણે પરમાર વંશની ઉત્પત્તિ થયેલી પુરાણાદિકમાં કહેલ છે. એ પરમાર વંશમાં શત્રુઓને તાપ પમાડવામાં સૂર્ય જે મિત્રોને આનંદ આપવામાં ચંદ્ર જેવો, પાત્ર અને અપાત્રની પરીક્ષા કરવામાં બૃહસ્પતિ જે દાન આપવામાં કશું જે, નીતિમાં રામચંદ્રજે, સત્ય બેલવામાં યુધિષ્ઠિર જેવો અને લક્ષ્મીવડે શ્રીકૃષ્ણ જેવો શ્રીહર્ષ નામે રાજા થશે. તે રાજા વિવિધ પ્રકારના કેમ્બ્રિજ અને લધર વેપારીઓના સમૂહથી ભરપૂર તથા પિતાની સમૃદ્ધિવડે દેવનગરીને પણ જીતનાર એવી ઉજ્જયિની નગરીમાં રાજ્ય કરતા હતે. સામ્રાજ્યનું પાલન કરતો તે રાજા એકદા શબ્દ કરતી સુવણની ઘુઘરીએથી સુશોભિત કંઠવાળા અને વાઘની જેવા ભયંકર શરીરવાળા કુતરાઓને સાથે લઇને વનમાં શિકાર કરવા ગયો. ત્યાં પવતની જેવા મોટા અને ઉત્તર દિશાના મેદાની જેવા શ્યામ વર્ણવાળા એક મોટા વાહને જોઈ તેને હલવાની ઇચ્છાથી તેની પાછળ પિતાને મૃગની જેવો વેગવાળે અશ્વદોડાવ્યો. વરાહ પણ વેગથી નાસવા લાગ્યો. તેની પાછળ Page #22 -------------------------------------------------------------------------- ________________ ભોજપ્રબંધ ભાષાંતર (૫) વેગથી દડતો તે તેજસ્વી અધઘણી પૃથ્વીનું ઉલ્લંઘન કરી ગયો.એ રીતે રાજાને કેઈમટાવનમાં તે વરાહ લઈ ગયા. તે વનમાં ભમતો રાજા ગાઢ છાયાવાળા અને અકાળે ઉત્પન્ન થયેલા ફળ, પુપ તથા પલ્લવથી સુશોભિત વૃક્ષને જોઈ મનમાં આશ્ચર્ય પામે. પછી તે વૃક્ષોની મધ્યે ભમતાં તેણે એક સુગંધી ચંપકવૃક્ષની નીચે મુજના પૂળાની વચ્ચે સૂર્યની જેવો તેજસ્વી, પુષ્પની જેવો સુકોમળ શરીરવાળે અને સર્વ અંગે અલંકૃત કરેલ તરતને જન્મેલ બાળક પલવાની પથારીમાં સૂતેલો છે. તેને હષથી ઉપાડી લઈ ગુપ્ત રીતે રાખીને પિતાના પરિવારની ભેળે થઈ ગયે; અને સમગ્ર પરિવાર સહિત સંધ્યા સમયે પોતાને ઘેર આવ્યા. ત્યાં પોતાની સાતસો રાણીઓમાં મુખ્ય પટરાણી શૃંગારસુંદરી કે જેને પ્રથમ કાંઈ પણ સંતતિ થઈ નહતી તેને તે બાળક પુત્રપણે અર્પણ કર્યો. પ્રાત:કાળે રાજાએ પુત્રજન્મના વપન નિમિત્તે વાજીત્રના નાદ અને સર્વ કેદીઓને મુક્ત કરવાપૂર્વક પુત્રજન્મને મહત્સવ કર્યો. તે વખતે આટલા દિવસ સુધી ગૂઢગર્ભવાળી રાણુને આજ રાત્રીએ પુત્ર જ એવી વાર્તા લેકમાં પ્રસિદ્ધ થઈ” બારમે દિવસે અન્નપાનાદિકવડે સ્વજનવગનો સત્કાર કરી તે સવની સમક્ષ માતાપિતાએ મુંજના પંજમાંથી આ પુત્ર પ્રાપ્ત થયો છે એમ મનમાં વિચાર કરીને તેનું મુંજ એવું નામ પાડ્યું. તે અનુક્રમે વૃદ્ધિ પામી આઠ વર્ષને થયો એટલે તેને કળાચાર્ય પાસે કળા શીખવા મૂકો. તેવામાં બીજી પરણીને પુત્ર જન્મે. તેનું સિલ નામ પાડ્યું. તે બાલ્યાવસ્થાથી જ ઉદ્ધત અને બળવાન થયો. છેવટે શ્રીહર્ષ રાજાએ મુંજને બત્રીસ લક્ષણવાળે હેવાથી, પોતાને વલ્લભ હોવાથી તથા ગારસુંદરીના વચનથી પિતાનું રાજ્ય આપ્યું, અને સિંધુલને યૌવરાજ્ય આપ્યું. પછી તે સ્વર્ગે ગયે. મુંજરાજાએ સિંધુલને પોતાની આજ્ઞાને લેપ કરનાર અને અન્યાયકારક જાણો તેની પાસેથી હસ્તી, અધ વિગેરે સૈન્ય ખુંચવી લઈ તેને એકલાને દેશનિકાલ કર્યો. કહ્યું છે કે-“ રાજાની આજ્ઞાને ભંગ, બ્રાહ્મણની વૃત્તિને છેદ અને સ્ત્રીની પૃથક્યા એ તેમને શત્રુ રહિત વધ કહેવાય છે.” તથા “ ન્યાયમાં પ્રવર્તતા પુરૂષને તિય પણ સહાય કરે છે, અને અન્યાય માગે ચાલનાર પુરૂષને તેને બંધુ પણ છોડી દે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ (૬) ભેજપ્રબંધ ભાષાંતર. સિંધુલ પૃથ્વી પર ફરતા ફરતે કાસાહદનામના ગામમાં પલ્હીપતિ થયે.ચોતરફ ધાડ પાડવા લાગ્યા, અને માગ ભાંગવા લાગ્યો. તેણે પ્રથમ સાંભળ્યું હતું કે-“દીવાળીની રાત્રીએ અબુદાચલ પર્વત ઉપર દીવીની જેમ બળતી ઓષધિઓ પરસ્પર પિોતપોતાને મહિમા પ્રકાશ કરે છે. આ કારણથી તે ચિત્રકવેલીને માટે અબુદાચળ પર્વતની મેખળા ઉપર ગયો તે પર્વત ઉપર હજુ પણ સર્વ ઔષધિઓ મળે છે. કહ્યું છે કે-“પૃથ્વી પર એવું કે વૃક્ષ નથી, એવી કઈ લતા નથી, એવું કે પુપ નથી, એવું કેઈફળ નથી, એ કઈ કંદ નથી અને એવી કઈ ખાણ નથી કે જે આ પર્વત પર ન હોય. ચંડાળી, વજૂર્તિલ અને ઈભિકંદ વિગેરે તે તે કાર્યને સાધનારી કંદની પતિએ આ પર્વત પર પગલે પગલે જોવામાં આવે છે. ' સિંધલે ચારને વધ કરવાની ભૂમિપર રહેલાં એક સુવર ઉપર બાણ માર્યું, તેવખતે ત્યાં પડેલા કેઈએક શબે અટ્ટહાસ્ય કરી તેને બીવરાત્રે પણ તેનું અતુલ સાહસિકણું હેવાથી તે જરા પણ ભય પામ્યો નહીં. તે જોઈ તુષ્ટમાન થયેલા તે શબના શરીરમાં રહેલા વેતાળે તેને વરદાન માગવાનું કહ્યું, ત્યારે તેણે ભૂમિપતિ (શબ્દવેધી) બાણુનું વરદાન માગ્યું. તે તેણે આ શું, તથા ચિત્રકલ પણ તેને પ્રાપ્ત થઈ. પછી તે પાછોસ્વસ્થાને આવ્યું. ચિત્રવેલીના પ્રસાદથીસિંધુ ઘણું ધન અને કેટલુંક સન્ય એકઠું કર્યું. કેટલેક કાળે મુંજરાજે સિંદુલને પાછા પોતાના રાજ્યમાં બેલા, એટલે તે તત્કાળ મુંજ પાસે આવ્યું. કહ્યું છે કે- માતા, જન્મભૂમિ, પાછલી રાતની નિદ્રા, સુભાષિત વચન અને મનને ઈષ્ટ એ મનુષ્ય, આ પાંચ વસ્તુ દુ:ખે કરીને મૂકાય છે.” મુંજરાજાએ આપેલા પ્રાસાદમાં રહેતા સિંધુલે એકદા તેલીને ઘેર જઈ તેલ માગ્યું, તે તેણે આપ્યું નહીં, તેથી તેણે ક્રોધ કરીને તે તેલીના ગળામાં એક કેશ ને ત્રણ વળ દઈને જોરથી પરોવી દીધી. તેનાથી પીડા પામતા તેલીએ રાજા પાસે જઈ તેની ફરિયાદ કરી. રાજાએ અનેક સુભટ અને મલે વિગેરેની પાસે તે કેશ કાઢવાની મહેનત કરવી પણ તે કશ જરા પણ ચસકી નહીં. ત્યારે રાજાએ સિંધુલને બેલાવી તેની પાસે જ તે કેશ કઢાવી. પછી રાજાએ વિચાર્યું કે-“આ સિંધુલ પાસેથી મેં રાજ્ય લઈ લીધું અને તેને દેશનિકાલ કર્યો પણ હજુ તેને સ્વભાવ જતો નથી, અથવા તે એને દોષ નથી, કેમકે જેને જે સ્વભાવ હે છે તે દેવો પણ દૂર કરી શકતા નથી. કુતરાનું પૂછડું છ માસ Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાજપ્રબંધ ભાષાંતર. સુધી ભુંગળીમાં રાખી મૂકીએ તોપણ તે સીધું થતું નથી. કહ્યું છે કે–“ લસણને કસ્તુરી, ચંદન, કેશર અને કપૂરથી વાસિત કરીએ તાપણ તેની દુર્ગંધ જતી નથી. પ્રકૃતિના ગુણા જાતિના ઢાષથીજ હાય છે.” આ પ્રમાણે વિચાર કરીને ક્રોધ પામેલા રાજાએ સિંધુલને મેાજન કરવા બેલાવી સવાહન કરનાર સેવક પાસે તેના શરીરનું મન કરાવી સર્વ અવયવા જીદા કરાવી–શરીરના સાંધેસાંધા છુટા પડાવી તેની આંખા ખેંચાવી લીધી, ત્યારપછી પાછા શરીરે સારે કરી તેને છેડી દીધા. એકદા આકારામાં કોઇ યક્ષિણીના શબ્દ સાંભળી સિંધુલે તેના પર બાણ મૂકયું. તે માણે તે પક્ષિણીને વીંધી રાજસભામાં રાજા પાસે આવીને પડ્યુ. રાજાએ તે માણ હાથમાં લઇ તેમાં સિંધુલનુ નામ જોઇ તેને મેલાવીને પૂછ્યું કે- શા માટે આ માણ તે મૂકયું હતું ? ” તે માલ્યા કે “ હું રાખ્તવેથી હું, તેથી મેં પક્ષિણીના શબ્દને અનુસારે ખાણ મૂકયું હતું, તે તેને હણીને તમારી પાસે પડ્યુ છે. ” તે સાંભળી રાજાએ પેાતાને પણ આ રતિજ મારવાની શકાથી તેને કાષ્ટના પાંજરામાં નાંખ્યા. ત્યાં રહેલા તે સિંધુલની પત્નીને કેટલેક દિવસ શુભ સ્વપ્નથી સૂચિત પુત્ર થયો. કહ્યું છે કે “ ત્યારપછી પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણ પ્રકારની શક્તિ જેમ અક્ષય ધનને ઉત્પન્ન કરે તેમ સમય પૂર્ણ થયે ઇંદ્રાણી જેવી તે રાણીએ સૂર્ય ની સાથે નહીં રહેલા એટલે અસ્ત નહીં પામેલા અને ઉંચ સ્થાને રહેલા પાંચ ગ્રહેાવડે જેની ભાગ્ય સપિત્ત સૂચવેલી છે એવા શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો.” તે પુત્રનુ નામ ભાજ પાડ્યુ. ( ૭ ) તે પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામી આઠ વર્ષ ના થયા. એટલે તે અભ્યાસ કરવા લાગ્યો. તેમાં તે અનુક્રમે શબ્દ ૧, અલકાર ર, તર્ક ૩, આગમ ૪૬ ગણિત ધ, કળા રૃ, કલ્પ ૭, શિક્ષા ૮, વિનોદ ૯, વિજ્ઞાન ૧૦૬ મંત્ર ૧૧, સામુદ્રિક ૧૨, શકુન ૧૩, ચિકિત્સા ૧૪, મહાવ્ય ૬૫, મેક્ષ ૧૬, ધ ૧૭, અ ૧૮, વાસ્તુશાસ્ત્ર ૧૯, શ્રેષ્ઠ મહા નામકાશ ૨૦, સુવિદ્યા ૨૧, છંદ રર, સ્વપ્ન ર૭, નવ રસયુક્ત કાવ્ય ૨૪, નાટ્ય ૨૫, ધી (બુદ્ધિ) ૨૬, નાદ ર૭ અને શમ્ર ૨૮ સંબધી શાસ્ત્રો લીલા પૂર્વક શીખ્યા. ત્યારપછી ખરૢ ૧, કુંતલ ર, ભાલા ૩, ગોફણ ૪૬ ધનુષ પ, કુંત ૬, ફરી ૭, સુગર ૮, નારાચ ૯, પતમાલ ૧૦, પાશ ૧૧, શરી ૧૨, સૃષ્ટિ ૧૭, ગદા ૧૪, ઢીંકુલી ૧૫, શિલ્લ ૧૬, કરી ૧૭, વસુષ્ટિ ૧૮, લક ૧૯, યત્ર ર૦, ત્રિશૂળ ર૧, ઝસ રર, દંડ ૨૩, Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) ભાજપ્રબંધ ભાષાંતર. કંટિ ૨૪, પરધધ ૨૫, કટતલ ૨૬, ચક ર૭, નાગપાશ ૨૮, અંકુશ ૨૯, લગુડ ૩૦, ભિદિપાળ ૩૧, હરવાર, શક્તિ ૩૩, લાકડ ૩૪, ષષ્ઠિ (સાઠી) કપ અને વહૂિતૈિલ ૩૬, આ છત્રીશ જાતિના શસ્ત્રોને શ્રમ કરવામાં–તે તે શસ્ત્રો વાપરવામાં તે પ્રવીણ થયો. લિખિત ૧, પઠિત ૨, સંખ્યા ૩, ગીત ૪, નૃત્ય ૫, તાળ ૬, પટહુ ૭, મુરજ ૮, વીણા ૯, વંશ ૧૦ અને ભેરીની પરીક્ષા ૧૧, હાથી ૧૨ અને અધની શિક્ષા ૧૦, ધાતુવાદ ૧૪, દષ્ટિવાદ ૧પ, મંત્રવાદ ૧૬, પછી તથા પ.નો વિનાશ ( વેત વાળ ન આવવા દેવા) ૧૭, રત્ન ૧૮, નારી ૧૦ અને નરનાં લક્ષણોનું જ્ઞાન ર, છંદ ૨૧, તક રર, નીતિ ૨૩, તાવ ર૪, કવિતા ૨૫, જ્યોતિ ૨૬, શ્રતિ ૨૭, વૈદ્યક ૨૮, ભાષા ૨૯, ગ ૩૦, રસાયણ ૩૧, અંજન કર, લિપિ ૩૩, સ્વન ૩૪, ઇંદ્રજાળ ૩૫, કૃષિ ક૬, વાણિજ્ય ૩૭, રાજસેવા ૩૮, શકુન ૩૯, વાયુનું સ્તંભન ૮૦, અગ્નિનું સ્તંભન ૪૧, દૃષ્ટિક્ષેપ કર, મર્દન ૪૩, ઉર્વગતિ ૪૪, બંધ ૪પ, બ્રિમણ ૪૬, દ્વિઘટ ૪૭, પત્રછેદ ૪૮, મર્મભેદ ૪૯ ફળાકર્ષણ પ૦, અંબુવૃશિતા (જળવૃષ્ટિનું જ્ઞાન) ૫૧, લોકાચાર પર, કાનુકૂળતા પ૩, ફળભૂતનું પક, બનું પપ અને ધુરીનું બંધન પ૬, મુદ્રાનું પ૭, ગનું પ૮, દાંતનું પ૯, કાષ્ઠનું ૬૦ અને ચિત્રનું કરવું ૬૧, બાહુયુદ્ધ દર, દષ્ટિયુદ્ધ ૬૩, મુષ્ટિયુદ્ધ ૬૪, દંડયુદ્ધ ૬પ, ખયુદ્ધ ૬૬, વાગયુદ્ધ ૬૭, ગારૂડી વિદ્યા ૬૮, સપનું દમન ૬૯, ભૂતનું દમન ૭૦, અષ્ટાંગ યોગ ૭૧ અને નામાવળી ૭૨. આ રીતે બહોતેર કળામાં કુશળથ, ચેરશી વિજ્ઞાનમાં પંડિત થયે, અઢાર પ્રકારની લિપિ લખવામાં અને વાંચવામાં ચતુર થયો તથા છત્રીશ પ્રકારની ભાષાને વિશેષ પ્રકારે જાણનાર થયો. તેમજ શરીરમાં સાત રક્ત, છ ઉન્નત, પાંચ સૂક્ષ્મ, પાંચ દીર્ઘ, ત્રણ વિપુળ, ત્રણ લઘુ અને ત્રણ ગંભીર-આ રીતના બત્રીશ લક્ષણાવડે યુક્ત થયે; અને તે ભોજકુમાર નિરંતર છત્રીસ રાજકુળના કુમારે સાથે કીડા કરવા લાગ્યો. એકદા કેઈ પુરૂષે મુંજરાજા પાસે આવીને ભેજકુમારની પ્રશંસા કરી, એટલે મુંજરાજે તેને રૂબરૂ બેલા. તેની રૂપસંપત્તિ અને કળાદિકને આતશય જોઈ રંજિત થયેલો મુંજરાજ વિચાર કરવા લાગ્યો કે કેટલાક પુત્રો ચંદનની જેમ ફળને સુગંધી કરનારા હેય છે, અને કેટલાક બાળકે વાળાની જેમ ફળનું મૂળ ઉછેદન કરના હેાય છે, માટે આ પુત્ર કેવો છે તેની વિશેષ તપાસ કરું. ' ૧ આ લક્ષણોનું વર્ણન કલ્પસૂત્ર-સુખબોધિકામાં આપેલ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આંધકાર. પછી રાજાઓ કે વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને ભેજની જન્મપત્રિકા કરાવી. પછી તેનું ફળ પૂછયું. ત્યારે તેણે કહ્યું કે-“આ ભેજ રાજા થશે અને પંચાવન વર્ષ સાત માસ ને ત્રણ દિવસ ગોડ સહિત દક્ષિણ દેશનું રાજ્ય ભેગવશે.” આ પ્રમાણે સાંભળીને મુંજરાજાએ વિચાર્યું કે-“જે આ ભેજકુમાર જીવતો રહેશે તે ખારું કે મારા પુત્રોનું રાજ્ય સર્વથા થવાનું જ નહીં, અને એ પ્રમાણે રાજ્યવિના હું જીવતાં છતાં પણ મરેલે જ છું. કહ્યું છે કે-દિયો તેની તેજ છે. પ્રસિદ્ધતાને પામેલું નામ પણ તેનું તેજ છે, અપ્રતિહત એવી બુદ્ધિ પણ તેજ છે, વચન પણ તેજ છે, છતાં માત્ર એક ધનની ઉણતા રહિત થયેલા પુરૂષ ક્ષણવારમાં જાણે બીજે જ હોય તે થઈ જાય છે એ આશ્ચર્ય છે.” વળી કહ્યું છે કે- અત્યંત દાક્ષિણ્યતાવાળા પગલે પગલે કા કરનારે અને પરના અપવાદથી ભય પામતા પુરૂષની સંપત્તિઓ દૂર જાય છે. તેથી આનો વિશ્વાસ રાખવો યોગ્ય નથી. કહ્યું છે કે- નહીં ઉત્પન્ન થયેલા ચિત્રમાં આલેખેલા અને મરણ પામેલા–આ ત્રણ પ્રકારના ક્ષત્રિય ઉપર પંડિતોએ વિશ્વાસ કરે, તે સિવાય ચોથા ઉપર વિશ્વાસ કરે ગ્ય નથી. વળી હમણાં તો આ જ નખવડે છેદી શકાય તેવો છે, પણ વૃદ્ધિ પામ્યા પછી તે કુઠારવડે પણ છેદી શકાશે નહીં.” આ પ્રમાણે વિચાર કરીને મુંજરાજે ગુપ્ત રીતે ભેજને મારી નાખવા માટે બંગાલના રાજા વત્સરાજને સાં. તે જાણી જ ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે-“રામને વનવાસ વેઠ પડ્યો, બળિ રાજા બંધનમાં પડ્યો. પાંડવોને વનમાં જવું પડ્યું, યાદવોને વિનાશ થ. નળરાજા રાજ્યથી ભ્રષ્ટ થયે તથા લંકાપતિ રાવણને કારાગૃહનું સેવન અને મરણ પ્રાપ્ત થયું. એ પ્રમાણે સર્વ જન કાળના વાશથી સર્વ કાંઈ પામે જ છે, તેમાં કોણ કોનું રક્ષણ કરી શકે છે? ચંદ્ર એ લક્ષ્મી, કસ્તુભમણિ અને પારિજાતનો સહાદર છે, સાગરનો પુત્ર છે. તેની નમ્રતાવડે પ્રસન્ન થઈ મહાદેવે તેને મસ્તક પર ધારણ કર્યો છે, તે પણ તે નિશાપતિ હજુ સુધી દવે કરેલી ક્ષીણતાને નાશ કરી શકતા નથી તો પછી પાષાણની રેખા જેવી વિધાતાની ગતિને બીજે કેણ ઓળંગી શકે ? જેની ઈચ્છાથી અમુક સ્થળરૂપ થાય છે અને સ્થળ સમુદ્રરૂપ થાય છે, ધૂળને કણિ પર્વતરૂપ થાય છે અને મેરૂ જેવો પર્વત માટીના કણરૂપ થાય છે. તૃણ વરૂપ થાય છે અને વજી તૃણ જેવું થાય છે, અગ્નિ રીતળતાને પામે છે અને હિમ અગ્નિરૂપ થાય Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ભેજપ્રબંધ ભાષાંતર. છે, આવી લીલાવડે દુષ્ટ ચેષ્ટા કરનારા અભુત વ્યસનવાળા દેવને નમસ્કાર છે.” આ પ્રમાણે વિચાર કરતા ભેજને તે વત્સરાજ વધભૂમિ ઉપર લાવ્યો, પરંતુ મહા સભાગ્ય અને અભંગ ભાગ્યના નિધાનરૂપ આ ભેજકુમારને મારી હું મારા આત્માને ફગટ શા માટે અપાર સંસારરૂપી કાંતારની અંદર વિતતા નરરૂપી અગાધ અંઘકૂપને વિષે નાંખું ?” એમ વિચારી વત્સરાજે ભેજને પિતાને ઘેર લાવી ભયરામાં ગુપ્ત રીતે રાખે. કહ્યું છે કે-“ગુણવાળું અથવા ગુણરહિત કેઈપણ કાર્ય કરતાં પહેલાં પંડિતજને યત્નથી તેના પરિણામનો વિચાર કરે, કારણકે વિચાર્યા વિના રભસવૃત્તિથી કાર્ય કરવામાં આવે છે તે તેને વિષાક શલ્યની જેમ જીવતાં સુધી દદયને દાહ કરનાર થાય છે.” ભેજકુમારે વત્સરાજને કહ્યું કે-“હે વિસરાજ ! નિકારણ બંધુપણુથી તમે મારું રક્ષણ કરે છે, પરંતુ મુંજરાજ મારાપરનો દંડ તમને આપશે, કારણ કે રાજાએ પિતાની આજ્ઞાનું ખંડન કરનારે પોતાના પુત્રોને પણ સહન કરતા નથી, તો બીજાનું શું કહેવું ? માટે તમારે મિત્રાઈને બદલે ઉલટી શત્રુતા થશે; તેથી તમે મારા જેવું કૃત્રિમ મસ્તક કરી તેની પાસે મૂકે અને મારો લખેલો આ એક લોક તેને આપજે.” એમ કહી ભેજે છરીવડે પોતાના શરીરમાંથી રૂધિર કાઢી તેવડે વટવૃક્ષના પાંદડા ઉપર એક લેખ લખ્યો. તે નીચે પ્રમાણે मान्धाता च महीपति कृतयुगालंकारभूतो गतः । सेतुर्येन महोदधौ विरचितः क्वासौ दशास्यान्तकः ॥ अन्ये चापि युधिष्ठिरप्रभृतयो याता दिवं भूपते । नैकेनापि समं गता वसुमती मन्ये त्वया यास्यति ॥ १ ॥ સત્યયુગના અલંકારરૂપ માંધાતા નામનો પ્રસિદ્ધ રાજ આ પૃથ્વી મૂકીને ચાલ્યો ગયો છે. જેણે મહાસાગરમાં સેતુ બાં હતા તે રાવણનો અંત કરનાર શ્રી રામચંદ્ર કયાં છે ? અર્થાત તે પણ ગયા છે. બીજા પણ યુધિષ્ટિર વિગેરે અનેક રાજાઓ ચાલ્યા ગયા છે, પરંતુ તેમાંના કેઈ એકની સાથે પણ આ પૃથ્વી ગઈ નથી, પરંતુ હે મુંજરાજ! ખરેખર આ પૃથ્વી તારી સાથે તે અવશ્ય આવશે એમ હું માનું છું. પૃથ્વી તે નિરંતર નવી ને નવી જ હોય છે, પરંતુ પુરૂષ જૂના થાય છે અને જ્યારે પોતાનો વારો આવે છે ત્યારે તે નાટક નાચીને જ રહે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધિકાર. (૧૧) ભેજકુમારની સલાહ અનુસાર વત્સરાજ બનાવટી મસ્તક કરી તેના પર અળતાને રસ ચોપડી તે મસ્તક તથા ઉપરના લેકને લઈ મુંજરાજા પાસે ગયો અને તે તેની સન્મુખ મૂકીને બે કેહે રાજન ! તમારા આદેશ પ્રમાણે કર્યું છે, પરંતુ મારતી વખતે તેણે આ મલેક તમને આપવાને કહ્યો છે. તે લઈ રાજાએ વાં, અને નિરપરાધી બાળકની હત્યા કરવાથી તેના મનમાં અત્યંત ખેદ થયો, તેથી તે વિચારવા લાગ્યો કે- “ હા હા ! મેં કામધેનુ ગાયની હિંસા કરી, સરસ સિલયવાળા ચંદનના વૃક્ષનું ચૂર્ણ કર્યું, મંદાર વૃક્ષને છેદી નાંખ્યું, પુષ્પ અને ફળથી ભરેલો કલ્પવૃક્ષ કાપી નાંખે, કપૂરને ઢગલો બાળી નાંખે, નિર્મળ માણિક્યની માળાને ઘણના ઘાથી ભાંગી નાખી, અમૃત ઘડે ફેડી નાંખ્યો અને કમળ તથા પિયણાને કીડાને માટે અગ્નિમાં હેમ કર્યો–આવા મનુષ્યરૂપી માણિક્યને વિનાશ કરનાર અને ધિક્કાર છે. ગણિકાના જેવી પૃથ્વી કેદની થઈ નથી, થતી નથી અને થશે પણ નહીં. તો કેણુ ડાહો પુરૂષ તે પૃથ્વીને બહુ માન આપે? કહ્યું છે કે જે પૃથ્વી સેંકડે રાજાઓના ભાગ વિના એક ક્ષણ પણ રહી નથી, તેવી પૃથ્વીને લાભ થવાથી રાજાએને તેના પર બહુમાન કેમ થતું હશે ? તે પૃથ્વીના અંશને પણ અંશ અને તેના અવયવને પણ એક અવયવ પ્રાપ્ત થવાથી તેના સ્વામીઓને વિષાદ જે એ, તેને બદલે ઉલટા તે જડ હર્ષ પામે છે એ કેટલું બધું શાચનીય છે?” અનંત કાળે કરીને આ પૃથ્વી અનંતા રાજાઓએ ભેગવી છે અને તે રાજાઓએ અનંત ધન એકઠું કર્યું છે, પરંતુ તે સર્વને ત્યાગ કરીને તેઓ માત્ર કરેલા કામની સાથેજ પરલોકમાં એકલા ચાલ્યા ગયા છે.” આ પ્રમાણે શેક કરતા રાજાને વત્સરાજે કહ્યું કે-“હે રાજન ! તમારૂ ઈચ્છિત કાર્ય સિદ્ધ થયું છે છતાં તમે શા માટે પશ્ચાત્તાપ કરો છે?” રાજા બોલે-“શું કહું ? જે બુદ્ધિ પાછળથી ઉત્પન્ન થાય છે તે જે પહેલી થતી હોય તે પોતાના કાર્યનો વિનાશ ન થાય અને દુર્જન લેકે હાંસી પણ ન કરે. પરમાર વંશના અલંકારરૂપ તે કુમારને મારવાથી હવે હું ચિતામાં બળીને મારા જીવતરને નાશ કવા ઈચ્છું છું.” તે સાંભળી વત્સરાજ બે-“હે રાજન! તમે વિષાદ ન કરો. કુમાર હજુ જીવતે છે.” રાજાએ કહ્યું-“તે તેને જલદી અહીં લાવ. વિલંબ ન કર.” આ હુકમ થવાથી તરતજ વત્સરાજ પોતાને ઘેર જઈ કુમારને લઈ આવ્યો. રૂપની લક્ષ્મીવડે જાણે Page #29 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ભોજપ્રબંધ ભાષાંતર, સાક્ષાત કામદેવ હાય તેવા કુમારને જોઈ મુંજરાજાએ તેને આદરપૂર્વક આલિંગન કર્યું, અને તે જ વખતે વાજિંત્રના નાદપૂર્વક અનેક રાજાઓને એકઠા કરી નગરીમાં દરેક ઘેર તેણે બંધાવી મોટા ઉત્સવથી ભેજકુમારને યુવરાજ પદ આપ્યું. આ સવ ભેજકુમારે મોકલેલા સુભાષિતને જ પ્રભાવ છે. કહ્યું છે કે-“સમયેચિત કહેવાયેલું સુભાષિત ખેદ પામેલાના ખેદનો નાશ કરે છે. તાપ પામેલાને શીતળ કરે છે, મુંઝાયેલાને બોધ આપે છે અને વ્યાકુળ થયેલા ચિત્તને સ્થિર કરે છે.” એકદા કર્ણાટકના રાજા કે જે પ્રથમ સાત વાર સંગ્રામમાંથી ભાગી ગયો હતો. તેને ફરી આઠમી વાર આવતો જાણી “કવિ ભાલસ્થળને ભયંકર કરતો શ્રીમુંજરાજભેજ યુવરાજને રાજ્ય સોંપી ચતુરંગ સૈન્યને સાથે લઈ તેના તરફ ચાલ્યો. આગમાં ઘણાં અપશુકનો થયાંતોષણ તે પાછો વળ્યો નહીં. ‘ભાવભાવને અન્યથા કરવા કેઈ સમર્થ નથી.” કહ્યું છે કે-“નાળિયેરની અંદર જળ થાય છે તેની જેમ જે થવાનું હોય છે તે થાય જ છે અને હાથીએ ખાધેલા કેકાનાફળમાંથી રસ ચુસાઈ જાય છે તેની જેમ જે જવાનું હોય છે તે જાય જ છે.” “કદાચ મેરૂ પર્વત પણ ચલાયમાન થાય, અગ્નિ પણ શીતળતાને પામે, સૂર્ય પણ પશ્ચિમ દિશામાં ઉગે અને કદાચ પર્વતના શિખર પર (શીલા ઉપર) કમળ પણ થશે. તે પણ જારી કર્મની રેખા કદાપિ ચળાયમાન થતી નથી–અન્યથા થતી નથી. ” “ ઇંદ્ર પરસ્ત્રીનું હરણ કરવામાં પાપ છે એમ નહેાતા જાણવા, છતાં કેમ કર્યું ? વનમાં સુવર્ણન મૃગ સંભવ નથી એમ શું રામના જાણવામાં નહોતું, છતાં તે લેવા કેમ દોડ્યા ? તથા યુધિષ્ઠિર પાસાની ફીડા મહા અનર્થકારી છે એમ નહોતા જાણતા. છતાં કેમ કીડા કરી અને અનર્થ પ્રાપ્ત કર્યો ? આ સર્વનું કારણ એ છે કે વિપત્તિ નજીક આવવાથી જેમનું મન મૂઠ થઈ ગયું હોય છે તેની બુદ્ધિ પણ પ્રાયે નષ્ટ થાય છે.” - મુંજરાજ પણ ભાવીની પ્રબળતાને લીધે પાછો નહીં વળતાં અનુક્રમે કર્ણાટક દરની નજીક જઈ પહોંચ્યો. કર્ણાટકને સ્વામી તૈલપદેવ પણ સન્મુખ આવ્યું. અને સન્ય વચ્ચે તુમુલ યુદ્ધ પ્રવત્યું. તેમાં હાથીની સામે હાથી, રથની સામે રથ, અશ્વારની સામે અધાઅને પાયદળની સામે પાયદળ-એ પ્રમાણે યુદ્ધ થવા માંડ્યું. તેમાં ક્ષણવારમાં જ મુંજરાજા પરાજય પામ્યો, એટલે તૈલપદેવે તેને બાંધી લઈને કરાગ્રહમાં નાંખે. કેટલાક દિવસ પછી કારાગૃહમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધિકાર, ( ૩ ) રહેલા ગુજરાજને તૈલદેવની ડેન મૃણાલવતી સાથે સંગમ થયા. કામને વશ થયેલા પુરૂષ કા -અકાય કાંઇપણ જોતા કે ગણતા નથી. ” કહ્યું છે કે“ હૃદયરૂપી ભૃણની ઝુપડીમાં કામાગ્નિ સળગે છે ત્યારે પડિત છતાં પણ કયા પુરૂષ ચિત કે અનુચિતને જાણે છે ?સ્વગમાં કમળ જેવા નેત્રોવાળી દેવાંગનાએ નહેાતી કે જેથી ઇંદ્ર અહલ્યા નામની તાપસીનું સેવન કરવા ગયા ? ” " "" એકદા મુંજરાજ દણમાં પેાતાનુ મુખ જોતા હતા તે વખતે મૃણાલવતી ગુસ રીતે તેની પાછળ આવી, તે વખતે તેણીએ દ ણમાં પાતાની ઉતરતી યુવાવસ્થા તથા શરીરમાંથી માછા થતા લાવણ્યને જોઇ ખેદ પામી વિચાર કર્યો કે “ અહા ! યુવાવસ્થા કેવી અસ્થિર અને ચપળ છે ! કહ્યું છે કે- દાંતા હતા કે નહેતા તેની કથા પણ નષ્ટ થઇ, અસ્તકના કેશના સમૂહ પીવડે વ્યાપ્ત થયા, નેત્રા અંધકારનું સ્થાન થયાં, કણ્ પુટ પેાતાના વિષય ગ્રહણ કરવામાં (સાંભળવામાં) અશક્ત અન્યા તથા આખુ શરીર વિકસ્વર વળીઆના વલય રૂપી શેરીઓવડે વ્યાપ્ત થયું, તાપણ આ ચિત્ત જાણે હજી યુવાની હેય તેમ હમેશા ચાતરફ ઢાડ્યા કરે છે. ” આમ છતાં પણ જીવ ધ માં બુદ્ધિને ધારણ કરતા નથી. કહ્યું છે કે-“ સપત્તિએ જળના તર’ગ જેવી ચળ છે, યુવાવસ્થા ત્રણ ચાર દિવસજ રહેવાની છે, અને આયુષ્ય શદ્રુ ઋતુના વાદળાની જેમ અલ્પકાળ રહેનારૂ છે. તા ધનનું શું કામ છે ? માત્ર અનિધ–ઉત્તમ એવા ધનુજ આચરણ કરો. ” આ પ્રમાણે તે વિચાર કરતી હતી, તેટલામાં મુંજરાજ તેની સન્મુખ થઇ તેના અભિપ્રાય જાણીને ખેલ્યા કે હે ભ્રુણાલવતી ! યાવન ગયું એમ ધારી તું ખેદ ન કર, કારણ કે સાકરના સા કકડા થઇ જાય ( કરીએ ) તા પણ તેની મીઠારા જતી નથી.” આ પ્રમાણે કહી તેણે તેને આનંદિત કરી. એકદા મુજના પ્રધાના ઉજ્જયિનીથી તેના કારાગૃહ સુધી સુરગ ખોદાવી રથ અને અશ્વો તૈયાર રાખી મુજને ત્યાંથી લઈ જવા આવ્યા. તે વખતે મૃણાલવતીના પ્રેબને વશ થયેલા મુંજે તેમને કહ્યું કે - એક ક્ષણવાર રાહ જુએ. હું.. સામગ્રી તૈયાર કરી હમણાંજ આવુ છુ.” એઞ કહી મૃણાલવતીને પેાતાની સાથે લઇ જવા માટે પોતાના ગમનની વાર્તા કહી. તે સાંભળી તેણીએ વિચાર કર્યો કેઆ મુજ અહીં તો મારી સાથે પ્રીતિવાળા છે; પરંતુ ત્યાં ગયા પછી Page #31 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ભેજપ્રબંધ ભાષાંતર. સ્વરૂપવાળી પાંચસે રણુઓની ક્રીડામાં પડશે તેથી મને અર્ધવૃદ્ધાને તૃણુ સમાન પણ ગણશે નહીં.” એમ વિચારી પોતાના આભરણની પેટી લેવા જવાનું મિષ કરી પોતાના ભાઈ તલપદેવની પાસે જઈ સુરંગના પ્રગથી મુંજ જતો રહે છે એમ તેને કહી દીધું. તે સાંભળી તે રાજાએ મુંજને પકડી અત્યંત માર માર્યો અને દ્રઢ રીતે કેદ કરી સાત દિવસ સુધી સર્વથા આહાર ન આવે. ત્યારપછી તેની વિશેષ ફજેતી કરવા માટે ઘર ઘર પ્રત્યે તેની પાસે ભિક્ષા મંગાવી. તે વખતે મુંજ સ્ત્રી ચરિત્ર વિષે ચિંતવવા લાગે કે- સ્ત્રીના ચિત્તમાં સે, મનમાં સાઠ અને હૃદયમાં બત્રી પુરૂષ હોય છે. એવી સ્ત્રીને જે અમે વિશ્વાસ કર્યો તેથી અમે ખરેખર મૂર્ખ છીએ. તે સ્ત્રીચરિત્રના પારને હું પામ્યું નથી, કે જે સ્ત્રીદિવસે દોરડીખીને પણ બીહે છે અને રાત્રિએ સપની ફણાને મરડે છે. દેવાલયના પગથી પર ચડતી ખરી પડે છે અને મેટા પર્વતને ઓળંગે છે. ઉંદરને જેઈ ધસી પડે છે અને વિકરાળ સિંહને કાને ઝાલે છે. સૂકી નદીમાં ડુબી જાય છે અને સમુદ્રને લીલાવડે તરી જાય છે. મુંજરાજા કહે છે કે-એવી સ્ત્રીને કેઈ પણ વિશ્વાસ કરશે નહીં.” પછી મુંજરાજા આ પ્રમાણે અનિત્ય ભાવના ભાવવા લાગ્યો કે- હે જીવ! ઝોળી તુટીને તું બાલ્યાવસ્થામાં જ કેમ મરી ગયો નહીં ? અથવા રાખના ઢગલારૂપ કેમ થઈ ન ગયો ? કે જેથી માંકડાની જેમ તને ઘેર ઘેર ભિક્ષાને માટે ભમાડવામાં આવે છે એકદા ઘણા કુળથી ગર્વ કરતી એક ભરવાડણની તે હાસી કરવા લાગે અને તેની પાસે છાશની ભિક્ષા માગતાં તેણીએ ગર્વથી ઉત્તર આપે, તેથી તેણીને મુંજરાજે કહ્યું કે “હે ભેળી મુગ્ધા ! તું ગર્વ ન કર. વિપત્તિનું સ્વરૂપ છે. મુંજને (મારે) ચંદસો છ હસ્તી હતા તે પણ ગયા. અને અત્યારે આ સ્થિતિ છે. વળી દ્રવ્યના મદથી અંધ થયેલી હે મુગ્ધા ! આપત્તિ પામેલા મનુષ્યને જોઈને તું કેમ હસે છે ? લક્ષ્મી કેઈ સ્થાનકે સદા સ્થિર રહેતી જ નથી, પણ તેમાં આશ્ચર્ય શું છે ? જળયંત્રમાં રહેલી ઘડીઓમાં જે ઘડીએ ભરેલી હોય છે તે ખાલી થાય છે અને ખાલી થયેલી હોય છે તે ફરીથી ભરાય છે, તે શું તું જોતી નથી ? ” એકદા ભિક્ષા માગતાં કેઈ યુવતી તેને આપવા માટે ઘીના બિંદુથી નીતરતો અર્ધો રોટલે લાવી, તે જોઈ મુંજરાજ બે -“હ મંડક ! હું આ સ્ત્રીથી ખંડિત કરા એમ ધારીને તું રૂદન ન કરે. કારણકે Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધિકાર. (૧૫) શમ, રાવણુ અને મુંજ વિગેરે કયા ક્યા પુરૂષ સ્ત્રીથી ખંડિત થયા નથી ? સર્વ ખંડિત થયા છે.” એજ પ્રમાણે દહીં વલોવવામાં, ધાન્ય પીસવામાં અને સુતર કાંતવામાં વ્યાકુળ થયેલી સ્ત્રીઓને તેઓ ભિક્ષા આપવા આવી તે વખતે મુંજે જુદું જુદું કહ્યું છે. પ્રથમ દહીં વલેવનારીને માટે કહ્યું કે-“સાર વંશમાં ઉત્પન્ન થયેલ પુરૂષ પણ સ્ત્રીની પ્રેરણાથી અકૃત્ય કરે છે. જુઓ! સારાવંશથી ઉત્પન્ન થયેલ મંથાનક (ર) શું સ્નેહવાળા (ઘીવાળા) દહીંનું મંથન નથી કરતે ?” ધાન્યદળનારીને માટે કહ્યું કે જેના હાથ હાથે) ગ્રહણ કર્યો છે એ પતિ ઘર (ઘંટી) ની જેમ સ્ત્રીઓએ ભમાડવાથી ભમે છે અને પિતા, માતા, વિગેરેના સ્નેહને ક્ષણવારમાં દળી નાંખે છે. સુતર કાંતનારીને માટે કહ્યું કે-“હે રેટીયા ! આ સ્ત્રી તને ભમાવે છે એમ ધારીને તું રે મા. આ સ્ત્રીઓ માત્ર ભૂકરિરૂપી ધનુષને ઉંચું કરીને પણ કેને કેને ભાડતી નથી? સર્વને ભાડે છે. તે હાથવડે બચેલાની તે વાતજ શી કરવી ?” લાકડાને ફાડનારા સુતારને જોઇ તે બે કે “સુતાર તો કરવતવડે કાષ્ટને કાપી નાખે છે. તેને ટળવળાવતો નથી પરંતુ સ્ત્રીએ દષ્ટિવડે વિંધેલા તે જીવે ત્યાં સુધી ટળવવ્યાજ કરે છે.” પછી લુહારની કેડને જોઈને મુંજ બે કે-“વૃક્ષે અગ્નિથી બન્યા છતાં પણ કદાચ નવપલ્લવિત થાય છે અને કાયા છતાં પણ કદાચ વધે છે, પરંતુ સ્ત્રીરૂપી અગ્નિથી બળેલા લાખો પુરૂષ રાખની જેમ ઉડી જ ગયા છે. વળી તે ચિત્ત ! હજુ આગ છેટે છે ત્યાં સધીમાં સમાજ જા. આગ લાગ્યા પછી માર્ગ મળશે નહીં, પછી તે બળી મરવું જ પડશે.” આ પ્રમાણે મુંજરાજને ચિરકાળ સુધી રાજાએ ભિક્ષા મંગાવી. ત્યારપછી એકદા પ્રધાનેએ રાજાને વિનંતિ કરી કે “આ મુંજરાજને હવે પહેરામણી આપીને મૂકી દે યોગ્ય છે અથવા તેને જીવથી મારી નાંખે વૈગ્ય છે, પરંતુ આ પ્રમાણે ભિક્ષા મંગાવવી યોગ્ય નથી.” તે સાંભળી રાજાએ તેને વધ કરવાની આજ્ઞા આપી, તેથી વધ્યભૂમિ તરફ લઇ જવાતે મુંજરાજ સ્વર્ગ ગયેલા પોતાના મંત્રીને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે“હે મંત્રી ! હુથી ગયા, ઘોડા ગયા, રથ ગયા, પાયદળ ગયું, હવે હું એકલો રહ્યો છું, તે તારી પાસે આવું છું, માટે મારે માગ કરજે. હવે કાંઈ ભીડ થવાની નથી.” પછી વધ કરવાને સમયે તેને ઇષ્ટદેવનું સ્મરણ કરવાનું કહ્યું. તે વખતે એક પંડિત બા કે મુંજ જતાં લક્ષ્મી તે ગાવિંદ (કૃષ્ણ)ની Page #33 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ભાજપ્રશ્ન ધ ભાષાંતર. પાસે જશે અને વીરલક્ષ્મી પરાક્રમ) વીરપુરૂષના ઘરમાં જશે, પરં તુ યશના પુજરૂષ મુંજ જવાથી એક સરસ્વતી નિરાધાર ધરશે; તેનુ કોઇ પણ સ્થાન નથી.” પછી તેને શૂળીએ ચડાવવામાં આવ્યા. ત્યારઆદ તેલદેવ રાજાએ અતિ ક્રોધથી મુજના મસ્તક ઉપર કાગડા વિગેરેને ડાલી ખાવા માટે દહીંના લેધ કરાવ્યા. આવુ તેનુ કર્તવ્ય જોને કેટલાક પડતા મેલ્યા કે રાવણના કાળમાં એકસે ને આ બુદ્ધિએ હતી, પરંતુ જ્યારે લકા ભાંગવાના સમય આવ્યા ત્યારે એક પણ બુદ્ધિ કામ લાગી નહીં. જે રાવણને ઘર વાયુદેવ વાસીદું કાઢતા હતા૧, ઋતુઓ પુષ્પોના સમૂહુ આપતી હતીર, યમરાજ યાતાના પાડાવડે જળ વહન કરતા હતા૩, બ્રહ્મા પુરહિતનું કામ કરતા હતા૪, સર્વ ગ્રહેા રાય્યાનું પાલન કરતા હતા ધ, અગ્નિ ધાબીનું કામ કરતા હતા ૬, ચામુંડાદેવી તલારક્ષનુ કામ કરતી હતી ૭. ગણતિ કેદખાનાનું રક્ષણ કરતા હતા ૮, સર્પની ફણાના ણિ દીવાનું કામ કરતા હતા ૯, સૂર્ય સાઇનુ કામ કરતા હતા ૧૦, ઉપરાંત શક્રજિત નામના પુત્ર હતા ૧૧, લકા જેવી નગરી હતી ૧૨, સમુદ્ર ખારૂપે હતા ૧૩, રાક્ષસોના પિરવાર હતા, ૧૪, ત્રિકટાચા નામે પત હતા ૧૫ દેવા દાસણું કરતા હતા ૧૬, ભાઈ કુંભકર્ણ શત્રુઓને જીતનાર હતા ૧૭, મેઘ પાણી છાંટતા હતા ૧૮, અને વિધાતા જેના ઘરમાં પસવાનું કામ કરતી હતી ૧૯, આવે રાવણ પણ દુષ્ટ ગતિને પામ્યા છે !” શ્રી રત્નમદિર ણએ રચેલા આ ભાજપ્રબંધ નામના ગ્રંથમાં પડતાને આનંદ રાધનાર આ પહેલા અધિકાર સપૂર્ણ થયા. આ રીતે પ્રશ્નધરાજ નામના આ ગ્રંથમાં ભાજના જન્મ અને મુંજનું સ્વગમન એ વૃત્તાંતને જણાવનાર પહેલા અધિકાર સમાપ્ત થયા. Page #34 -------------------------------------------------------------------------- ________________ અધિકાર રેજે. (૧૭) અધિકાર ૨ જે. મુંજરાજા સ્વર્ગ ગયા પછી સર્વ પ્રધાનોએ મળીને ભેજને રાજ્યાભિષેક કર્યો. ત્યારપછી શત્રુની સ્ત્રીઓના નેત્રજળના સમૂહથી જેને કપાગ્નિ શાંત થયો હતો, અને જેને ચંદ્રની જે ઉજવી યશ પ્રસરી રહ્યો હતો એ ભેજરાજા પૃથ્વીનું શાસન કરવા લાગ્યો. તે ભેજરાજાએ પ્રજરૂપી વાડીઓને પ્રસરતી નીતિરૂપી નીકના જીવડે એવી સિંચન કરી કે જેથી તે વાડીઓ નવા નવા લક્ષ્મીરૂપી પવડે ભૂષિત થઈ અને દિશાઓની કુક્ષિને પૂર્ણ કરનાર ઉત્તમ સુગંધના સમૂહવાળા તેના કીર્તિરૂપી પુષ્પ તરફથી આપવા લાગી. તે ભેજરાજા પૃથ્વી પર રાજ્ય કરતા હતા ત્યારે નિદ્રાનો ત્યાગ કરી અર્ધ માગે ગયેલી નર્તકીઓના વસૂના છેડાને વાયુ પણ હરણ કરી શકતા નહીં, તે તેના આભૂષણ લેવાને તો હાથ લાંબો કરી શકે ? તે ભોજરાજ રાજ્ય કરતો હતો ત્યારે ત્યાંના લેકે અનગળ લક્ષ્મીવાળા હોવાથી ઉજ્જયિની નગરીમાં આવેલી સર્વ કે વસ્તુ ખપી જતી હતી, પણ ગામની બહાર પાછી જતી નહતી. દેશ પરદેશમાં તે નગરીની પ્રખ્યાતિ ઘણી પ્રસરી હતી, તે પ્રસિદ્ધિને અન્યથા કરવાના ઈરાદાથી એકદા કે પરદેશી વેપારી રેતીની ઘણું પિઠ ભરીને ત્યાં વેચવા માટે આવ્યા અને ઉજ્જયિનીના ચોરાશી ટામાં ફરવા લાગે. સર્વ માણસે તે જોઈ જોઇને ચાલ્યા જવા લાગ્યા, પરંતુ એક પાઈની પણ રેતી કેઇએ લીધી નહીં. પછી તે વેપારી ગણિકાઓના ચટામાં ચાલતા ચાલતા પિતાના ચાકરેને કહેવા લાગે કે આ નગરીના લેકેની જેમ કોઈ તે એમને એમજ પ્રસિદ્ધિને પામે છે, બોલવામાં માણસનું મોઢું કેણ બાંધી રાખે છે ? કેમકે જે જન્મથી જ કાન રહિત છે એવા સર્પોને પણ લેકે કુંડળી (કુંડળવાળા) કહે છે. કંકણના વાયુની જેમ ઉજ્યનીની આ પ્રસિદ્ધિ કેવળ બેટીજ છે કે આ નગરીમાં આવેલી સર્વ વસ્તુ ખપી જાય છે, બહાર નીકળતી નથી. આવી નગરીઓ તે દુનિયામાં ઘણી છે, છતાં આ વખણાય ૧ કુંડાળું વળીને પડી રહેનારા એવો અર્થ પણ થાય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) ભાજપ્રબંધ ભાષાંતર. છે. જુઓ ! દુધ અને જળને જીરુ પાડવાના વિવેક તેા મત્સ્યાને પણ હોય છે. છતાં તે વિવેક રાજ સનેાજ પ્રસિદ્ધ છે, માટે યા ા પુણ્યથીજ પ્રાપ્ત થાય છે આ વાત ખરી છે. ’ હું ,, આ પ્રમાણેની તેની વાત પેાતાના સાતમા માળના ગેાખમાં એડેલી ધારા નામની ગણિકાએ સાંભળી, તેથી પાતાની નગરીનુ પાણી ઉતરી જવાના ભયથી તે નીચે ઉતરીને ખેલી કે વેપારી ! એવી કઇ ચીજ છે કે જે આ નગરીમાં વેચાતી નથી ? ” તે ખેલ્યા કે—“ આ રેતી છે. ” ત્યારે તે મેાલી કે—“ તું તેને કેવી રીતે વેચે છે ? ’' તેણે કહ્યું— અવળે માપે આ વસ્તુ આપું છું, અને તેના બદલાની ચીજ સવળે માપે લઉં છું. ” તે એલી કે ં બદલામાં કઇ વસ્તુ તું લઈશ ? ’” તે ઓલ્યા કે—“ તેલ લઇશ. ’’ તે સાંભળી વેશ્યાએ તેનું વચન અંગીકાર કર્યું. પછી એક પુરૂષ પ્રમાણ અરિસા લાવી તેના પાછલા ભાગથી ધૂળ ભરી લીધી અને ચત્તા અરિસાવડે તેને તેલ આપ્યું. આ રીતે રેતી વેચવા આવેલા રોને છેતરીને તે વેશ્યાએ નગરીનું પાણી રાખ્યું. પેલા વેપારી થોડુંક તેલ લઈ પોતાને સ્થાને ગયા. પછી તે ગણિકાએ નગરીની અહાર તે રેતીને પર્વત જેવડા ઢગલા કરાવ્યેા. તેવામાં અધક્રી ડાએ નીકળેલા ભાજરાજાએ તે ઢગલા જોઈ પ્રધાનને પૂછ્યુ કે—— >> 'મૃ * આ ઢગલા કોણે કરાવ્યા છે ? ” તેઓ મેલ્યા કે—“હું પૃથ્વીપતિ! ધારા નામની ગણિકાએ આ ઢગલા કરાવ્યા છે. ” તે સાંભળી રાજાએ તેને ખેલાવીને પૂછ્યું કે આ ઢગલા અહીં કેમ કર્યાં છે ? ” ત્યારે તેણીએ સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી પ્રસન્ન થઇ રાજાએ તેને વરદાન આપ્યું ત્યારે તે ખેલી કે—“ હે રાજન ! જો તમે પ્રસન્ન થઇ મને વરદાન આપે। । તા આ ઢગલા ઉપરજ મારા નામની નગરી વસાવા. ” તે સાંભળી રાજાએ ઘેાડા દિવસમાંજ ત્યાં મેાટા કિલ્લા, મહેલા, દરવાજા અને ધ્રુવળહેાથી શાભતી ધારા નામની નગરી વસાવી. "" વિવિધ પ્રકારના મહેલારૂપી વિમાના, પુરૂષારૂપી દેવા અને સીઆરૂષી દેવીઆવડે અનેહર તે ધારાનગરી પૃથ્વીપર દેવનગરીની જેવી શાભતી હતી. તે આખી નગરીમાં મુખ્યત્વે એજ સીઆ વસતી હતી, મુખને વિષે સરસ્વતીદેવી અને ઘરને વિષે લક્ષ્મીદેવી. વળી તે નગરીમાં છત્રીને વિષેજ દંડ હતા, મસ્તકના કેશને વિ Page #36 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ર જે. (૧૯) પેજ બંધ હતે, સગડીને વિષેજ મારીનું શ્રવણ હતું, હારને વિષેજ છિદ્ર જોવામાં આવતું હતું અને વિવાહને વિષેજ કરપીડિન-હાથ પકડવાનું હતું. પરંતુ પ્રજાઓમાં દંડ વિગેરે કાંઈપણ નહેતું. તે ધારાનગરીમાં પૂર્વ દિશાને દરવાજે કેઈને જન્મ કે મરણ થયું હોય તે પશ્ચિમ દરવાજે રહેતા સ્વજનની પણ છઠું દિવસે શુદ્ધિ થતી હતી એટલે તેને છ દિવસે ખબર પડતી હતી, એટલો તે નગરીને વિસ્તાર હતો. તે નગરીમાં એટલી બધી વસ્તી હતી કે હંમેશાં ઢીંબ જાતિના શાકના સાઠ ગાડાંઓ વેચાવા આવતા હતા, છતાં પણ કેટલાકને તે શાક મળતું હતું અને કેટલાકને તે મળતું પણ નહતું. બીજા શાક તે એટલાં વેચાવા આવતા હતા કે તેની તો સંખ્યા પણ કહી શકાય તેમ નહોતું. અનકમે જ્યાં સુધી ધારા નામ સંભળાતું હતું ત્યાંસુધી આખા જગતમાં તે પ્રસિદ્ધ થયું. આથી એમ સમજવું કે જે કેઈનું પણ નામ હજુ સુધી બાળ ગોપાળ પર્વત સંભળાતું હોય ( પ્રાત:કાળે લેવાતું હોય) તે મરી ગયે હેય પણ જીવતેજ છે. ધનિક અને પંડિતોના આધારરૂપ તે ધારાનગરીમાં જે પંડિત હોય તેજ રહી શકતા હતા, તે સિવાય બીજો કોઈ રહેતું હોય તો તેને રાજાના હુકમથી કાઢી મૂકવામાં આવતો હતો. એકદા છત્રીસ લાખ ગામવાળા કાન્યકુજ દેશમાંથી કે એક દરિદ્ર વિદ્વાન ભેજરાજાને મળવા માટે આવીને નગરીની બહાર કબ સહિત વાડીમાં ઉતર્યો. તેવામાં વરરૂચ પંડિત સાવરમાં સ્નાન કરી તેમની પાસે આવ્યા; અને તેણે પૂછયું કે “તમે કેણ છે ? અહીં કેમ આવ્યા છે ? ” વૃદ્ધ જવાબ આપે કે અમે વિદ્વાને છીએ, અને ભેજરાજાને મળવા આવ્યા છીએ. તમે અમારો એક બ્લેક લઈ જઈને ભેજરાજાને આપો. તમે અમારા બંધુ છે. વળી સત્પરૂપો પરોપકારી જ હોય છે. કહ્યું છે કે—કના હુકમથી સૂર્ય અંધકારને નાશ કરે છે ? માર્ગમાં માણસોને છાયા કરવા માટે કેણે વૃક્ષની પાસે હાથ જોડ્યા છે ? વૃષ્ટિને માટે કેણ મેઘની પ્રાર્થના કરે છે ? સર્વ સાધુજનો સ્વભાવથી જ પરહિત કરવામાં કટિબદ્ધ હોય છે. ) પંડિતે કહ્યું–બહુ સારું. રાજાને હું જણાવી શકું એ એક લેક મને કહે.” તે સાંભળી વૃદ્ધ વિચાર્યું કે –“હમણાં તે કાંઈક એવું ગ્રામ્ય જેવું જણાતું નવીન કાવ્ય કરીને કહું નહી તો પાંચસો Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ભોજપ્રબંધ ભાષાંતર. પંડિતની પાસે પ્રવેશને પણ હું પામીશ નહીં. કહ્યું છે કે–સ્થાન, પ્રાગ્વાટ ને પંડિતો તત્કાળ પિતાના પક્ષને જ હણે છે; અને કાગડા, કાયસ્થ ને કુકડા પોતાના પક્ષનું પોષણ કરે છે.' એમ વિચારી તેણે આ પ્રમાણે લેક કો"बापो विद्वान् बापपुत्रोऽपि विद्वान्, आई विदुषी आइधूत्रापि विदुषी । काणी चेटी साऽपि विदुषी वराकी, રાવજોતદ્વિદ્ધિ વિક્રમ I ? ” બાપ વિદ્વાન છે, બાપને પુત્ર પણ વિદ્વાન છે, આઈ–માતા વિદ્વાન છે, આની વહુ-પુત્રવધુ પણ વિદ્વાન છે, કાણુ દાસી છે તે પણ બિચારી વિદ્વાન છે. હે રાજન ! આ વિદ્વાન કુટુંબ છે એમ તમે જાણે.' આ કાવ્ય લખીને તેણે પંડિતને આપ્યું. પંડિતે પણ મનમાં હસતાં હસતાં તે કાવ્ય લઈ શ્રી ભેજરાજાને આપ્યું. ભેજરાજા તે કાવ્ય વાંચી તેના ચેથા પદની રચનાનું મનહરપણું જે દદયમાં આનંદ પામ્યો. પછી રાજાએ એક સોનાને ઘડો પાણીથી ભરેલ દાસીની સાથે તેમને મોકલાવ્યું. તે ઘડામાં પુત્રની વહુએ પિતાની કઠીમાંથી પાંચ રત્નો નાખી તે ઘડે પાછો મોકલ્યો. તેને હેતુ એ હતો કે–રાજાએ જણાવ્યું કે “આ પાણીથી ભરેલા ઘડામાં જેમ બીલુક્લ જગ્યા નથી એમ મનથી ભરપુર આ ધારાનગરીમાં તમે કેમ સમાઈ શકશે ? તેના ઉત્તરમાં આ વિદ્વાનની પુત્રવધુએ જણાવ્યું કે–જેમ કંઠ સુધી જળથી ભરેલા ઘડામાં પાંચ રને સમાયા અને તેમાંથી જરા પણ જળ બહાર નીકળ્યું નહીં. તેવી જ રીતે અમે પણ પાંચ માણસે રત્નરૂપ છીએ, તેથી ભરેલા સુવર્ણકંભના જેવી વસ્તીથી ભરપૂર ધારાનગરીમાં અમારે પણ સમાસ થશે.” આવે તેનો અભિપ્રાય જાણવાથી રાજાનો સંકેત પૂર્ણ થયે, એટલે રાજાએ તે પાંચને જૂદી જૂદી સમશ્યા મોકલી. તેમાં વૃદ્ધને “પ્રસારારત એ સમશ્યા મોકલી. ૧. “વીજાઉં એ સમશ્યા માતાને મોકલી. ૨. “ હિંમત્ત નામ નriधिराजः, प्रवालशय्या शरणं शरीरम् । चकार मेना विरहातु Page #38 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૨ જે. (૨૧) પાઉ” એ ત્રણ પાદ પુત્રને મોકલ્યા. ૩. “સ િસ હિંદ સ હિં સ”િ આ એક પાદ પુત્રવધુને મોકલ્યું. ૪. તથા “રૂપરિ હું નીર, વદિ વિ77 88 ” એ સમશ્યા દાસીને મેકલી. પ. આ પાંચે સમશ્યા તેઓએ તત્કાળ પૂર્ણ કરી રાજાને મોકલાવી. તેમાં વૃદ્ધ આ પ્રમાણે સમસ્યા પૂરી– दानं वित्तादृतं वाचः, कीर्तिधर्मों तथाऽऽयुषः । परोपकरणं काया-दसारात्सारमुद्धरेत् ॥ १॥ અસાર એવા ધનમાંથી દાનરૂપી સાર ગ્રહણ કરે, અસાર વાણીમાંથી સારભૂત સત્ય ગ્રહણ કરવું, અસાર આયુષ્યમાંથી સારભૂત કીર્તિ અને ધર્મ ગ્રહણ કરવા અને અસારે શરીરમાંથી સારભૂત પરોપકાર ગ્રહણ કરો.” માતાએ આ પ્રમાણે સમશ્યા પૂરી– जहीइं रावण जाइयो, दहमुह इक्क सरीर । जणणि वियंभिय चिंतवइ, कवण पीयाg क्षीर ? ॥२॥ જ્યારે દશ મુખવાળે અને એક શરીરવાળે રાવણ જો ત્યારે તેની માતાએ વ્યાકુળતાથી વિચાર્યું કે આ દેશમાંથી કયા મુખને હું દૂધ પાઉ–ધવરાવું?” પુત્રે આ પ્રમાણે સમશ્યા પૂરી–આમાં પિલું એક પદ નવું ઉમેર્યું અને ત્રીજું પદ તે ચોથું કર્યું.) तव प्रतापज्वलनाजगाल, हिमालयो नाम नगाधिराजः । चकार मेना विरहातुराङ्गी, प्रवालशय्याशरणं शरीरम् ॥३॥ જ્યારે તમારા પ્રતાપરૂપી અગ્નિથી હિમાલય નામને ગિરિરાજ ગળી (ઓગળી ગયો ત્યારે પતિના વિરહથી આતુર શરીરવાળી તેની મેના નામની સ્ત્રીએ પોતાનું શરીર પ્રવાળની શયાને શરણે કર્યું.' પુત્રવધુએ આ પ્રમાણે સમશ્યા પૂરી – या लोभाद्या परद्रोहा-धो दानाद्यः परार्थतः । मैत्री लक्ष्मीय॑यः क्लेशः, सा किं सा किं स किं स किम् ? ॥४॥ “લેભથી જે મિત્રાઇ થાય તે શું મિત્રાઈ કહેવાય? પરનો દ્રોહ Page #39 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ભોજપ્રબંધ ભાષાંતર કરવાથી જે લક્ષ્મી પ્રાપ્ત થાય તે શું લક્ષ્મી કહેવાય? દાન દેવાથી ધનને જે વ્યય થાય તે શું વ્યય કહેવાય ? અને પોષકારથી જે કલેશ થાય તે શું કલેશ કહેવાય ?” દાસીએ આ પ્રમાણે સમશ્યા પૂરી–(બે પદ માટે બે જુદા જુદા દુહા બનાવીને મોકલ્યા.) राजा मग्गइ प्रेमरस, बालक मग्गइ क्षीर ।। खंचाखंची करंतडां, इणी परि फट्टउं चीर ।। ५ ।। काण वि विरहि करालीई, उड्डाविउ वराउ । सही अवंसुअ दिट्ट मई, कंठि विल्लुल्लइ काउ ॥ ६॥ રાજા પ્રેમરસને માગે છે અને બાળક ખીર-દૂધ માગે છે, તેમાં ખેંચાખેંચ કરતાં ચીર ફાટી ગયું. કેઈક વિરહિણુ સ્ત્રીએ મળેલા પ્રિય-રાંકડાને ઉડાવ્યો. તેની અવજ્ઞા કરી અને પછી પાછી રેવા બેઠી કે હવે કોને ગળે વળગું ? પ-૬. આ પ્રમાણે તેમની સમશ્યાપૂર્તિ જેઈને રાજા બહ ખુશી થયો. ભોજરાજાએ પ્રથમ તેમની પુત્રીને બાળિકા ધારી બેલાવી નહોતી, તેથી તે બાલિકાએ રાત્રે રાજાને પ્રતિહાર દ્વારા પિતાને મળવાનો અભિપ્રાય જણાવ્યો, ત્યારે રાજાએ તેને બોલાવી. ચંદ્રશાળા (અગાશી) માં આવેલી તેને જોઈ રાજાએ તેને કાંઈ પણ બોલવાનું કહ્યું. તે વખતે રાજાના મસ્તક પર છત્ર ધારણ કરેલું હતું, તે જોઈને તે એક શ્લોક બોલી, જેને અર્થ નીચે પ્રમાણે છે – હે મુંજરાજના કુળદીપક! અને સમગ્ર રાજાઓના મુગટ સમાન ભેજરાજા ! તમારૂં મુખ જોઈને આ ચંદ્ર લજ્જાવડે વિલ ન થાઓ, તથા પૂજ્ય સતી અરૂંધતી દુ:શીળનું ભાજન ન થાઓ એટલા માટે રાત્રિએ પણ તમારૂ છત્રવડે જે આછાદન થાય છે તે યુક્ત છે. તે સાંભળી રંજિત થયેલા રાજાએ તે કન્યાનું પાણિગ્રહણ કરી તેને ભેગવાળાં બનાવી. પછી સમશ્યાપૂર્તિથી રજિત થયેલા રાજાએ તે પાંચને પિતાની પાસે બોલાવ્યા, તેઓ આવીને રાજાને મળ્યા. હવે તેઓને રહેવા માટે ઘર જોઈએ; પરંતુ એક પણ નવું ઘર બનાવી શકાય તેટલી ખાલી જમીન ધારાનગરીમાં નહોતી, તેમજ મનુના વિવિધ પ્રકારના ઘરેવડે અત્યંત ભરેલી હેવા સાથે તેમાંનું કે ઘર પણ ખાલી નહેાતું; તેથી રાજાએ Page #40 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૨ જે. (૨૩) પ્રથમ ઘર જવા માટે પોતાના સેવકેને ધારાપુરીમાં મોકલ્યા. તેઓ નગરીમાં જોતાં એક સાળવીને મોટા વિશાલ ઘરમાં એકલો રહેતો જઈ તેને રાજા પાસે લાવીને કહ્યું કે –“હે સ્વામિન ! આ એકલેજ મોટા ઘરમાં રહે છે, તેથી તેનું ઘર ખાલી કરાવીને આમને આપીએ. ?તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે–“ જો આ મૂર્ખ હોય તે તેને કાઢ એગ્ય છે, અન્યથા નહીં. કહ્યું છે કે પોતાનું હિત ઇચ્છનારા કેઇ પણ મનુએ સાક્ષર (પંડિત)ને કપાવવા ન જોઈએ. જે કદાચ તેઓ વિપરીત (અવળા) થાય તે તે કેવળ રાક્ષસે જ થઈ જાય છે" એમ વિચારી રાજાએ તેને પૂછયું કે–“હે વિંદ (સાળવી) ! કહે, તું કાંઈ જાણે છે?” કુર્વિદ પ્રણામ કરી બોલ્યો કે– काव्यं करोमि न हि चारुतरं करोमि, यत्नात्करोमि न च सिध्यति किं करोमि । भूपालमौलिमणिचुम्बित पादपीठ ! , श्रीसाहसाङ्क ! कथयामि च यामि यामि ॥ १ ॥ “હું કાવ્ય કરું છું પણ ઘણું સારું કરી શકતો નથી, કદાચ યત્નથી સારું કરવા જાઉં છું, પણ બરાબર સિદ્ધ થતું નથી. શું કરૂં ? રાજાઓના મુગટના મણિઆવડે જેનું પાપીઠ ચુંબિત થાય છે એવા હે શ્રીસાહસક (વિક્રમ) રાજા ! હું કહું છું કે હું જાઉં જાઉં ? તે કુવિંદ રાજાને તુંકાર શબ્દથી કહેતો હતો તે જોઈ રાજાએ તેને કહ્યું કે – હે કવિંદ ! તારી કવિતાની શબ્દ રચના મનહર છે, અર્થ પણ સાર–મધુર છે, પરંતુ સભામાં કાવ્ય બોલવું તે વિચારીને બેલવું જોઈએ. તે સાંભળી રાજાને અભિપ્રાય સમજી જઈ કુર્વિદ બોલ્યો કે बाल्ये सुतानां सुरतेङ्गनानां, स्तुतौ कवीनां समरे भटानाम् । त्वंकारयुक्ता हि गिरः प्रशस्ताः, कस्ते प्रभो ! मोदभरः स्मर त्वम् ॥१॥ બાલ્યાવસ્થામાં પુત્રોની, મિથુનક્રીડામાં સ્ત્રીઓની, સ્તુતિમાં ૧ સાક્ષ વિરતા નાના--સાક્ષરા એ ત્રણ અક્ષરો વિપરીત થતાં રાક્ષસા થઈ જાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ભોજપ્રબંધ ભાષાંતર. કવિઓની અને યુદ્ધમાં સુભટની તુંકારવાળી જ વાણું પ્રશસ્ત ગણાય છે. હે સ્વામિન ! આ તમારો શો મોહ ? તમે સંભારો.” તે સાંભળી બહેવિંદ ! બહુ સારૂં, બહુ સારૂં” એમ કહી રાજાએ તેને લક્ષ રૂપિયા દાન આપી કહ્યું કે જા, છત્રીશ વણે આ નગરીમાં રહે છે તેની સાથે તું પણ મજા કર, તને કે રજા આપશે નહીં. એમ કહી તેને વિદાય કર્યો. પછી રાજાના સેવકેએ એક પારાધિની સ્ત્રી તેનો પતિ પાપદ્ધિ (શિકાર) કરવા માટે વનમાં ગયેલા હોવાથી ઘરે એકલી જ હતી, તેને પકડીને રાજા પાસે આપ્યું. તે સ્ત્રી રાજાને ભેટ કરવા માટે મૃગનું માંસ લઈને આવી હતી. તે રાજાને જોઈ બોલી કે હે રાજ! તમે જયવંતા વર્તે.” રાજાએ પૂછ્યું કે–“તું કેણ છે? ” તે બોલી—“પારધિની સ્ત્રી છું.” રાજા–“આ તારા હાથમાં શું છે?” સ્ત્રી– “માંસ છે.” રાજા–“તે માંસ દુર્બળ (થોડું) કેમ છે? ” સ્ત્રી–“ હે રાજન ! જો આપને કેતુક હેાય તે હું કહું છું, કે તમારા શત્રુની સ્ત્રીઓના અશ્રુરૂપી નદીને કાંઠે રહેલી દેવાંગનાઓ ગીત ગાય છે, તે ગીત સાંભળવામાં અંધ થયેલા (લીન થયેલા) મૃગલાઓ ઘાસ ચરતા નથી, તેથી તેનું માંસ દુબળી (ઓછું ) થયેલું છે. તે સાંભળી રંજિત થયેલા રાજાએ તેને પણ લાખ રૂપિયા આપી વિદાય કરી. પછી રાજસેવકેએ એક ભરવાડણને બોલાવી. તે પણ ભેટને માટે સુવર્ણના કળામાં મધુર અને સ્નિગ્ધ દહીંનું ઘોળવું લાવી રાજાની પાસે મૂકી એક લેક બેલી. परिपक्वकापत्थसुगंधरसं, शरदिदुसमुज्वलकुन्दनिभम् । युवतिजननिभथित मथितं, पिब हे नृप ! सर्वरुजापहरम् ॥१॥ હે રાજન ! પાકેલા કઠાના સુગંધી રસવાળું, શિર ઋતુના ચંદ્ર જેવું અને કંદ પુષ્પ જેવું ઉજવળ, સ્ત્રીજનોએ મંથન કરેલ અને સર્વ રોગને હરણ કરનારું આ દહીંનું ઘેળવ્યું આપ પીઓ. તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ લાખ રૂપિયા આપી તેણુને પણ તેને ઘેર વિદાય કરી. ત્યારપછી તે વિદ્વાન કુટુંબને વસવા માટે કાંઈ પણ આવાસ નહીં મળવાથી રાજાએ પોતાના પંડિતને પૂછ્યું ત્યારે તે વિદ્વાન કુટુંબ Page #42 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૨ જે. (૫) ઉપર ઈર્ષ્યાળુ થયેલા તે પંડિતો તેમને મૃત્યુ પમાડવાની ઇચ્છાથી બોલ્યા કે –“ રાજા ! આ નગરીમાં એક વણિકનું સાત માળનું ઘરે કેવળ ખાલી છે, તે એમને નિવાસ કરવા આપો. તે સાંભળી રાજાએ તેમને તે ઘરમાં રહેવાની આજ્ઞા આપી, એટલે તે પાંચ જણ તે ઘરમાં જઇને રહ્યા. તે ઘરને માલીક ધનાઢય અને વેપારી હતા. આઠ કેટિ ધનનો સ્વામી હતા. તેણે પ્રથમ ચાર કટિ ધન ઘરના ચાર ખુણામાં ગુપ્ત રીતે નિધાનમાં નાખી (દાદી) બાકીનું ચાર કેટિ ધન વેપારમાં રાખ્યું હતું. તેની સ્ત્રી વંધ્યા હતી, એકદા તે અધિક ધન મેળવવા માટે લોભી થયો. કહ્યું છે કે પ્રાયે કરીને ધનિકને જ ધનને વિષે ઘણું તૃણું હોય છે. જુઓ બે કટિવાળું ધનુષ્ય લક્ષને માટે તૈયાર થાય છે. પછી તે શ્રેષ્ઠી ચાર કટિધન લઇને વહાણ રસ્તે ચાલો. કહ્યું છે કે –“ ધનવડે જેની બુદ્ધિ અંધ (લાભાંધ) થઈ છે એવા પુરૂષ જે દુગમ અરણ્યમાં ભમે છે, વિકટ દેશાંતરને ઓળંગે છે, ગહન સમુદ્રમાં પ્રવેશ કરે છે, ઘણું કલેશવાળી ખેતીને કરે છે, પણ સ્વામીની સેવા કરે છે અને ગજઘટાના સંઘથી દુ:ખે કરીને ગમન કરી શકાય એવા રણસંગ્રામમાં જાય છે, તે સર્વ લેભને જ વિલાસ છે.” હવે મધ્ય સમુદ્રમાં જતાં દેવગે ઉત્કટ પ્રતિકૂળ વાયુ વાવા લાગે, અને તેના સર્વ વહાણ ડૂબી ગયા. તે વખતે ડુબતાં ડબતાં તે વ્યવહાર વિચાર કરવા લાગ્યો કે—જે આ સંકટમાંથી હું મુક્ત થાઉ તો ચત્ય વિગેરે સાત ક્ષેત્રમાં ધન વાવીને ચિરકાળથી સંચિત કરેલી લક્ષ્મીનું ફળ હું ગ્રહણ કરીશ.” આ પ્રમાણે શુભ ધ્યાનથી મરીને તે વ્યંતર થયે, અને ધન ઉપરના મેહથી તે પોતાના આવાસમાં જ અધિષ્ઠાયિક થઇને રહ્યો. તેની ભાર્યા ધન રહિત હોવાથી પિતાના પિતાને ઘેર ગઈ. ત્યારપછી એ ઘરમાં જે કંઈ રહેવા આવતું તેને ભય બતાવી છળીને તે વ્યંતર મારી નાંખતે હતે. આ સર્વ વૃત્તાંત કોઈ માણસે તે વિદ્વાન કુટુંબને તે દિવસે કહ્યો, તેથી રાત્રીએ વારે પ્રમાણે એક એક જણે જાગવાનું રાખ્યું. હ્યું છે કે–“પ્રાય ૧ ધનુષને બે કોટિ એટલે બે અગ્રભાગ હોય છે, તેની ઉપર પ્રત્યંચા ચડાવવાથી તે લક્ષ્ય એટલે નિશાન માટે થાય છે. બીજો અર્થ એ કે બે કોડવાળો લાખ મેળવવા તૈયાર થાય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ભોજપ્રબંધ ભાષાંતર. કરીને દુષ્ટ દેવો કોઈ પણ છિદ્ર પામીને પુરૂષના શરીરમાં પ્રવેશ કરે છે. તે છિદ્રો આ પ્રમાણે છે:–સારી રીતે પવિત્રતા રહિત શરીર હોય, ક્ષત વિગેરેથી પરાધીન શરીર હોય, કેશ છૂટા મૂક્યા હોય, હસતો હેય, થુંકતે હોય, રોતે હેય, કામદેવને આધીન થયે હેય, બગાસું ખાતો હોય, ચાલતાં ખલિત થતો હોય, ભયબ્રાંત થયો હેય, વસ્રરહિત હોય, ક્રોધવડે યુક્ત હોય તથા ઉચ્છિષ્ટ ધાન્યને ઓળંગતા હોય એવે વખતે વ્યંતરો છળી શકે છે.” હવે રાત્રીના પહેલા પ્રહર વૃદ્ધ જાગતો હતો, તે વખતે વ્યંતરે આવીને તેને હળવા માટે કહ્યું કે –“ નો.” વૃદ્ધ બેલ્યો“સ મતિ પુમાન યઃ ટુ વિમર્તિ,” ( ગોત્ર-કુટુંબને વિષે તે એક જ પુરૂષ હોય છે કે જે કુટુંબનું ભરણ પોષણ કરે છે.) બીજે પ્રહરે પુત્ર જાગતો હતો, તેને વ્યંતરે કહ્યું—“સર્વ ટ્રેપુત્રે કહ્યું – “સુમતિમતી સંપત્રિમ ” ( સર્વને સંપત્તિ અને આ પત્તિના નિમિત્તરૂપ સુમતિ અને કુમતિ એ બે હોય છે.) ત્રીજા પ્રહરે વ્યંતરે “શ્રી કુંવ” એમ કહ્યું ત્યારે માતા જાગતી હતી તે બોલી–“ અમતિ યા તદ્ધિ મેહં વિન, ”( જ્યારે સ્ત્રી પુરૂષની જેમ સમર્થ થાય છે–વવા માંડે છે, ત્યારે તે ઘર ખરેખર વિનાશ પામે છે.) ચોથે પ્રહરે વહુ જાગતી હતી, તેને વ્યંતરે કહ્યું– વૃદ્ધો અના” વહુ બાલા–“સ વિચારયૉ મિનમઃ || ( જુવાન પુરૂષની સાથે પરિચય થવાથી સ્ત્રીઓ વૃદ્ધ પુરૂષને ત્યાગ કરે છે.) આ પ્રમાણે ઉચિત ઉત્તર આપવાથી વ્યંતર ખુશી થયે, તેથી પ્રભાતકાળે તે ચારેને એક એક નિધાન તથા તે ઘર આપી વ્યંતર ત્યાંથી જતો રહ્યો. પ્રાત:કાળે તેઓ સર્વ મરી ગયા હશે એમ ધારી તે જોવાને માટે મળવાના મિષથી સર્વ પંડિતે જોવામાં ત્યાં આવે છે, તેવામાં તે તે આવાસમાં ઘવળમંગળનાં ગીત ગવાતાં હતાં, પંચ શબ્દ વાજિત્રોના નાદ થતા હતા અને બંદિજના સમૂહ “સરસ્વતીકંઠાભરણ, વાદિક કુદ્રાલ વિગેરે બિરૂદાવીને બેલતા હતા. તે સાંભળી પિતાને મરથ પૂર્ણ ન થવાથી તેઓ શ્યામ મુખવાળા થઈ પાછા ગયા. કહ્યું છે કે –“ ચારો, દુર્જન અને શાકિની વિગે Page #44 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૨ જે. (૨૭) રેના મને વિશેષે કરીને સિદ્ધ થતા નથી, તેથી કરીને જ આ જગત ચાલે છે–સેમકશળ વતે છે. ” ત્યાર પછી તે કુટુંબ સદા સજાનું કૃપાપાત્ર થયું. ઈતિ વિદ્વાન્ કટુંબને સંબંધ સંપૂર્ણ. એકદા તે ધારાનગરીમાં કેઈ સુતાર એક માળીને ઘેર પ્રથમના લેણા પૈસા લેવા માટે આવ્યા, તે વખતે ત્યાં માળીને નહીં જેવાથી તે વિદ્વાન સુતારે તેની સ્ત્રીને પૂછ્યું કે – इक्क एकंग उच्चारि, षट पट चउदसमुअजासु । मालिणि माली किहां गयु, मग्गाण आवीयु तासु ॥१॥ તે સાંભળી તે પણ વિદુષી બોલી કેधूा ते जिहा ऊससइ, दद्धा जहिं डझंति । कुल उपरि कुल कूटीइ, माली तिहां रहति ।। १॥ તેને અર્થ સમજીને તે સુતાર તત્કાળ લુહારને ઘેર માળી પાસે ગયો, અને તેણે તેની પાસેથી લેણા પૈસા લીધા. આ પ્રમાણે તે નગરીમાં કવિતા કરી શકે એ કેઈપણ માણસ રહેતે નહોતે. ઈતિ ધારાપુરી વિદ્વત્તા સંબંધ એકદા શ્રી ભોજરાજા પિતાની નગરીનું સિંદર્ય જોઈ હર્ષ પાપે, તેથી તેણે પોતાની સભામાં અહંકારથી આ પ્રમાણે પુરીનું વર્ણન કર્યું “વિમાનની જેવા મોટા શ્રેષ્ઠ મહેલવાળી, વિદ્યા અને લક્ષ્મીથી યુક્ત એવા લેકેને ધારણ કરનારી તથા અન્ય નગરીઓના શત્રુરાજાઓને નહીં પામવા લાયક આ ધારાનગરી કેને હર્ષ નથી આપતી ?” આ વખતે સભામાં બેઠેલા ગુર્જર દેશથી આવેલા કેઈ ચારણે રાજાને અહંકાર દૂર કરવા માટે કહ્યું કે“વિચારમાં ચતુર્મુખ-બ્રહ્મા સમાન હે શ્રી ભોજરાજા! જે તમે કહ્યું તે સત્ય છે, ખરેખર ધારાનગરી જગતનાં એક આભૂષણરૂપજ છે; કારણકે સર્વ દશામાં માલવદેશ ઉત્તમ છે કે જેમાં લેકે સ્વમને વિષે પણ દુકાળનો અનુભવ કરતા નથી, સવ નગરીઓમાં ધારાનગરી શ્રેષ્ઠ છે કે જેમાં વસતા લેકેને લક્ષ્મી અને સરસ્વતી વેરનો ત્યાગ Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ ) ભાજ પ્રશ્નધ ભાષાંતર. કરી સર્વ અંગે આલિંગન કરીને રહેલી છે, તથા સવ` રાજાઓમાં ભાજરાજા શ્રેષ્ઠ છે કે જે માત્ર વચનથી જ ખુશી થઇને લાખથી એ દાન આપતા નથી. જેમ મુવ ના કચાળામાં ઉકાળેલું દૂધ અને તેમાં ચીની સાકર નાંખીએ તેમ આ પણ ત્રિવેણીનેા સંગમ થયેલા છે તે કેાના હૃદયને ખુશી ઉત્પન્ન ન કરે ? પરંતુ વિવેકનારાયણ ( વિવેકી માણસાનું સ્થાન ) એવા નામથી પ્રસિદ્ધ સિત્તેર હજાર ગામવાળા ગુર્જર દેશના આભૂષણરૂપ જે અણહિલપુર પાટણ છે તેની તુલનાને ધારાનગરી પામી શકે તેમ નથી; કારણકે સમગ્ર ગુણને જીતનારા જે પાટણને જોઇ લકા શકાવાળી થાય છે, ચંપા કપાયમાન થાય છે, કુશાનગરી દેશા વિનાની થઇ ગઇ છે, કાશીપુરીની સંપત્તિ નારા પામી છે, મિથિલાનગરી શિથિલ આદરવાળી થઈ છે, ત્રિપુરી વિપરીત લક્ષ્મીવાળી ( લક્ષ્મી રહિત ) થઈ છે, મથુરા નગરી મદ આકૃતિવાળી થઇ છે અને ધારાનગરી નિરાધાર થાય છે. વળી તે પાટણમાં એક કઢાઇની દુકાને હમેશાં પાંચસા તે વિદુર જાતના માદકે જ વેચાય છે, જોકે એક વાર તે મેદક જેણે લીધા હોય તેને ફરીથી મેદક લેવાજ પડતા નથી. એકદા તે પાટણમાં કાઇક ભીમ નામના મારવાડી પેાતાની ભાર્યાં સાથે આવ્યા. ત્યાં કોઈ ઠેકાણે ભાર્યાને બેસાડી તે ભેાજન લેવા માટે કઢાઇની દુકાને ગયેા; તેટલામાં તેની ભાર્યાં તે નગરનુ કેતુક જોવામાં ઉત્કંઠિત થવાથી આમ તેમ ફરવા લાગી. થાડીવારે તે મારવાડી ભેાજન લઈને તેને મેલાવવા આવ્યો. તે સ્થાને તેણીને નહીં જોવાથી તે તેની શેાધ માટે નગરમાં ભમવા લાગ્યા, તેની સ્રી પણ તેની શોધ કરવા ભમવા લાગી. એ રીતે .પરસ્પરની શોધ કરતાં તે બન્ને છ માસ સુધી નગરમાં ભમ્યા, પરંતુ કોઇ કોઇને હાથ લાગ્યું નહીં, ત્યારે તે સ્રીએ રાજા પાસે જઇ વિજ્ઞપ્તિ કરી કે— “ હે સામનાથ રાજા ! દુ:ખી જનાનુ પિતૃગૃહ રાળ જ છે, તેથી શરીરે શ્યામ વર્ણ વાળા, ત્રીશ વર્ષની ઉમરવાળા અને ડાબી આંખે કાણા મારા ભીમ નામના પતિ આ તમારા નગરમાં છે, તે મારાથી છૂટો પડી ગયા છે, તેને કૃપા કરીને શોધી આપે. ” તે સાંભળી દયાળુ રાજાએ તેવા પ્રકારના ખત્રીશ વરસ લગભગની વયના ડાબી આંખે કાણા, ભીમ નામના માણસાને ભેળા કર્યાં તા તેવા પાંચસા ભીમ ભેળા થયા. તેમાં જે શરીરે ગાર વર્ણ વાળા અને ઉમ્મરે પચાસ સાહ કે શીતેર વર્ષની વયવાળા અને જમણી Page #46 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૨ જો. ( ૨૯ ) આંખે કાણા ભીમ નામના માણસો જે ગામમાં હતા તેઓ તે ન હેાતા. પછી તે પાંચમામાંથી તે સ્ત્રીએ પેાતાના પતિને શોધી લીધા. તે વખતે તે પાટણ નગર નરસમુદ્રનું બિરૂદ પામ્યું. આ પ્રમાણે તે પાટણમાં ઘણા લેાકેા વસે છે. વળી હે ભેાજરાજા ! ( જે કોઈ વિજ્ઞાન:મને વિદ્યાના અતિશયથી જીતે તેના ઘરમાં હું પાતે પાણી ભરૂ’. ... એવી સ્પષ્ટ પ્રતિજ્ઞા કરનારી સરસ્વતીને ત્યાંના લેાકાએ જીતી લીધી છે, તેથી તે સરસ્વતી [ નદીરૂપે ] ત્યાં આવીને હજી સુધી જળ વહે છે; કારણ કે સજ્જનની વાણી જ પ્રમાણ છે. સજ્જનની માલેલી વાણી અન્યથા થતી નથી. સારાંશ એ છે કે તે પાટણમાં ઘણા વિદ્વાનેા વસે છે. કાશ્મીર દેશમાં સરસ્વતીના દેવળની આગળ અને પાછળ ખેતેર ખેતેર ગાઉના પ્રમાણવાળાં એ કેશરના ક્ષેત્રે છે. તેમાં પણ અમુક ઠેકાણે ઉત્તમ કેશર ઉત્પન્ન થાય છે અને બીજે ઠેકાણે કંકુ જેવું સામાન્ય થાય છે. આવુ· ઉત્તમ જાતિવ ́ત કેશર એક વેપારીએ એક રૂપિયાનું એક રૂપિયા ભારને ભાવે તમામ ખરીદી લીધુ' અને દરેક પાડાના ચારે પગ નીચે સાત સાત પાકી ઈંટેડ મૂકવાથી તે સવ ઇંટો જેટલા ભારવડે ભાગી જાય તેટલા કેશરના ભારવાળા એક સા આ પાડા ભર્યા, અને “ જે કોઇ નિક એકજ છાપનાં નાણાંવડે આ સર્વ કેશર ખરીદ કરશે તેને જ હું આપીશ, બીજાને નહીં આધુ ' એવી પ્રતિજ્ઞા કરી દિલ્લી વગેરે શહેરોમાં ભમતા ભમતા તે વેપારી પાટણમાં આળ્યા. ત્યાં દરવાજામાં પેસતાંજ તેને સામદત્ત નામના શ્રેષ્ઠી મળ્યો. તે શ્રેષ્ઠીને ઘેર હમેશાં પ્રભાતે છપ્પન કોટીના સ્વામીપણાને જણાવનારૂં ભુંગળ વાગતું હતુ. તે શ્રેષ્ઠીએ તે વેપારીને પૂછ્યું કે—“ તમારા પાડા ઉપર શી વસ્તુ ભરી છે ?” તેણે જવાબ આપ્યા કે —“ તે ચીજ તમારાથી લઈ શકાય તેમ નથી, માટે પૂછીને શું કરો ? ” તે સાંભળી મનમાં કાંઈક અહુ કાર આવવાથી શ્રેષ્ઠીએ કહ્યું કે—“ કહેાને, જોઇશ, કહેવામાં તમારૂ કાંઇ જશે નહીં. ત્યારે તે ખેલ્યા કે--“ આમાં રૂપિયાનું રૂપિયા ભાર મળે તેવું કેશર છે. ’” ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે—“ ચાલા મારે ઘેર, હું તમારૂ' થશે તેટલુ` ધન આપીને સ કેશર લઈશ. ” એમ કહી તેને પેાતાને ઘેર લઇ જઈ એક જ પહેાર છાપવાળા રૂપિયા આપી તેણે સર્વ કેશર લીધું અને પેાતાને માટે સાત માળના મહેલ નવા થત હતા, તેને માટે ચતા પલાળેલા હતા તે ચૂનામાં તે સવ કેશર ન‘ખાવી "" Page #47 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ભોજપ્રબંધ ભાષાંતર તેજ વખતે તે મહેલને ચને દેવાનું શરૂ કરાવ્યું. તે જોઈ તે વેપારી મનમાં આશ્ચર્ય પામી વિચાર કરવા લાગ્યો કે–પૃથ્વી પર ફરવાથી વિવિધ પ્રકારના આશ્ચર્યો જોવામાં આવે છે, સજન અને દુર્જન વિશેષ જાણવામાં આવે છે અને પોતાની પણ પરીક્ષા થાય છે. જે માણસ પોતાના ઘરથી નીકળી અનેક આશ્ચર્યોથી ભરેલી સમગ્ર પૃથ્વીને જોતો નથી તે મનુષ્ય હવાના દેડકા જે છે. પૃથ્વી પર સર્વ કે છે, કાંઇ પણ નથી એમ નથી. કારણ કે જે મેંઘા મૂલ્યનું કેશર દેવની પૂજામાં તથા રાજાદિકના અંગભોગ વિગેરે કાર્યમાં જ વપરાય છે, તે કેશર આણે ચૂનામાં નાખ્યું માટે કેઈએ ધનને મદ કરવો નહીં. કહ્યું છે કે–દુનિયામાં એક ધનવાનથી પણ અમુક વધારે ધનવાન બીજે હોયજ છે, એક વાદીથી પણ અધિક વાદી બીજો હોય જ છે, અને એક બળવાનથી પણ આધક બળવાન બીજે હોયજ છે; તેથી ડાહ્યા પુરૂષે અહંકારને ત્યાગ કરે.” એ પ્રમાણે વિચારતો તે વેપારી કાશમીર દેશમાં પાછા ગયો. પેલા શેઠના મહેલની ભીંત હજુ સુધી સેળ વલ્લા સુવર્ણની ઘડેલી હોય તેવી પીળા વર્ણવાળી અને સુગંધવાળી જોવામાં આવે છે. તે પાટણમાં લલેશ્વરના ઘરમાં રાત્રી દિવસ ઘીના દીવા બન્યા કરે છે, કેટધરોના ઘર ઉપર પતાકાઓ ફરકયા કરે છે, અને છપન કેટિના સ્વામીને ઘેર દરરોજ પ્રભાત કાળે ભુંગળે વાગે છે. એ પ્રમાણે તે પાટણમાં અનેક વેપારીઓ મોટી સમૃદ્ધિવાળા વસે છે. એકદા પરદેશથી ગીત, વાઘ અને નાટકના કાર્યમાં કુશળ કઈ ગંધર્વનું પૈડું પાટણમાં આવી ભીમરાજાને મળ્યું, અને તેણે રાજસભામાં આઠ હાથના પ્રમાણુવાળું મેટું એક મદલ લાવીને મૂકયું. રાજાએ સર્વના મુખ સામું જોયું, પણ કેઈ તે મેઈલ વગાડવા ઉભે થયો નહીં. છેવટે મૃદંગ વગાડવામાં કુશળ કઈ એક પુરૂષે ઉભા થઈ વિજ્ઞપ્તિ કરિ કે-“હે સ્વામિન ! આજ્ઞા હોય તે હું વગાડું.” રાજાએ તેને આદેશ આપે, એટલે તે બત્રીશ બદ્ધ નાટક માંડી પૃથ્વી પર સૂઈ જમણા હાથ અને પગ વડે મૃદંગ વગાડવા લાગ્યો તથા ભુંગળને ડાબા હાથે પકડી મુખમાં નાંખી તે પણ વગાડવા લાગે, એ પ્રમાણે સતત આઠ પહોર સુધી કર્યું, તેમાં તલ્લીન થઈ ગયેલી સભા પણ તેજ પ્રમાણે બેસી રહી. પછી પ્રાત:કાળે રાજાએ પ્રસન્ન થઈ તેને લાખ રૂપિયા આપ્યા. આ પ્રમાણે તે નગરીમાં કળાવંત Page #48 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૨ જે. ( ૩૧ ) લોકો પણ વસે છે, તે પાટણની તુલ્ય કોઇ પણ નગર સમુદ્ર પર્યં’ત પૃથ્વીપર કોઇએ જોયું કે સાંભળ્યું નથી. ” આ પ્રમાણે તે ભાટના મુખથી અહિલ્લપુર પાટણનું વર્ણન સાંભળી ભેાજરાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે “ આ ભાટે જે વર્ણન કર્યું તે સત્ય છે કે અસત્ય છે ? પરંતુ સત્ય હોય એમ સં ભવતું નથી, કારણ કે...આચાય હાય તેથી બમણું આલે છે, વ્યાસ અને વેશ્યા ચારગણું ખેલે છે, ભાટ ચારણ દશ ગણુ એલે છે અને અન્ય લેાક જેવુ... હાય તેવુ જ ખેલે છે. વળી જે દૃષ્ટિએ પ્રત્યક્ષ જોયું ન હેાય તે સાંભળવા માત્રથીજ સત્ય માનવું ન જોઇએ, અને પ્રત્યક્ષ જોયુ હાય તાપણ તેમાં યોગ્ય અયેાગ્યનો વિચાર કરવા જોઇએ, તા હું તેની પરીક્ષા કરૂં. ” એમ વિચારી રાજાએ પાતાના એક માન્ય વિપ્રને મેલાવી કહ્યુ કે “ હૈ દ્વિજરાજ ! અણહિલપુર પાટણમાં જઇને ભીમરાજા પાસે મારા પ્રશ્નોના જવાબ માગેા. તે પ્રશ્ના આ પ્રમણે:— अस्तीहामुत्र नैवास्ति, नास्तीहामुत्र विद्यते । अस्तीहामुत्र चाप्यस्ति तदस्ति नाप्यमुत्र च ॥ १ ॥ અહીં છે અને ત્યાં નથી ૧, અહીં નથી અને ત્યાં છે હૈં, અહીં પણ છે અને ત્યાં પણ છે ૩, અહીં પણ નથી અને ત્યાં પણ નથી, ૪. આ ભેજરાજાએ લખી આપેલા શ્લોક લઈને તે બ્રાહ્મણ ચાલ્યા. કેટલેક દિવસે પાટણ પહોંચ્યા. પછી રાજસભામાં જઇ ભીમરાજા પાસે તે શ્લોક મૂકી આવ્યા કે-“હે રાજન્ ! શ્રી ભાજરાજા આ પ્રશ્નોના જવામ માગે છે. તમારી પાસે અનેક વિદ્વાના છે એમ સંભળાય છે, તેથી કોઇની પાસે પણ તેના જવાબ અપાવા. ” તે સાંભળી તેને ભીમરાજે કહ્યું કે—‘હમણા તા તમે ઉતારે જાઓ, ઉત્તરની વાત થઇ રહેરો. ” એમ કહી રાજાએ તેને ઉતાર આપ્યા, અને ત્યાં અનાજ, ઘી, પાણી વિગેરે સવ સામગ્રી મેકલાવી; એટલે તે વિપ્ર ત્યાં ગયા. પછી રાજાએ તત્કાળ નગરમાં પડતુ વગડાવ્યેા. તેવામાં કાંઇક ગણિકાએ તે સાંભળી રાજાને કહ્યું— હું જ પોતે ભાજરાજા પાસે જઇ તેના ઉત્તર આપીશ.” તે સાંભળી ભીમરાજે તેણીને સાળ અસ્વાર અને ઘણું દ્રવ્ય આપી સિયાનામાં બેસાડી તે બ્રાહ્મણની સાથે ધારાનગરીએ માકલી. તે રાજાના આપેલા ઉતારામાં ઉતરી ,, Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) ભાજપ્રબંધ ભાષાંતર. પછી પ્રાત:કાળે શરીરે સોળ શણગાર સજી તથા ચાદ આભરણા પહેરી તે ભેાજરાજની સભામાં ગઇ. સાળ રાણગાર આ પ્રમાણે કહ્યા છે.—“ સ્નાન ૧, કા અલંકાર ૨, સારી વેણી ૩, પુષ્પની માળા ૪, નેત્રમાં ચ્સજન પૂરું કપાલ ( ગાલ ) ઉપર પત્રરચના ૬, તિલક ૭, મુખમાં તાંબૂલ ૮, કપાળમાં પીળું ૯, આઢવાનું સુંદર વજ્ર ૧૦, શરીરે ચંદનના લેપ ૧૧, મને હર કાંચળી ૧૨, હાથમાં લીલા માટે કમળ ૧૩, ઉજ્વળ દાંતની ક્રાંતિ ૧૪, નખને લાલ કરવા ૧૫, તથા હાથ પગના તળિયાને અળતાવડે ર્ગવા ૧૬. આ સોળ શણગાર કહેવાય છે, તથા હાર ૧, અધ હાર ર, એકાવળી ૩, કનકાવળી ૪, રત્નાવળી ધ, મુક્તાવળી ૬, કેયૂર ( બાજુબંધ ) ૭, કડાં ૮, ત્રુટિત ૯, મુદ્રા ( વીંટી ) ૧૦, કુંડળ ૧૧, અંગપર સાત તિલક ૧૨, કપાળમાં તિલક ૧૩, અને માથે ચૂડામણિ ૧૪, આ ચાદ આભરણા છે. આ પ્રમાણે વેષ ધારણ કરી તે ગણિકાએ રાજસભામાં આવી રાજાને પ્રણામ કર્યાં. તેવામાં કની સમીપ સુધી ગયેલી તેણીના તેત્રાની એ કન્જલ રેખાને જોઇ રાજાએ હાથની સ જ્ઞાવડે તેદેખાડીન “ એ શુ કરે છે ? ” એમ તેણીને પૂછ્યું, ત્યારે તે ચતુર ગણિકાએ તત્કાળ જવાબ આપ્યા કે “ એ પૂછે છે. ” આના ભાવાય એ છે જે નેત્રા કર્ણ પાસે જઇને તેને પૂછે છે કે “ તમેા આજ સુધી જે ભાજરાજાને સાંભળ્યા હતા તે જ આ છે ?” આવા તેના ભાવ જાણી તુષ્ટ થયેલા રાજાએ તેણીને લાખ રૂપિયા બક્ષીસ આપી પૂછ્યુ કે “ તું અહીં કેમ આવી છે ?” તે ખાલી“ હે રાજન ! તમે મેકલેલા ચાર પ્રશ્નોના જવાબ સ્થાપવા હું આવી છું.’” તે સાંભળી “મારા પ્રશ્નના ઉત્તર ચાદ વિદ્યાને જાણનાર પડિતા પણ આપી શકે તેમ નથી, તે ,, આ વેશ્યા શી રીતે આપો?” એમ મનમાં આશ્ચર્ય પામી રાજાએ કહ્યું કે- તે પ્રશ્નોના ઉત્તર શું છે ? ” તે વખત વેશ્યાએ એક તપસ્વી અને એક જુગારીને પાતાની પાસે લાવી કહ્યું કે- હે રાજન ! પહેલા પ્રશ્નના ઉત્તર હું પોતે જ હું; કારણ કે મારે આ ભવમાં ઘણા પ્રકારના શણગાર, મધુર આહાર, સર્વ અંગના આભરણા, કપૂર, કસ્તુરી વિગેરે તથા આ પ્રકારના ભાગની સામગ્રી વિગેરે સ છે, પરંતુ અનેક પ્રકારના પાપ કરવાથી પરલોકમાં નાકિમાં પાત થવાના હાવાથી ત્યાં કાં પણ નથી.કહ્યું છે કે- કુટિલતા, વક્રતા અને પરને Page #50 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધિકાર. ( ૩૩ ) હંગવુ એ સ અન્ય મનુષ્યોને દાષરૂપ છે, તેજ વેશ્યાઓને અલંકાર રૂપ છે. ” તથા—“ જે વેશ્યા વિચિત્ર પ્રકારના અનેક જાર પુરૂષાથી ઘસાય છે, જે નિરતર મઘ માંસમાં આસક્ત રહે છે, જે અતિ ાન ય છે, જે વચનમાં કામળ છે પણ ચિત્તમાં દુષ્ટ છે એવી ગણિકાને શ્રેષ્ઠ પુરૂષો ભાગવતા નથી. બીજા પ્રશ્નના જવાબ આ તપસ્વી છે. કારણકે આને આ ભવમાં તાપ, શીત, તૃષા અને ક્ષુધાને સહન કરવા ઉપરાંત ઉત્કૃષ્ટ ક્રિયાનુષ્ઠાન કરવાથી કાંઈપણ શરીર સબંધી સુખ નથી, પરંતુ મહા તપના પ્રભાવથી તેના અશુભ કર્મોના નાશ થવાને લીધે પરલાકમાં રવ અને મેાક્ષનું અનગ લ સુખ મળશે, તેથી ત્યાં સ છે. કહ્યું છે કે—“ જે તપથી વિઘ્નના સમૂહ દૂર થાય છે, દેવતાઓ પણ દાસણું કરે છે, કામ શાંત થાય છે, ઇંદ્રિયાના સમૂહનું દમન થાય છે, કલ્યાણ પ્રાપ્ત થાય છે, મહા સમૃદ્ધિ મળે છે, કમ ના ક્ષય થાય છે, અને સ્વર્ગ તથા મેાક્ષ સ્વાધીન થાય છે, તેવા તપ શું શ્લાઘા કરવા લાયક નથી ? ” વળી કહ્યું છે કે ડ્યિાના અસંયમ એ આપત્તિના માર્ગ છે અને તેને જય એ સપત્તિના માર્ગ છે, માટે તેમાંથી જે માર્ગ શ્રેષ્ઠ લાગે તે ભાગે જાએ. ” હે રાજા ! ત્રીજા પ્રશ્નના જવાબ તમે પાતેજ છે; કારણકે તમને આ ભવમાં અઢાર લાખ અને ખાણું ગામવાળા માલવ દેરા, ચાઢસા ને છેતેર મઢાન્મત્ત હાથીઓ, દશ લક્ષ તેજસ્વી ચપળ અદ્યો અને રૂપમાં રંભા જેવી સાતસા રાણીએ વિગેરેના સ્વામીપણાનુ સુખ છે અને નિરંતર લક્ષ દાન વિગેરે પુણ્ય કરવાથી પરલેાકમાં પણ રાજ્ય અથવા દેવલેાકના સુખાર્દિકની સ“પત્તિ પ્રાપ્ત થશે. કહ્યું છે કે—“ અભયદાન, સુપાત્રદાન, અનુકપાદાન, ચિતદાન અને કીર્તિદાન એ પાંચ દાનમાંથી પહેલા એ દાન મેાક્ષ આપનારાં છે, અને બાકીનાં ત્રણ ભેગાદિક આપનારાં છે. ” વળી કહ્યું છે કે ગાયને ખાળ આપવાથી પણ તે મધુર દુધરૂપે પિરણામ પામે છે, અને સર્પ ને દુધ આપવાથી પણ તે વિષરૂપે પરિણમે છે, તેથી પાત્ર તથા અપાત્રના વિચાર કરી સુપાત્રને દાન આપવું એ ઉત્તમ છે. તથા કહ્યું છે કે દીધેલાનું અને ભગવ્યા માઢ અંતર દેખાય છે; કેમકે દીધેલું કલ્યાણને ઉત્પન્ન કરે છે, અને ખાધેલુ વિટ્ટારૂપ થાય છે. ’” વળી કહ્યું છે કે દાન એ મનુજેંદ્ર અને અસુરે ની પદવી ,, ,, ૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ (૩૪) ભાજપ્રબંધ ભાષાંતર. આપવાનાં સમર્થ છે, દાન એ ઇંદ્રની અસરાઓ સાથે શીઘ કીડા કરાવવાની કળામાં કુશળતાને ધારણ કરે છે, દાન એ મેક્ષના દરવાજા ભાંગી નાંખવામાં ઈદ્રિના દેદીપ્યમાન વજી સમાન છે. અને દાન એ જગતના પ્રાણુઓના પુણ્યસમૂહરૂપી પ્રાસાદ ઉપર સિંહધ્વજા તુલ્ય છે.” તથા હે રાજન! ચોથા પ્રશ્નનો જવાબ આ ધૂતકાર–જુગારી છે, કારણકે નટ અને વિટ જનોની સંગતિ કરવી, દ્રવ્ય ચેરવું, બંધનમાં પડવું, માર ખાવા, અપવાદ , ભજન અને વસ્ત્ર વિગેરેને અભાવ તથા સ્વજનો તરફથી મળતા ધિક્કાર વિગેરેથી તેને સુખ તે લેશ પણ નથી અને સર્વ વ્યસનોરૂપી લતાના મૂળી કંદરૂપ ઘત સેવવાના પાપે કરીને પરલોકમાં નરકપાત થવાનું હોવાથી ત્યાં સ્વનિમાં પણ સુખ નથી. કહ્યું છે કે- પાપ કામ કરનારાઓને મરવું પણ અહિતકારક છે, અને જીવવું પણ અહિતકારક છે; કેમકે મર્યા પછી નરકમાં પડે છે અને જીવતા હોય તે વર વધારે છે.” તથા જુગારી માણસ કુળને કલંક લગાડે છે, સવનો શત્રુ થાય છે, ગુરૂજનને લજજા પમાડનાર થાય છે, ધર્મમાં વિન કરે છે, ધનને નાશ કરે છે, દાન તથા ભગવડે તજાય છે, પુત્ર, સ્ત્રી, પિતા, માતા વિગેરેને પણ છેતરે છેલુંટે છે, દેવ ગુરૂને ગણતું નથી, કાય અકાયનો વિચાર કરતું નથી, શરીરને સંતાપ પમાડનાર થાય છે અને દુર્ગતિને પથિક થાય છે, તેથી કેઇએ પણ છૂત રમવું નહીં.” વળી “હે રાજન્ ! ધૂતકીડા વેશ્યાની જેમ લજજા રહિત અને ધનને નાશ કરનારી છે, તેથી તે પરિણામે કેને નગ્ન કરનાર નથી થતી? જુગારીને કદાપિ વખતસર ભાજન, નિદ્રા, દેવપૂજા એ સ્નાન દાન વિગેરે કાંઈ પણ હેતું નથી. હે ભોજરાજા! કોઈને પરલેક સારો હોય છે, કેઇને આ ભવ સારો હોય છે, કેઇને બન્ને લેાક સારા હોય છે અને કોઈને બન્ને લેક હણાયેલા એટલે દુ:ખદાયક હોય છે. આ પ્રમાણે તે ગણિકાના ચારે પ્રશ્નના ઉત્તર સાંભળી આશ્ચર્ય પામેલા ભેજરાજે સેળ અસ્વાર સહિત તે ગણિકાને વસ્ત્ર, આભૂષણ વિગેરેવડે સારો સત્કાર કરી પાટણ મોકલે. એકદા તક, વ્યાકરણ, જ્યોતિષ અને વૈદ્યકશાસ્ત્રમાં અતિ નિપુણ જાણે સરસ્વતીના અવતાર હેાય તેવા ચાર પંડિતે કળાના પાત્રરૂપ વિદ્યાર્થીઓ સહિત, વાજિત્ર અને ચામર વિગેરે આડબર પૂર્વક દક્ષિણ ડેરામાં રેખાને પામેલા વાદીઓને પણ જીતનારા, અન્ય Page #52 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધિકારી (૩૫) દેશોના પંડિતને છતી ધારાનગરીમાં ભેજરાજાની સભામાં વાદીએને જીતવા માટે આવ્યા. તે ચારે પિતતાની વિદ્યાનો વાદ કરતા હતા, તેમના ગર્વને ભોજરાજાના પંડિતોએ તત્કાળ ખંડિત કર્યા એટલે તેઓ મૌનપણાને પામ્યા. તે વખતે ભેજરાજા પોતાની સભાના પંડિતેની પંડિતાઈથી અત્યંત ગર્વ કરતે હષથી આ પ્રમાણે બોલ્યો કે- ઇંદ્રની સભાને પણ પરાજય કરવામાં સમર્થ મારે વિદ્વાનોની સભા જેવી બીજા કે રાજાની સભા નથી.” તે સાંભળી કે કાર્ય પ્રસંગે ત્યાં આવેલા એક ડામર નામને મંત્રી છે કે “ હે રાજન ! શા માટે વૃથા ગવ કરો છે? અમારા પાટણના વિદ્વાને તે શું ? પણ શીંગડા વિનાના પશુઓ પણ કીડામાત્રમાં તમારી સભાનો ગર્વ ઉતારે તેવા છે” તે સાંભળી ભેજરાજાએ કહ્યું-“હે ડામર ! તેમને તું શીઘ અહીં લાવ.” પછી ડામર પાટણ ગયો. ત્યાં ભોંયરામાં રહીને તક વિગેરે એક એક શાસ્ત્રનો પાર પામેલા ચાર કુમારે કે જે લોકવ્યવહારથી સવથા અજ્ઞાત હતા, તેમને ગાડામાં બેસાડીને તે ડામર ધારાનગરીની પાસેના ગામ સુધી લાવ્યો. પછી તેણે તેને કહ્યું કે તમારે અહીં ભેજન કરીને સાંજે ધારાનગરીમાં આવવું.” એમ કહીને ડામર આ વૃત્તાંત જણાવવા માટે ભેજરાજા પાસે ગયે. પછી તે ચારે વિદ્વાનોએ વિચાર કરી એક એક કામ વહેંચી લીધું. તેમાં વ્યાકરણના પંડિતે ખીચડી રાંધવાનું કામ દીધું, તર્કશાસ્ત્રના પંડિતે ઘી લાવવાનું, એ બળદ ચારવાનું અને વઘે શાક લાવવાનું કામ માથે લીધું. પછી ખીચડી રાંધતા તે હાંડલીમાં ખદખદ શબ્દ સાંભળી « આ અપરાન્ડ છે, વ્યાકરણ શાસ્ત્રમાં કઈ ઠેકાણે આ શબ્દ સિદ્ધ થતો નથી” એમ વિચારી તેણે હાંડલી ફાડી નાંખી. તર્કશાસ્ત્રના પંડિતે ભોજન માટે ઘી લઇને પાછા આવતાં માર્ગમાં વિચાર કર્યો કે “આ ઘીને આધારે પાત્ર છે ? કે પાત્રને આધારે ઘી છે? આ તકને નિર્ણય કરવા માટે તેણે ઘીનું પાત્ર ઉંધું કર્યું, એટલે સવ ઘી દોળાઈ ગયું. બળદ ચારતો દેવજ્ઞ (જોશી) સુઈ ગયો, એટલે બળદે ચરતા ચરતા દૂર જતા રહ્યા, પછી જાગૃત થયેલા તેણે બળદ નહીં જોવાથી લગ્ન કર્યું. તે પરથી “ ગયેલા બળદ પાછા આવશે નહીં એ નિર્ણય કર્યો. અને ચોથા વધે સર્વ શાક વાત, પિત્ત, કફ વિગેરે વ્યાધિ કરનારા જાણી ત્રણે દોષને હણનાર લીંબડે છે એમ જાણી તેનું શાક આપ્યું. Page #53 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) ભાજપ્રશ્નોંધ ભાષાંતર. આ રીતે જમ્યા વિનાજ ક્ષુધાવડે દુળ થયેલા તેઓ સાંજને સમયે ગાડ ઉપાડીને ચાલ્યા. તેમાં અને પડખે તથા હાંડીએ વધારે ભાર લાગવાથી બન્ને પૈડાં કાઢી તેને 'સરા સાથે માંધ્યા હતા. આ પ્રમાણે ગાડ ઉપાડીને આવતાં તેમને ડામરના કહેવાથી પરિવાર સહિત સામા આવેલા ભેાજરાજાએ જોયા, અને તેમની બધી વાત સાંભળીને ખરેખર આ શીંગડા વિનાના પશુઓજ છે ” એમ નિશ્ચય કર્યો. બીજે દિવસે વસુ, અલંકાર વિગેરેથી અલંકૃત કરી તેઓને સભામાં આપ્યા. તેઓએ ભાજરાજાની સભાનાં અલંકારરૂપ વ્યાકરણ વિગેરેના પડિતાને ક્ષણમાત્રમાં જીતી લીધા; તેથી સંતુષ્ટ થયેલા ભાજરાજાએ તેમને પહેરામણી તથા ચાર લાખ રૂપિયા આપી પાટણ પાછા મેાકલ્યા. ત્યાં ભીમરાજાએ તેમના મહેત્સવપૂર્વક નગરપ્રવેરા કરાવ્યા. તેઓ તાતાના સ્થાને ગયા. ઇતિ પાટણ પડિત પરીક્ષા. એકદા ભેાજરાજાને ભાટ ચારણેાથી વખણાતુ અહિલ્લપુર પાટણ જાતે જોવાની ઈચ્છા થઈ. તેથી “ જીવ્યા કરતાં જોયુ... ભલું ’ એમ વિચારી અસે। તેજસ્વી તથા પવનવેગી અશ્વો અને ચારસા ત્તિઓને સજ્જ કરી છત્ર ચામરાદિક રાજ્યચિન્હાના ત્યાગ કરી પાંચ છ દ્વિવસમાંજ પાટણની પાસેના વનમાં આવી પહોંચ્યા. ત્યાં અસ્વાર અને પત્તિઓને મૂકી ગંગાના તરંગ જેવા ચપળ અદ્યપર ચઢી સહસ્રયાધી અને રૅશતવેધી દશ પત્તિઓને સાથે લઈ નગર તરફ ચાલ્યા, માર્ગે જતાં દૂરથીજ લાખે! પચર’ગી પતાકાઓ જોઇને તથા ટાલ, શરણાઈ અને તાંસા વિગેરે વાજિત્રાના નાદ અને લોકોના કાળાહળ સાંભળીને જાણે કાને મ્હેરા થયા હોય તેમ તે નગરના દરવાજા પાસે આવ્યેા. ત્યાં શૂળી ઉપર પરાયેલા મસ્તક રહિત એક પુરૂષને જોઇ ક્ષણવાર તે ત્યાંજ ઉભો રહ્યો. તેવામાં રૂપવડે અપ્સરાઆને પણ તિરસ્કાર કરે તેવી ચાર પણીઆરીએ નગરમાંથી નીકળી બાજરાજા પાસે આવી ઉભી રહી. તેમની કટીપર એક ઘડો હતા, અને એક ઘડા મસ્તક પર હતા. તેઓ ઉભીઉભી શૂળીમાં પરોવેલા પુરૂષને જોવા લાગી. ૧ એક હજાર માણસાને યુદ્ધમાં જીતનાર. ૨ એકી સાથે સાતે વીંધનાર. Page #54 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધિકાર. ( ૩૭ ) " તેમાંથી એક શ્રી ક્ષણવાર વિચાર કરીને એલી કે“ હે સખી ! આ પુરૂષની દાઢી નાભિ સુધી પહોંચેલી હતી.” બીછ મેલી– હુ પણ એક કાતુક કહું તે સાંભળેા. પુરૂષનાં સાત સુખે। જોવાય છે. તબાળ ૧, ચંદન ર, સજ્જનની ગાછી ૩, દહીં ભાતનું ભાજન ૪, માલતી પુષ્પની માળા ૫, શ્રેષ્ટ સ્રી ૬, અને શ્રેષ્ઠ સંગીત ૭. તેમાંથી તાંબુળનું સુખ તે આ ભાગ્યવંતને પરિપૂર્ણ હતું; કારણકે આના ખત્રીરો દાંતે રાત્રી દિવસ ભીના અને દાઢસના પુષ્પ જેવા રાતા રહેતા હતા. ” ત્રીજી એલી “હે સખી ! આ પુરૂષે પદ્મકુળ વિના બીજું વજ્ર કદાપિ પહેર્યું નથી. ” પછી ચાથી એલી કે તમે ત્રણેએ એક એક આશ્ચય કર્યું, ત્યારે હું પણ એક કહું છું, તે તમે સાંભળો. આ પુરૂષ હમેશાં અપર ચડીને જ ફર્યાં છે. કપિ ભૂમિ ઉપર તેણે પગ પણ મૂકયા નથી. કહ્યું છે કે—“ પ્રિય જનાની સાથે જે ભેજન કરવું તે જ ભેાજન છે, પ્રિયા સાથે સુવુ તે જ શયન છે અને અદ્યપર ચડીને ચાલવુ તે જ ચાલવું છે; બાકીનુ અભાજન, અશયન અને અપ્રયાણ છે.’’ 1; આ પ્રમાણે તે ચાર સ્ત્રીનાં વચન સાંભળી વિસ્મય પામેલા ભાજરાજાએ તેમને પૂછ્યુ કે “ હે મહેનેા ! આ પુરૂષને મસ્તક નહીં હોવાથી તેની દાઢી તથા દાંત દેખાતા નથી, કેડ ઉપર લગાટી પહેરી છે અને પાસે અર્ધ પણ નથી, તેા તમે તે સ શી રીતે જાણ્યું ? ” તે સાંભળી પહેલીએ જવાખ આપ્યા કે હે ભાઇ ! સાંભળે. આ પુરૂષની તર્જની અને અનામિકા એ બે આંગળીએ રાતી અને ચુનાવાળી દેખાય છે, તેથી તે તાંબુળ ખાતા હતા એમ જણાય છે.’ બીજી ખેલી—“ આ પુરૂષના હૃદયથી નાભિ સુધીનેા ભાગ દાઢીથી ઢંકાયેલ રહેવાથી ગોર વણુ વાળા છે અને પડખાના ભાગ શ્યામ વણુ વાળા છે; તેથી તેને લાંબી દાઢી હતી એમ જણાય છે. ” ત્રીજી ખેલી–“ આની કેડ કોમળ અને ગોર વ વાળી છે. જે અન્ય વસ્ત્ર પહેરે છે તેની કેડ મળવડે શ્યામ થઇ જાય છે અને પટ્ટકુળ પહેરવાથી સ મળ ખવાઈ જાય છે; તેથી કટીગાર હોય છે.” પછી ચાથી એલી કે “આ પુરૂષના પગનાં તળી અરીસાની જેવા દેદીપ્યમાન અને કામળ દેખાય છે, તેથી તે કદાપિ પગે ચાલ્યા નથી એમ સિદ્ધ થાય છે. ” આ પ્રમાણે તે ચારે સીએની બુદ્ધિના વૈભવ જોઇ રજિત થયેલા ભેાજરાજાએ તેમને પેાતાની સવા લાખની કિંમતવાળી મુદ્રિકા હાથમાંથી કાઢીને આપી, અને તે પાટણ જોયા વિના જ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ભોજપ્રબંધ ભષાંતર. ત્યાંથી પાછા ફર્યોકારણકે ચતુર પુરૂષો માત્ર વાનકીથી જ સમગ્ર વસ્તુની પરીક્ષા કરી લે છે. ચુલા ઉપર મૂકેલા પાત્રમાંથી એક જ દાણ દબાવવાથી અન્ન ચડી ગયું છે કે નહીં ? તે જણાઈ આવે છે. જે નગરમાં પણિયારીઓ પણ આવી ચતુર છે ત્યાં બીજા લેકેનું તે શું કહેવું ? એમ જાણું ભેજરાજા વનમાં ગયો. તેવામાં તે સ્ત્રીઓને વિચાર થયે કે-“આ સવા લાખનું દાન કરનાર ભેજરાજા જ હોવો જોઈએ. માટે આપણે તેની પાસે જઈને પૂછીએ.” એમ વિચારી તે ચારે પાણિયારીઓ શીધ્ર આવીને ભોજરાજાને મળી, અને કહ્યું કે- “હે ભાઈ! ખરેખર તમે જરાજા જણાઓ છે.” રાજાએ કહ્યું-“તમે શી રીતે જાણું ?” તેઓ બોલી-બકરડ અને સેવા કરેડનું દાન કરનાર વિકમરાજા પ્રથમ થઇ ગયે, અને હમણાં પૃથ્વી પર વિદ્વાનને લાખ અને સવા લાખનું દાન કરનાર એક ભેજરાજા જ છે. નદીનું પૂર જોવાથી જેમ પર્વત પર વૃષ્ટિ થયાનું અનુમાન થાય છે, તેમ તમારૂ દાન જોઈ તમે ભેજરાજા જ છે એવું અનુમાન થાય છે.” તે સાંભળી રાજાએ તેમનું ધારવું સત્ય છે એમ કહ્યું. પછી રાજા તત્કાળ વાયુવેગી અવડે પાછે ધારાનગરી તરફ ચાલ્યો. પિલી સ્ત્રીઓએ ઘેર જઈ પોતાના સાસરા વિગેરેને મુદ્રિકા દેખાડી સર્વ વૃત્તાંત કહ્યું. તેઓએ ભીમરાજા પાસે જઈ વાત કરી. ભીમ પણ પૂર્વના વેરને લીધે સિન્ય તૈયાર કરી તેને પકડવા માટે તેની પાછળ કેટલાક જોજન સુધી દાડ્યો; પરંતુ તેને તે મળી શકશે નહીં. તેથી તે પાછો ફર્યો અને અનેક પ્રકારની લક્ષ્મીવાળું તે પાટણનગર ગ્રહણ કરવાને ઇચ્છતો ભેજરાજા પણ ધારાનગરીમાં આવ્યું. ઇતિ ચાર પણિયારીનું વૃત્તાંત, પાટણથી આવ્યા પછી પ્રકાર, પરિખા અને આરામ વિગેરેથી વીંટાયેલા પાટણનું જ શ્રીબીજને માંત્રિકની જેમ ભોજરાજા એકાગ્ર ચિત્તે સ્મરણ કરવા લાગ્યો. એકદા તે નગર ગ્રહણ કરવાની ઈચ્છાથી પ્રથમ વૈર પ્રગટ કરવા માટે ભોજરાજાએ પોતાના દૂત સાથે એક ગાથા ભીમરાજાને મોકલી. તે આ પ્રમાણેની હતી:– ૧ ગઢ. ૨ ખાઈ. ૩ બગીચા. Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધિકાર (૩૯) "हेलानिदलियमहेभकुंभ पयडिअपयावपसरस्स। सीहस्स मण्ण समं न विग्गहो नेव संधरणं ॥ १ ॥" જેણે કીડામાત્રવડેજ મોટી હસ્તીઓના કુંભસ્થળે દળી નાંખીને પોતાના પ્રતાપનો વિસ્તાર પ્રગટ કર્યો છે, એવા સિંહને મૃગલા સાથે યુદ્ધ હોય નહીં, તેમજ તેને પકડે તે પણ હોય નહીં.” આ ગાથા વાંચી ભીમરાજ મનમાં ખેદ પામ્યા. તેથી જે કોઈ આ ગાથાથી ચડિયાતી અને સામે ઉત્તર ન મળી શકે તેવી ગાથા કરી આપશે તેને રાજા લાખ રૂપિયા ઈનામ આપશે, એવી આઘોષણાપૂર્વક પડહ વગડાવ્યો એટલે પ્રાત:કાળે બ્રાહ્મણ વિગેરે વિવિધ જાતિના વિદ્વાનેએ એક એક ગાથા કરીને રાજાને બતાવી. ક્ષણવારમાં સાત ગાથાઓ ભેગી થઈ પરંતુ એક ગાથા રાજાને રૂચી નહીં. પછી શ્રી નરેંદ્ર ગ૭માં ક્ષીરસાગર જેવા શ્રી ગોવિંદાચાર્ય એક ગાથા કરીને બતાવી. તે આ પ્રમાણે "अंधसुयाण कालो, भीमो पुहवीइ निम्मित्रो विहिणा । जेण सयं पि न गणियं, का गणणा तुज्झ इक्कस्स ॥१॥" અંધકના પુત્રોના કાળરૂપ ભીમરાજા એકજ પૃથ્વી પર વિધાતાએ બનાવ્યો છે, કે જેણે તે અંધકના સો પુત્રોને પણ ગણ્યા નથી, તે તારા એકલાની તો શી ગણતરી છે ? આ ગાથા ભીમરાજાને પસંદ પડી. કહ્યું છે કે- કપાળે કપાળે જુદી જુદી મતિ હોય છે, કેડે કુડે નવું નવું પાણી હોય છે, મુખ મુખને વિષે નવી નવી વાણું હોય છે અને દેરા દેશમાં નવી નવી સ્થિતિ, રીતરીવાજ) હોય છે.” પછી રાજા આચાર્યને લાખ રૂપિયા આપવા લાગ્યો, ત્યારે આચાર્ય બાલ્યા કે-“હે રાજન ! અમારે ધનને શું કરવું ? કારણકે અમારે તે પૃથ્વી જ શ્રેષ્ઠ શાવ્યા છે, ભુજાજ અમારૂં શકે છે, આકાશજ ઉલ્લીચ છે અનુકૂળ વાયુ વીંઝણો છે તથા ચંદ્રજ દેદીપ્યમાન દીવે છે, આ રીતે વિરતિરૂપી સ્ત્રીના સંગથી હર્ષ પામેલા શાંત મુનિ મેટા વૈભવવાળા રાજાની જેમ સુખે સુવે છે.” તે સાંભળી રાજા પ્રીતિદાનને વિષે પણ તે આચાર્યની નિ:પૃહતા જોઈ જેટલા વિસ્મય પામે, તેટલે તેમની વિદ્વત્તાવડે આશ્ચર્ય પામ્યો નહીં. પછી વિશેષ પ્રસન્ન થયેલા રાજાએ તે આચાર્યના મસ્તકપર મેઘના આડંબરવાળું છત્ર ધારણ કરાવી, મનહર ચામ Page #57 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ ) ભાજપ્રશ્નધ ભાષાંતર. રાથી વીંઝાવી, સ્થાને સ્થાને નટીના સમૂહોનું નૃત્ય કરાવતાં વાજિત્રના નાદવડે આકાશને ગજાવતાં અને બંદીજના પાસે તેમની ખિરૂદાવળી ખેલાવતા મેટા ઉત્સવથી પાતે સાથે જઇ તેમને તેમના ઉપાશ્રયમાં પ્રવેશ કરાવ્યો. પછી આચાય ની કહેલી ગાથા પેાતાના દૂત સાથે ભાજરાજાને માફલી. દૂતે આપેલી તે ગાથા જોઇ શ્રી ભેાજરાજા અતિ ક્રોધાયમાન થયા અને તેનું ભાલ ભૃકુટિવડે અત્યંત ભયંકર થયું. તરતજ તેણે ત્રણ જગતને ક્ષાભ કરનાર મોટા ભાંકાર શબ્દવાળી યુદ્ધની ભેરી વગડાવી. તે સાંભળી અનેક રાજાઓ, રાણાઓ, માંડિલકા, મુકુટઅદ્ધ રાજાઓ, સામતા અને સેનાપતિએ એકઠા થયા. સાત અંગે પ્રતિષ્ઠિત, જળથી ભરેલા વાદળા જેવા શ્યામ શરીરવાળા, કંઠની ગજ નાવડેજ શત્રુઓને ત્રાસ પમાડનારા, પર્વત જેવા ઉંચા, પતના નિઝરણાની જેવા મહરૂપી જળધારાને ધારણ કરતા અને અન્ને બાજુ બાંધેલી ઘટાના ટંકાર કરીને મનોહર એવા સ હસ્તીઆને અખ્તર પહેરાવી તૈયાર કર્યાં. પવન જેવા વેગવાળા, હુ થી હેયારવ કરતા, પાંચ પ્રકારની ગતિવડે ચાલવામાં નિપુણ, ખરીવડે પૃથ્વીતળને ખાદી નાંખતા, કડમાં શબ્દ કરતી ઘુઘરીઓની માળાને ધારણ કરતા, શાલિહોત્રે રચેલા અધશાસુમાં કહેલાં શરીરનાં લક્ષણાવર્ડ ગાભતા, શૂરવીર અને સાહસિક સર્વે અર્ધો પાખરવામાં આવ્યા-પલાણ નાંખી તૈયાર કરવામાં આવ્યા. તે અધો કુકણ દેશના, પહિરણ દેશના, સિન્ધુ દેરાના, પારસી દેશના, કારમીર દેશના ખુરાસાણ દેશના, ચાણ દેશના ભાડિ દેશના, પાણીપથ દેશના, દક્ષિણ દેશના, કબાજ દેશના, બાલ્હીક દેશના, તાહે દેશના, તુર્ક દેશના, તેજ દેશના અને તાતાર વિગેરે દેશના મહા તેજસ્વી હતા. ત્યારપછી છત્રીશ પ્રકારના દડાયુધવડે શોભિત હસ્તવાળા, શરણે આવેલાને વજાના પંજર જેવા, સ્વામીપર અતિ ભક્તિવાળા અને બખ્તરવાળા, શત્રુના સૈન્યને પણ દળી નાંખવામાં તપુર, છત્રીશ રાજકુળના સુભટા બખ્તર પહેરી તૈયાર થયા. તેઓએ કપૂર, કસ્તુરી અને ચંદનવડે શરીર પર વિલેપન કર્યુ. સંગ્રામની વાર્તાથીજ તેમનાં શરીરપર રામાંચરૂપી કચુકે વિકસ્વર થયા. આ રીતે તૈયાર થઈ તેઓ પાતપેાતાની માતા પાસે નમસ્કાર કરવા ગયા. તે વખતે તેમની માતાઓએ કહ્યું કે- હું શ્રેષ્ટ વીરની Page #58 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૨ જે. ( ૧ ) પ્રિયા હતી, તે આજ તારા મનહર યુદ્ધની વાત જાણું, તેથી હું શ્રેષ્ઠ વીરની માતા થઈ છું. * એ પ્રમાણે કહી તે માતાઓએ કંકુનું તિલક અને તે પર ચેખા ચડી આશીર્વાદ આપે. એ રીતે સર્વે દ્ધાઓ પોતપોતાની માતાની આશીષ લઈને ચાલ્યા. - તેમાં યોદ્ધાઓ કેટલાક ગંગાજળની જેવા ઉજવળ, કેટલાક લીલાવ વાળા, કેટલાક શ્યામ રંગના, એમ અનેક વર્ણવાળા હતા. તથા કિહાડ દેશના ખુરાસાણ દેશના, સિંહલદેશના, સિંધુ દેશના, કલહથ દેશના, કાશ્મીર દેશના, કેકણ દેશના, ટૂંકાક દેશના કિવ દેશના પિહુલ દેશના વિગેરે અનેક દેશના સાહસને ધારણ કરનારા વીર પુરૂષ હતા. એ પ્રમાણે નિસ્વાન, જાંગિક, હેલ, સુરંગ, ભેરી, કાહલ, દુડદ વિગેરે અનેક વાજિત્રાના નાદવડે દિશાઓને બધિર કરતી ચતુરંગ સેના તત્કાળ ચાલી. તેનું સન્ય ચાલવાથી શેષનાગ સદાવા લાગે, કુર્મરાજ સંકોચ પામ્યો, પૃથ્વીતળ ડુબવા માંડ્યું, સમુદ્રો ક્ષોભ પામ્યા, પર્વત પડવા લાગ્યા, દિગ્ગજ આકંદ કરવા લાગ્યા. ધૂળ ઉડવાથી આકાશતળ પૂરાઈ ગયું દિશા બખ્તરવાળી થઈ અને સૂય રૂપાઈ ગયો. એ રીતે ત્રણ લેક આકુળવ્યાકુળ થઈ ગયા. અનુક્રમે તે સૈન્ય ગુજરાત દેશની સમીપે પહોંચ્યું. ત્યાં પહોંચ્યા પછી ભેજરાજાએ વિચાર કર્યો કે—“જે ગોળથી મરે તેને વિષ શા માટે આપવું જોઈએ ? તેથી જે ભીમરાજ માગેલ નગર આપે તે પછી તેના પ્રાણ લેવાથી શું ફળ છે? કહ્યું છે કે–પપાએ કરીને પણ યુદ્ધ ન કરવું તે તીક્ષ્ય બાણવડ ન કરવું તેમાં શું કહેવું ? કેમકે યુદ્ધ કરવામાં વિજયને સંદેહ છે અને મુખ્ય મા સેનો ક્ષય થાય છે.” એમ વિચારીને તેણે દૂત મોકલ્યો. તે દત ભીમરાજાની સભામાં ગયે. રાજાએ તેને સ્વાગતાદિક પૂછયું. પછી તે રાજાને કહ્યું કે હે દેવ! જે ભેજરાજાના ભયથી બળવાન શત્રએ પણ અબળા જેવા નિર્બળ થાય છે, તેથી તે રાજાઓ પણ અબળાએની જેમ અવધ્ય છે એમ જાણી તેમને હણતો નથી, વળી શ્રીભેજરાજાનું નામ સાંભળી હૃદયમાં ભયબ્રાંત થયેલા શત્રુ શૃંગારની કથા કરતા નથી, કાતુકની કથા કરતા નથી, ગીત વિગેરે વિદ્યાની કથા કરતા નથી, મદન્મત્ત હાથીઓની કથા કરતા નથી, અશ્વોની કથા કરતા નથી, તથા ધનુષ્યના અભ્યાસની કથા કરતા નથી, માત્ર એક Page #59 -------------------------------------------------------------------------- ________________ (કર ) ભેજપ્રબંધ ભાષાંતર. પલાયનની કથા જ કરે છે, તે સિવાય બીજી કથા સ્વપ્નમાં પણ કરતા નથી, તે ભેજરાજ મારા મુખવડે તમને કહેવરાવે છે, કે એક અણહિલપુર પાટણ આપીને બીજું સર્વ રાજ્ય તમે સુખેથી ભેગ. અને જે તે એક નગર તમે નહીં આપે તો તે નગર સહિત પિતાનું જીવિત આપીને સીત્તેર હજાર ગામવાળા આખા ગુજરાત દેશને હારી જશે. કહ્યું છે કે –“ખેટે ગર્વ ધારણ કરીને જે મનુષ્ય અલ્પ માગણી કરનાર સ્વામીને પણ અન્યથા કરે છે–તે આપતે નથી, તે તે સ્વામી જ્યારે કેપ કરીને તેને દંડે છે ત્યારે તેને પિતાના જીવિત સહિત સર્વ દ્રવ્યને સમૂહ આપવો પડે છે. આના જવાબમાં ભીમરાજાની ના જણાવાથી દૂત ફરીને બે કે, “હે ભીમરાજા! એક કેડીવડે કરેડને અને એક ઘડીવડે આખા અરઘટ્ટને વેચવા જેવું તમે કરે છે, કારણ કે એક નગરને માટે તમે આજ આખું રાજ્ય હારી જવા તૈયાર થયા છે.” આ પ્રમાણે દૂતના ઉંચા નીચા વચનરૂપી ઘીના સીંચનવડે ભીમરાજાને ભયંકર કે પાગ્નિ અત્યંત જાજ્વલ્યમાન થયો, તેથી દૂતને અપમાન સાથે રજા આપી, યુદ્ધની ભેરી વગડાવી અને ચતુરંગ સિન્ય એકઠું કરી યુદ્ધરસમાં ઉસુક થયે. જમણા પગની ખરીવડે પૃથ્વી દવાથી જયને સૂચન કરતા પિતાના ઉચ્ચ શ્રવા જેવા અશ્વ ઉપર ભીમ રાજા આરૂઢ થયું. તે વખતે રાજાની પાસે રહેલ શકુન શાસ્ત્રમાં નિપુણ ચંદ્રક નામનો ભાટ બોલ્યો કે “હે ભીમરાજા! શ્રેષ્ઠ અધિપર ચઠી તું રણસંગ્રામ કરવા ચાલે છે, તેથી ભુજબળવડતું ભેજરાજાને જીતીને શીધ્રપણે જયલક્ષ્મી મેળવીશ.” તે સાંભળી શકુન કરતાં પણ શબ્દ બળવાન છે એમ વિચારી મનમાં આનંદથી પુષ્ટ થયેલા રાજાએ તે ભાટને તેજસ્વી અધ, સુવર્ણની બે સાંકળ અને એક સુવર્ણની જીભ આપી તથા તેના જમણું અને ડાબા ખભા ઉપર કબાહી મૂકી અને બીજી બાવીશ કબાહીઓની તેને પહેરામણી કરી. ત્યારપછી શ્રી વિમળ નામને દંડનાયક પિતાના અશ્વપર આરૂઢ થયે. તેનું બાણ ભૂમિપર પડ્યા વિના જ પાંચ ગાઉ સુધી દૂર જઈને પડે એવી તેની પાસે સિદ્ધિ હતી. એ પ્રમાણે સમગ્ર સૈન્ય તૈયાર કરી ભીમરાજા ચાલે. તેના સેપે ઉડાડેલી ધૂળના સમૂહરૂપ વાદળાવડે સમય વિના પણ રાજાઓ રૂપી હસેને વર્ષાઋતુને ૧ વસ્ત્ર વિશેષ. Page #60 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૨ જે. (૪૩) દેખાવ થતો હતો, અને મયૂરપીંછના છવડે ઢંકાયેલી તેની સેના હાથમાં રહેલી લક્ષ્મીની ચાલતી વાટિકા જેવી દેખાતી હતી. અહીં ભેજરાજાને તેના દૂતે આવી “ભીમરાજા નગર આપવાની ના કહે છે અને સંગ્રામને માટે સજ્જ થયે છે એવી વાત કહી, તેથી ભેજરાજા સંગ્રામને માટે ચાલ્યો. માર્ગમાં પગલે પગલે અપશકુને થયા તેને ગણ્યા વિના જ તે ભીમના સૈન્ય સન્મુખ આવી પહેર્યો અને ત્યાં સેનાને પડાવ નાખ્યો. પછી પ્રાત:કાળે સૂર્યો ઉદયાચળ પર્વતને અલંકૃત કર્યો ત્યારે બન્ને એ સજ્જ થઇને સામસામાં મળ્યાં. તે બન્ને સે ભેળાં થયાં તે વખતે એટલે બધા તુમુલ-ઘાટ થયો કે તે શબ્દની પાસે સમુદ્રને મોટો ધ્વનિ પણ મંદ લાગે. બને સૈન્યમાં કેપના આડંબરવાળા સુભટેએ ધનુષ્યોને નીચા નમાડ્યા અને ભૂકટિઓ ઉંચી ચડાવી. હાથી હાથીની સાથે, રથ રથની સાથે, અધે અધની સાથે અને પત્તિ પત્તિની સાથે એ રીતે યુદ્ધ કરવા લાગ્યા. સેન્યની પાછળ પોતપોતાના રાજાએ ઉત્સાહ આપવાથી અને આગળ ભાટે ઉત્તેજન આપવાથી સુભટેનું પરાક્રમ વિશેષ વૃદ્ધિ પામ્યું. આ રીતે યુદ્ધ કરતાં ભીમરાજાનું સૈન્ય ભગ્ન થયું, એટલે ભીમરાજા અને વિમળ દંડનાયક એકી વખતે યુદ્ધ કરવા ઉડ્યા, અને શત્રરાજાના સૈન્યરૂપી પ્રકટ થયેલા અંધકારના સમૂહને દવા માટે લાખો બારૂપી કિરણે વરસાવવા લાગ્યા. તત્કાળ તેઓએ ભોજરાજાના સૈન્યને ભંગ કર્યો તેથી તે દશે દિશામાં કાગડાની જેમ નાસી ગયું. તે વખતે ભેજ રાજા પિતે બખ્તર પહેરી લોઢાના ગાળાની જેમ એકલે યુદ્ધ કરવા લાગ્યું. ભીમ અને વિમળે કુંત અને ખર્ક વિગેરેના અનેક પ્રહારો કર્યો, તે સેવે ને વંચન કરવામાં ચતુર ભેજરાજા ઉત્તર દિશાના મેઘની જેમ બાણેના સમૂહરૂપી જળધારાને વરસાવતો મધ્યાહથી આરંભી ચાર ઘડી રાત્રી ગઈ ત્યાંસુધી યુદ્ધ કરવાથી સર્વ અંગે થાકી ગયા, તેથી ભીમ તથા વિમળ પિતાને મારશે એવી શંકા થવાથી તે પોતાના મનોવેગી અને પાછો વાળી જેટલામાં નાસે છે તેટલામાં તેને અધપરથી પાડી નાંખવા માટે ભીમે તેના ગળામાં શિગિની ગુણ એટલે ધનુષની દોરી નાંખી. પરંતુ ભેજરાજાના કંઠમાં ગયેલા તે ભીમના ગુણુ (દારીવાળા) ધનુષે આ ભેજ ગુણ છે એમ માની નાસી જતા તેને અધ પરથી પાડ્યો નહીં અને યમરાજની Page #61 -------------------------------------------------------------------------- ________________ (૪૪) ભોજપ્રબંધ ભાષાંતર. દૃા જેવી દૃાવડે તે દેરી છેદી ભેજરાજા નાસીને પિતાના સૈન્યમાં દાખલ થઈ ગયે. તે વખતે ભીમે વિચાર કર્યો કે ભીરૂ માણસ નાસી જતા હોય તે પણ બળવાન માણસે તેની પાછળ જવું નહીં, કારણ કે તેમ કરવાથી કદાચ તે મરણને નિશ્ચય કરી શૂરતાને પણ પામે.” એમ મનમાં વિચારી તેની પુંઠને ત્યાગ કરી સૈન્ય સહિત મોટા ઉત્સવવડે પુર પ્રવેશ કર્યો. ત્યારપછી દાવથી ચુકેલા જુગારીની જેમ, ફાળથી ચુકેલા વાનરની જેમ અને ઘાથી ચુકેલા સુભટની જેમ સંગ્રામમાં ભગ્ન થવાથી ભેજરાજા મનમાં અતિ ખેદ પામે; અને –“શકુનને દ્વેષ કરનારનું કુશળ થતું નથી. વૈદ્યના હેલીનું આયુષ્ય હેતું નથી, ન્યાયના શ્રેષને લક્ષ્મી હતી નથી અને ધર્મના દ્વેષીને કાંઈ પણ હેતું નથી.' એમ વિચારતે તે ભેજરાજ ધારા નગરીએ પાછો ગયો. ઈતિ ભેજ અને ભીમને સંગ્રામ સંબંધ. એકદા વર્ષાઋતુને અંતે શ્રી ભોજરાજા ચંદ્રશાળા (અગાશા)માં બેઠે હતું, તેના મસ્તક પર મેઘના આડંબરવાળું છત્ર ધારણ કરેલું હતું, અને કેરની જેવા ચપળ નેત્રવાળી સ્ત્રીઓ તેને ચંદ્ર જેવા ઉજ્વળ મનહર ચામર વીંઝતી હતી. તે વખતે રાજા ચારે દિશા તરફ જોવા લાગ્યા, તેમાં ગુજરાત તરફ દૃષ્ટિ નાંખતાં તેને પૂર્વનો વૃત્તાંત યાદ આવ્યું, તેથી ફરીને પણ તેને ગ્રહણ કરવાની ઈચ્છાથી તેણે પોતાની મૂછપર હાથ દીધો. તે વખતે પાસે રહેલી પિતાની દુકાને બેઠેલા અને વેપારને માટે ત્યાં આવેલા કેઈ પાટણના રહીશ વણિક વેપારીએ તેને જે, અને તેટલા પરથી તેણે જાણ્યું કે–ખરેખર થોડા દિવસમાં જ ભેજરાજ ગુજરાત દેશપર મોટી ચઢાઈ કરશે.” માનસ (સરોવર) માં રહેલા માછલાની જેમ માનસ (મન માં ફરતા અભિપ્રાયને માછીમારની જેમ ધૂર્ત જ તરતજ ગ્રહણ કરે છે જાણે છે. કહ્યું છે કે–આકૃતિવડે ગિતવડે, ગતિવડે, ચિાવડે, બેલવાવડે તથા નેત્ર અને મુખના વિકારવડે મનમાં રહેલો અભિપ્રાય જાણુ શકાય છે. ત્યારપછી તે વણિકપુત્રે તત્કાળ પાટણ કાગળ લખ્યો. તેમાં એવું લખ્યું કે “અહીંને શ્રેષ્ઠી ત્યાં આગળ થોડા દિવસમાં બીજું નગર કરવાને ઈચ્છે છે, તેને તમારે વિચાર કર.” આ કાગળ પાટણ ગયે. ત્યાંના વેપારીઓ શત્રનું Page #62 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૨ જો. (૪૫) સન્ય આવવાની શંકાથી લોકોમાં તે પત્ર વાંચી તેનું સ્વરૂપ સમજી ગયા. આખા નગરમાં તે વાર્તા પ્રસરી, તેથી ત્યારપછી કઈ નવું ઘર કરવાનો આરંભ કરતું નહતું, કેઈ અનાજને સંગ્રહ કરતું નહેાતું અને પ્રજાનું ચિત્ત કેઈ ઠેકાણે સ્થિર થતું નહતું. અનુક્રમે ભીમરાજા પાસે પણ આ વાર્તા પહોંચી, એટલે તેણે ખરી ખાત્રી કરવા માટે પોતાના એક ચરને ધારાનગરીએ મોકલ્યો. રાજાઓને પોતાના અને બીજાના દેશનાં કાર્ય અકાય જેવા માટે ચરપુરૂષેજ નેત્રરૂપ હોય છે. કહ્યું છે કે “ગાયો નાસિકાવડે જુએ છે, પંડિતે શાસ્ત્રો વડે જુએ છે, રાજાએ ચર પુરૂષોવડે જુએ છે, અને સામાન્ય લોકે બે નેત્રવડે જુએ છે.” અનુક્રમે તે ચર ધારાનગરીમાં ગયો. ત્યાં મેચીઓના ઘરમાં પલાણુ ઢાલ અને ચોકડા વિગેરે ચામડાની સામગ્રી તૈયાર થતી જોઈ. લુહારને ઘેર ખકો, ભાલાં, છરીઓ, તરવારે યમદાકાવિગેરે તૈયાર થતાં જોયાં. એ રીતે જુદા જુદા કારીગરોને ઘેર યુદ્ધની જુદી જુદી સામગ્રી તૈયાર થતી તેણે જોઈ. પછી રાશી ચોટાના માર્ગમાં દરેક દુકાને તેણે ગુજરાત ઉપર ચઢાઈ કરવાની કિંવદંતી (વાર્તા) સાંભળી. અનુક્રમે રાજમહેલના દરવાજા પાસે આવ્યા. ત્યાં દશ, વીશ, ત્રીશ, ચાલીશ, પચાસ, સાઠ, સીત્તેર, એંશી, સેક હજાર વિગેરે સંખ્યાવાળા અથી પરિવરેલા દેશ દેશના, નગર નગરના અને ગામે ગામના રાજાઓ, ઠાકર, માંડલિકે, મુકુટબદ્ધ રાજાઓ અને સામંતે વિગેરેને તરફથી આવતા જોયા તથા જેઓ પ્રથમ આવેલા તેઓને ભેજરાજાને પ્રણામ કરી પિતતાને ઉતારે જતા જોયા. તેમજ તરવાર, ભાલાં, મુગર, ખ, ગદા વિગેરે છત્રી પ્રકારના આયુધને ધારણ કરનાર લાખ પદાતિઓને આવતા તથા જતા જોઈ તે દૂત શ્રી ભેજરાજા સૈન્યની તૈયારી કરે છે એમ નિશ્ચય કરી ત્યાંથી પાછો વળ્યો. જે દિવસે તે દૂત પાટણ તરફ ચાલે તે દિવસે શ્રી વિમલનામને દંડનાયક રાજા સાથે વિરોધ થવાથી રાત્રીએજ પાટણથી નાસી ગયે. શા માટે તેને નાસી જવું પડ્યું ? તેનું સ્વરૂપ આ પ્રમાણે છે-“અણુહિલપુર પાટણમાં પ્રાગ્વા વંશને વિમલ નામે એક સામાન્ય વણિક રહેતો હતો. તેને સર્વ ગુણરૂપી રત્નોના નિધિ સમાન શ્રીદેવીનામની પ્રિયા હતી. તે વિમળ બાવડે ધારેલું નિશાન વીંધવું, તે બાણું ક્યાંઈ પણ ખલના ન પામે અને ઝીણું વસ્તુની અંદર થઈને પણ નીકળી જાય એવી બાણકળા, સામુદ્રિક કુળ તથા અવિનાં લક્ષણો જાણવાની Page #63 -------------------------------------------------------------------------- ________________ (૪૬) ભોજપ્રબંધ ભાષાંતર. કળા એ ત્રણ કળામાં કુશળ હતા. એકદા નગરની બહાર ભીમ વિગેરે ઘણું રાજાએ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતા હતા, તેમાં એક ગાઉ દૂર પૃથ્વી પર નિશાન ખેડી તેને તેઓ વીંધતા હતા, પરંતુ તેમના બાણે વચ્ચે વચ્ચે ખલના પામીનિશાન ભેદવામાં ચુકતા હતા, તે જોઈ પેલે વિમલ મનમાં ખેદ પામી વારંવાર અહહ બોલતે હતો. તે જોઈ રાજાએ તેને પિતાના સેવક પાસે લાવી પૂછયું કે –“હે ૨ક ! તું વારંવાર અહહ કેમ કરે છે?” તે બે –“હે સોમનાથ ! હે દેવ! અમારી જેવા રંક પણ દૂર રહેલા નિશાનને ભેદી શકે છે, તે આ સવ રાજાઓ કે જેઓ છત્રી આયુધના અભ્યાસી છે, ધનુવિદ્યામાં કુશળ છે અને સંગ્રામસાગરનું મથન કરવામાં મંદરાચળ પર્વત સમાન છે તેઓ શા માટે નિશાન ચુકતા હશે ? એમ ધારી તેમની તે કળામાં અગ્યતા જોઈ ખેદથી હું અહહ કરું છું. જો કે ગધેડે પારકી દ્રાક્ષ ચરતે હોય તે તેમાં પોતાને કાંઇપણ હાનિ નથી. તે પણ અયોગ્ય કાર્ય જોઈને ચિત્તમાં ખેદ તે અવશ્ય થાય છે.” તે સાંભળી રાજાને કેતુક ઉત્પન્ન થયું, તેથી તેણે કહ્યું કે–“તું એક બાણ મૂક, અમે જોઈએ. ત્યારે હર્ષના સમૂહથી તેને રોમાંચરૂપી કંચુક વિકસ્વર થયો, તેણે ધનુષ્ય લઈ તેના પર પ્રત્યંચા ચડાવી અને તેને પ્રણાત્કાર કરીને બાણ મૂકયું. તે તત્કાળ નિશાનને ભેદી ત્યાંથી પણ ચાર ગાઉ દૂર જઈ પૃથ્વી પર પડ્યું. તે બાણ લાવવા માટે રાજા પોતાના સેવકને મોકલતું હતું ત્યારે તે વિમળે કહ્યું કે હે સ્વામી ! એને અશ્વ આપીને મોકલે, નહીં તે પગે ચાલતો તે જશે તો સંધ્યા વખતે પણ પાછા આવશે નહીં; કારણ કે બાણ ઘણું દૂર જઈને પડ્યું છે. તે સાંભળી વિસ્મય પામેલા રાજાએ કહ્યું કે“તારી પાસે બાણ કળા કેવી છે તે કહે.” ત્યારે તેણે વિજ્ઞાપ્ત કરી કે—કેઈ બાળકની છાતી ઉપર એકસો ને આઠ કમળનાં પત્ર મૂકે, તેમાં જેટલા કહે તેટલાને અથવા સવને બાણવડે હું વીંધી શકું છું અને તે બાળકની છાતીને જરા પણ અડકે નહીં, તથા મારૂં મૂકેલું બાણ પાંચ ગાઉ સુધી અખલિત જાય છે, તેમજ ચપળ સ્ત્રીના ચલાયમાન બે કુંડળમાંથી કહો તે કુંડળની વચ્ચે થઈને હું બાણુ કાઢી શકું છું.” તે સાંભળી ચમત્કાર પામેલે રાજા ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે –“મહા પુરૂષો કળાવાનને જ માને છે, પરંતુ કળા રહિત લક્ષ્મીવાળાને પણ માનતા નથી. જુઓ, મહાદેવે વસુપતિ (સૂર્ય)ને ત્યાગ કરી ચંદ્રને જ મસ્તક પર ધારણ કર્યો છે. મારા Page #64 -------------------------------------------------------------------------- ________________ (૪૭) અધિકાર રેજે. આ રાજાઓ, ક્ષત્રિય અને સુભટ ખ, ઢાલ, બરછી, યમદાકા વિગેરે શાસ્ત્ર અને અધાદિક વાહનોના આડંબરને ધારણ કરનારા સેંકડોની સંખ્યામાં છે, પરંતુ આ દરિદ્રની પાસે જેટલી બાણકળા છે તેટલી પણ કમના વિશથી આ વીરેને આવડતી નથી. કહ્યું છે કે – દેવને આધીન ફળ હોવાથી આપણે મનુષ્ય શું કરી શકીએ ? તે પણ એટલું તે કહી શકીએ કે ઉકેલીના પદ્ધ બીજા પદ્ધની જેવા તે નથી જ.” ત્યારપછી રાજાએ પ્રસન્ન થઈને તેને પાંચ અશ્વો, લાખ સુવર્ણ અને સેનાપતિનું સ્થાન આપ્યું; તેથી તે વિમળનું જન્મ પતનું દારિદ્ર નાશ પામ્યું. કહ્યું છે કે–“શેરડીનું ક્ષેત્ર, સમુદ્રનું પ્રયાણ, અમુક જાતિને પાષાણ અને રાજાની કૃપા એ ક્ષણવારમાં દરિદ્રતાને હણે છે.” ત્યારપછી વિધાતાની જેમ ચતુરાઇની સીમાના સ્થાનરૂપ અને આશ્ચર્યમય એવા આ વિમળના અતિ કુટિલ અને ગુપ્ત વિચારોની શ્રેણું કે જાણી શકતું નહીં; પરંતુ કેવળ શત્રુરાજાના નિવાસેની પૃથ્વીપર જડેલા મણિએ આ વિમળના અધોની ખરીઓના અગ્રભાગવડે છેદાઈ ગયા છે એમ સાંભળવામાં આવતું હતું. એ રીતે સામ, દામ, દંડ અને ભેદ એ ચારે ઉપાયને પ્રવેગ કરવામાં ચતુર એવા વિમળે યુદ્ધવડે સમગ્ર શત્રવર્ગના ગર્વને જીતી લીમરાજાનું એકછત્ર રાજ્ય કર્યું, અને તેના દંડમાં આવેલા ધનવડે તેણે રાજાને કેશ (ભંડાર ) ભરપૂર કર્યો. ત્યારપછી શરડતુના સૂર્યની જેમ ઉગ્ર પ્રતાપવાળે, સિંહની જેમ સંગ્રામમાં શુરવીર, કલ્પવૃક્ષની જેમ અથીઓના મનોરથને પૂર્ણ કરનાર, સમગ્ર સીમાડાના રાજાઓના મસ્તક ઉપર ભીમરાજાની આજ્ઞાને મુગટરૂપ કરનાર અને દરરોજ પ્રભાતે રાજાઓના સમૂહ વિગેરેવડે જેના ચરણકમળ સેવાતા હતા એવો તે વિમળ દંડનાયક સુખે રહેવા લાગ્યો. રાજાની કૃપાનું સ્થાન થવાથી તથા પિતાની શૂરવીરતાથી ગર્વ પામેલે આ વિમળ સવ ક્ષત્રિયમંડળને તૃણ સમાન ગણવા લાગ્યું. કહ્યું છે કે-“કુળ, વિત્ત, શ્રત, રૂપ, શોર્ય દાન અને તપ એ સાત પ્રાય કરીને મનુષ્યને ગર્વના હેતુ છે. તેને ગર્વ દૂર કરવા માટે અન્યદા પુરેહિતે તેને કહ્યું કે–સામાન્ય મનુષ્ય પણ રાજાને આશ્રય કરી સામંત, મંત્રી, સેનાપતિ, પુરોહિત વિગેરે પદવીને પામી માહભ્યને ધારણ કરે છે તે ખરેખર સેવકજનને કલ્પવૃક્ષ સમાન રાજાને જ પ્રસાદ છે. કહ્યું છે કે –“દેડકે સપના મસ્તક પર ચડીને જે નૃત્ય કરે Page #65 -------------------------------------------------------------------------- ________________ (૪૮) ભેજપ્રબંધ ભાષાંતર. છેતે કેઈક ગારૂડિકને જ પ્રભાવ છે એમ સ્પષ્ટ જણાય છે. વળી કહ્યું છે કે “જે પથ્થરો પોતે ડૂબે છે અને આશ્રિત થયેલા બીજાએને પણ ડૂબાડે છે તે પથ્થર મેટા દુસ્તર સમુદ્રમાં તરે અને પિતાને આશ્રિત વાનેરાઓને પણ તારે, તે ગુણ પથ્થરને, વાનરને કે સમુદ્રને નથી; પરંતુ તે તે શ્રીમાન રામચંદ્રના પ્રતાપનો મહિમા વિકાસ પામે છે.” તે સાંભળી વિમળ બે કે–“હે પુરોહિત ! તું ચાર વેદ ભણ્યા છતાં પણ મૂખજ રહ્યો લાગે છે, કારણ કે એ તો સર્વ પૂર્વના આચરેલા પુણ્યસમૂહનોજ વિલાસ છે. કહ્યું છે કે વિશ્વને વખાણવા લાયક ઉત્તમ કુળ, નિરોગી શરીર, નિર્મળ જાતિ મનહર રૂપ, સારું ભાગ્ય, સુંદર ભાર્યો,ભેગમાં આવે તેવી લક્ષ્મી, દીર્ઘ આયુષ્ય, યુવાવસ્થા, અતુચ્છ બળ, અનુપમ સ્થાન તથા બીજું જે કાંઈ પ્રાણીએને કલ્યાણકારક પ્રાપ્ત થાય છે તે સર્વ ધર્મના આરાધનથી જ પ્રાપ્ત થાય છે. જેમ નદીમાં પૂર આવેલું જોઈ પર્વત ઉપર વૃષ્ટિ થયાનું અનુમાન કરાય છે, તેમ ડાહ્યા પુરૂષે ધમને નહિ જોયા છતાં શુભના ઉદયથી તેનું અનુમાન કરી લે છે.” વળી ચિરકાળ સુધી સેવા કરીને સ્વામીને પ્રસન્ન કર્યો હોય તે પણ જે તેનું પુણ્ય ન હોય તે તેને તે કાંઈ પણ આપવા સમર્થ નથી. કહ્યું છે કે –“સ્વામી ચિરકાળ સેવ્યા છતાં પણ પુણ્ય વિના પ્રસન્ન થતું નથી. જુઓ! અરૂણ જન્મથીજ સૂથના ભક્ત છતાં પણ હજુ સુધી તે ચરણરહિત જ રહેલો દેખાય છે.” તે સાંભળી પુરોહિતે વિચાર કર્યો કે–“આ વિમળને હમેશાં રાજા પ્રત્યક્ષ રીતે દાન, માન વિગેરેવડે અત્યંત ઉપકાર કરે છે તેને પણ એ કબુલ કરતું નથી, તો આવા પુરૂષને ધિક્કાર છે. કેઈ કવિએ અન્યોક્તિથી કહ્યું છે કે “હે વામન ! વાયુએ આણેલું ઉચા વૃક્ષનું ફળ પામીને તું તૃપ્ત થયે તે યોગ્ય છે, પરંતુ મારી શક્તિથી મેં ફળ મેળવ્યું એમ ધારી જે તું ગર્વ કરે છે, તે તારે ગર્વ હાંસીનું સ્થાન છે. અથવા તો આને આદેાષ નથી. કળિયુગમાં એવા જ માણસ ઉત્પન્ન થાય છે. શું છે –“ પ્રથમના લાકે કૃતજ્ઞ એટલે કરેલા ગુણને જાણનારા હતા, પણ હાલના લોકો તે કરેલા ગુણને હણનાર છે. તેથી મારા મનમાં વિકલપ થાય છે કે અત્યારની દુનિયા શી રીતે ચાલશે?” એમ વિચારી મનમાં ખેદ પામતે પુરહિત ઉઠીને ચાલતો થ. એકદા પુરોહિતે એકાંતમાં ભીમરાજાને કહ્યું કે –“હે રાજેદ્ર! પિતાની જાતિના અનેક ક્ષત્રિયો વિગેરે છતાં પણ તેમને ત્યાગ Page #66 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૨ જો. ( ૪૯ ) કરી એક સામાન્ય વણિકને દંડનાયકની પદવી આપી, તેનેા નિર'તર સત્કાર કરવાથી તમારી કાંઈ પણ મેટા કહેવાતી નથી. સમુદ્ર માટે છે તેથી શું થયુ... ? કે જે હલકાને મસ્તકપર વહન કરે છે અને ગુરૂને નીચે–તળીએ બેસાડે છે. વિષમ સમયે આપને ક્ષત્રીએ જ સહાયભૂત થવાના છે, યા વણિક થવાને નથી. કહ્યું છે કે સ્વ અને પ્રેના તફાવત જુએ કે ચદન વૃક્ષ પડી ગયું ત્યારે ભમરાઓ જેમ આવ્યા હતા તેમ ચાલ્યા ગયા અને તેના પલ્લવા-પાંદડાઓ તરતજ પ્લાન થયાં મુકાઈ ગયાં.” વળી સેનાપનિનું સ્થાન પામવાથી સમગ્ર રાજાએ અને ક્ષત્રિયાને વશ કરી તે વિમળ જ ઇંદ્રની જેમ આપની નિરળ રાજ્યલક્ષ્મીને ભાગવે છે. આપ તે માત્ર પુતળારૂપ જ છે; કેમકે તેની સેવા કરવા આવતા મેટા સામતસમૂહના શ્રેષ્ટ અધોના મુખમાંથી નીકળતી લાલાના જળવડે તેના ઘરના આંગણાની પૃથ્વી નિર્તર કાદવવાળી જ રહે છે, અને તેના શત્રુતા ઘરમાં સ્ખલના પામતી લક્ષ્મી જોવામાં આવે છે. તેથી અનુક્રમે સવ ચતુર’ગ સૈન્યને ફાડી આપનુ પણ વિપરીત કરતાં તે કાંઈ વિચાર કરો નહીં; કારણ કે સવ કેાઈ અતિ સમૃદ્ધિ પામીને પરિણામે અસાધ્ય,કષ્ટસાધ્ય કે સ્વામીપદના અભિલાષી થાય છે. કહ્યું છે કે “તુલ્ય સમૃદ્ધિવાળા, તુલ્ય પરાક્રમવાળા, રહસ્યને જાણનારા, ઉદ્યોગી અને અર્ધ રાજ્યના ભાગીદાર એવામિત્રને પણ જે ન હણે તે પાતેજ હણાય છે. હસ્તિશાળામાં રહેલા ગધેડા જો ઘીનું ભાજન પામે છે,તેા તેનું વધારે સન્માન થવાથી તે મૂખ હાથીને પણ મારવા દોડે છે. ” વળી સર્વ પાપનુ' મૂળ લેાભજ છે, તે લાભ આવા વિણકને હેાય તેમાં શું કહેવુ ? તેથી આને હણવા ચેાગ્ય છે અથવા તેનેા સસ્વ દંડ કરવા ચેાગ્ય છે. તેમાં કાળક્ષેપ કરવા ઉચિત નથી. કાળક્ષેપ કરવાથી જે વસ્તુ પ્રથમ નખવડે છેદવા લાયક હેાય છે તે કુહારથી પણ ન છેદાય તેવી થઈ જાય છે. '' આ પ્રમાણે પુરોહિતનાં વચને સાંભળી ભીમરાજાનું ચપળ અંત:કરણ વિમળ ઉપર ઉદ્વેગવાળું થયું. કહ્યું છે કે વેલડી, રાજાનું ચિત્ત, ઉત્તમ સુવર્ણ, જળ અને શ્રી આટલાને ધૃત જના જ્યાં લઇ જાય ત્યાં જ તેઓ જાય છે, અર્થાત્ જેમ વાળે તેમ વળે છે.” પછી પ્રાત:કાળેજ જ્યારે વિમળ સભામાં આવી રાજાને પ્રણામ કરવા લાગ્યા ત્યારે રાજા ક્રોધથી નેત્રને રક્ત કરી પરડ્યુંખ થયા. તે ७ Page #67 -------------------------------------------------------------------------- ________________ (૫૦) ભોજપ્રબંધ ભાષાંતર. જોઈ વિમળે વિચાર કર્યો કે –“રાના મિત્ર ને દઈ શ્રુત વા?” રાજા મિત્ર હોય એમ કેણે દેખ્યું કે સાંભળ્યું છે ? એમ પંડિતો જે કહે છે તે સત્ય જ છે, કારણ કે મેં આની ઉપર ઘણે ઉપકાર ક્ય છતાં અને મારામાં કોઈ પણ અપરાધ નહીં છતાં તે એકદમ મારા પર ઉત્કટ કેપ પ્રગટ કરી પરભુખ થયો છે. કહ્યું છે કે – વેશ્યા, જુગારી, રાજા, જળ, ધૂર્ત, સોની, અગ્નિ, બિલાડ, બ્રાહ્મણ અને વાનર એ દશ કેઈના મિત્ર હેતા નથી. તેમાં પણ વિવિધ પ્રકારના ચાડિયાઓનાં વચન સાંભળવાથી જેના કવિવર અપવિત્ર થયા હેય એવા રાજાએ તો કદાપિ કેઇનાથી પણ રંજન કરી શકાતા નથી. કારણ કે કાનને કા રાજા પરિપૂર્ણ હેય, વિદગ્ધ-પંડિત હેય અને રાગવાળા-પ્રીતિવાળે હેાય તોપણ કાચા કાંઠાવાળા ઘડાની જેમ તે કેઈથી ગ્રહણ કરી શકાતું નથી; અથવા તે આ દોષ રાજાનો નથી. કારણ કે રાજાએની ચિત્તવૃત્તિ આરિસા જેવી હોય છે, તેમાં ચાડીઓ લેકે પાસે રહેલા માણસને ગુણરૂપે અથવા નિગુણુરૂપે જેવી રીતના દેખાડે તેવો જ તેની ચિત્તવૃત્તિમાં આભાસ-પ્રતિબિંબ પડે છે. ઉતરે પિતાને પગ ઉંચા કરીને મૂત્રે છે, તેમાં તેનું શું લુગડું ભીંજાય છે ? ના. તે તેને સ્વભાવ જ છે. તેમ ચાડીઓને પણ તેવો સ્વભાવ જ છે. વાઘ ગહન વનને સેવે છે, સિંહ ગુફાને સેવે છે, હસ કમળવાથી કમલિનીને સેવે છે, ગીધ પક્ષી સ્મશાનને સેવે છે, સજન નિરંતર સજ્જનને જ સેવે છે, અને નીચ માણસ નીચ જનને જ સેવે છે; માટે સ્વભાવથી જ થયેલી દુષ્ટ પ્રકૃતિ તજવી અતિ દુષ્કર છે. તે જ રીતે પિશુનને આવે સ્વભાવજ છે કે કારણ વિના પરના દોષ પ્રગટ કરવા કહ્યું છે કે – ખળ પુરૂષ સોયના અગ્રભાગ જેવો છે અને સર્જન પુરૂષ સમયના પાછલા ભાગ લે છે. સાયને અગ્રભાગ વિશ્વને છિદ્ર પાડે છે અને પાછલે ભાગ ગુણવાન (દોરાવાળ) હોવાથી છિદ્રને ઢાંકે છે. ” જ્યાં દુર્જનને પ્રચાર હેાય ત્યાં એક દિવસ પણ સુખે રહેવાતું નથી. માટે હું આ રાજાને ત્યાગ કરી શિઘ કાઈ બીજા દેશમાં શા . કહ્યું છે કે “સર્પ જેવાચાડીઆઓ વૃક્ષની જેમ જેઓની અંદર કાન રૂપી કેટરવડે કરીને પ્રવેશ કરે છે, તેમના સમીપ ૧ કાચા કાંઠાવાળે ઘડે પરિપૂર્ણ-જળથી ભરેલે વિદગ્ધ–ઘણો પાકેલે અને રાગ-રંગવાળે હોય છતાં તે ગ્રહણ કરતાં ભાંગી જાય છે, Page #68 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૨ જો. ( ૧૧ ) ભાગના જીવવાની ઇચ્છાવાળાએ ત્યાગ કરવા અથવા ફળહિત તેવા વૃક્ષને સળગાવી દેવુ.’ આ પ્રમાણે વિચાર કરી તે વિમળે . ભીમરાજાને કહ્યું કે— “મને વરાકને તમે અકસ્માત પીઠ આપી તે ભલે આપે, પરંતુ આજ પછી તમે શત્રુને પીઠ આપશે નહીં.” એમ કહી વિમળ પેાતાને ઘેર ગયેા. પછી પેતાના સર્વ સેવકાની સાથે સકેત કરી રાત્રીના બીજા પહેારે પાંચમા અસ્વારો સહિત કાટિ દ્રવ્ય અને રત્ના લઈ ત્યાંથી નીકળી બાર ચેાજન પૃથ્વીનું ઉલ્લંઘન કરી પ્રાત:કાળ થતાં અબુદાચળ પર્વતની પાસે રહેલી, અઢારસા ગામાને અલકૃત કરનારી, જૈનનાં અને મહાદેવનાં મળી ચાદસા ને ચાળીશ દહેરાંવડે શાભતી અને બહારના ભાગમાં નવસેા જળાશયેાવડે પવિત્ર થયેલી ચ’દ્રાવતી નામની નગરીમાં આવી પહોંચ્ચા અને ત્યાંના રાજાને મળી ત્યાંના રાજાએ સન્માન આપવાથી ત્યાં સુખે સુખે રહ્યો. હતિ વિમલદડનાયક સબંધ, " વિમળના ગયા પછી એ ત્રણ દિવસે પહેલાં માલવ દેશમાં મોકલેલા દૂતે આવી ભીમરાજાને પ્રણામ કર્યાં. રાજાએ તેને ભાજરાજાનું વૃત્તાંત પૂછ્યું, ત્યારે તે વિસ્તારથી કહેવા લાગ્યા કે હું પૃથ્વીપતિ ! સાંભળે.. ધારાનગરીના સ્વામી સૈન્યની તૈયારી કરે છે, તે વિષે હું કેટલુંક કહી શકું ? કેમકે હાથી, ધાડા અને પાયદળ એ ત્રણ પ્રકારનાં સૈન્યે કરીને ચાતરફથી રાજાએ આવી આવીને ત્યાં એકઠા થાય છે, તેથી ત્યાંના માણસા હાથી, ધાડા અને સુભટોથી તરીને ચાલવા પણ શક્તિમાન નથી. સૈન્યના મેળાપને માટે આવતા અધપતિઓ, ગજપતિએ, નરપતિએ અને રાજાના હાથીએ, ઘેાડાઓ અને સુભટોના નગરીની અંદર અને બહાર પણ એટલા બધા સમ થયા છે કે લેાકેાના માથે માથાં અફળાય છે, હારાવડે હારા તુટે છે, છાતીએ છાતી દળાય છે અને પીડે પીઠ મળી જાય છે. ઘણું શું કહું ? એક તલના દાણા જેટલી પણ ખાલી ભૂમિ તે નગરીમાં નથી. સુમારે નવ દશ દિવસમાં કલ્પાંત કાળના સમુદ્રની જેવુ... મર્યાદા રહિત તે ભેાજરાજાનુ' ઉત્કટ સૈન્ય આવીને આખે ગુજરાત દેશ ઉખેડી નાંખી પેાતાને આધીન કરીને ચાલ્યુ જશે એમ મને જણાય છે. "" Page #69 -------------------------------------------------------------------------- ________________ (પ) ભોજપ્રબંધ ભાષાંતર. દુતનાં આ પ્રમાણેનાં વચન સાંભળી મનમાં ભય પામેલા ભીમરાજાએ વિચાર કર્યો કે-“પહેલાં તો ભેજરાજાને મેં ધુણુક્ષર ન્યાયથી જીત્યો હતો, અને સર્વ દેશમાં કીર્તિ મેળવી હતી; પરંતુ અતિ વિદ્વાન પણ બૃહસ્પતિની બરાબર ન થાય અને માટે દાતાર પણ કલ્પવૃક્ષની બરાબર ન થાય, તેમ હું ગમે તેટલો બળવાન હોઉં તોપણ સંગ્રામમાં તેની બરાબરીને કેમ પામું ? તેમાં પણ હાલ વિશેષે કરીને વિષમ સંગ્રામમાં અસમાન સહાયરૂપ સવ ઉપાય અને ધનુવિદ્યામાં નિપુણ વિમળ દંડનાયક પણ નથી, તેથી મારા વિચારરહિત કાર્યને ધિક્કાર છે. કહ્યું છે કે –“સહસાવિચાર્યા વિના કાંઈપણ કાર્ય કરવું ન જોઈએ. અવિવેક મોટી આપત્તિનું સ્થાન છે. ગુણમાં આસક્ત થનારી સંપત્તિએ પિતાની મેળેજ વિચારપૂર્વક કાર્ય કરનારને વરે છે–પ્રાપ્ત થાય છે.” અથવા તે જેને વિનાશ સમીપે આવ્યું હોય તેવા પુરૂષની બુદ્ધિ પ્રાયે કરીને પ્રથમથી જ વિપરીત થાય છે કે જેથી મેં તેનું વિના કારણે અપમાન કર્યું; અથવા હજુ પણ મંત્રીને મોકલી તેને મનાવી અહીં પાછા બોલાવું. કહ્યું છે કે–જેના વિના ચાલે તેમ ન હોય, તેણે કદાચ અપરાધ કર્યો હોય તો પણ તેને મનાવો ઈએ; કારણ કે અગ્નિએ આખું નગર બાળી નાંખ્યું હોય તો પણ તે અગ્નિ કેને પ્રિય નથી ? કેને તેની જરૂર પડતી નથી?” આ પ્રમાણે વિચારી રાજાએ મંત્રીને ચંદ્રાવતી નગરીમાં મોકલ્યો. મંત્રીએ ત્યાં જઈ વિમળને કહ્યું કે –“હે પ્રાગ્વાટવંશના મુગટમણિ ! અને વીર જનોને વિય કરવામાં અદ્વિતીય શ્રેષ્ઠ વીર શ્રી વિમળ ! સાંભળો. તમે પોતે જ વિચારમાં ચતુર છે, તેથી તમારી પાસે મારે જે કાંઇ કહેવું કે ઉપદેશ આપે તે લંકામાં સમુદ્રની લહેરો લટકાવવા જેવું છે, આમ્રવૃક્ષ ઉપર તોરણ બાંધવા જેવું છે, અને સરસ્વતીને નિશાળે બેસાડવા જેવું છે. તે પણ કહું છું કે–તમે તે વખત એકદમ નાસીને અહીં ચાલ્યા આવ્યા તે વિવેકી જનને ઉચિત કર્યું નથી; કારણ કે વિવેકી જ છેડાને માટે ઘણાને ત્યાગ કરતા નથી. રાજાએ માતાપિતારૂપ છે તેઓ કદાપિ કેપ કરે છે અને પાછા પ્રસન્ન પણ થાય છે. તેમાં પણ વિશેષ એ કે ભીમરાજા તે સેવ્યા વિના પણ તમારાપર નિરંતર પ્રસન્ન હતા, છતાં તેમણે જે તમારા પર કેપ કર્યો તે કેપિશુનની દુષ્ટ ચેષ્ટાજ હતી, કારણ કે જળની પ્રકૃતિ તો શીતળ જ હોય છે, તેને જે ઉષ્ણતા પ્રાપ્ત થાય છે Page #70 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૨ જો. ( ૫૩ ) તે અગ્નિના સંબધથીજ થાય છે, વળી હું અસાધારણ સાહસિક ! આ રાજાએ ભલે કાપ કર્યાં, પરંતુ રણસંગ્રામમાં રિસક અને પગલે પગલે ઉપકાર કરનાર એવા તમને તે ભારત નહીં. કદાચ અમુક ધન દંડ તરીકે લેત, અને જો કદાચ કાંઈક ધન તમારી પાસેથી લીધું હત તેા અેનના ફુલ અેનનેજ ચડ્યા જેવું હતું. તે માત્ર દૃંડનાજ ભયથી આટલી માટી દંડનાયકની પઢવીના ત્યાગ કરવા તે આપને ચિત નથી. શું મૃગલા ખાઇ જશે એમ ધારી ખેતી ન કરવી ? કે અજીણ થશે એમ ધારી ભેાજનને ત્યાગ કરવા ? કદાચ નાસી જવાથી બીજે ઠેકાણે માન‚ મહુત્તા અને એધય વિગેરે અધિક મળતું હોય તા તેમ કરવું પણ ઠીક છે. પરંતુ જેનાથી અનગળ લક્ષ્મી, મહત્ત્વ અને આધિપત્ય પ્રાપ્ત થયું હોય એવા પેાતાના સ્વામીના ત્યાગ કરી જે બીજાના આશ્રય કરે તેનુ કદાપિ કુશળ થતું નથી. કહ્યું છે કે- જે માણસ જ્યાં રહીને ઉદય પામ્યા હોય તે પૂર્વ ભભૂતના ત્યાગ કરી બીજાના આશ્રય કરે છે તે તે માણસ સૂર્યની જેમ અસ્ત પામે છે. ” માટે બીજો કાંઇ પણ વિચાર કર્યાં વિના તમે ત્યાં પાછા ચાલેા. તમને ભીમરાજાએ પ્રથમ પાંચમા અવા આપ્યા છે, અને અત્યારે બીજા પાંચસો અન્ધો, મત્રીશ ગામ અને દંડનાયકનું સ્થાન આપે છે. તમને એલાવવા માટેજ મને મોકલ્યા છે. વળી કદાચ પુત્ર કુપુત્ર થાય છે પણ માનિતા કુમાતિપતા થતા નથી. માટે તમારે ત્યાં આવવાથીજ લાભ છે. નીતિમાં કહ્યું છે કે-“સ્વામીથી હણાયેલાને સ્વામીની આરાધનાથીજ પાક્કું સુખ થાય છે, જેને માતાથી વિપ્રિય પ્રાપ્ત થયું હોય તેને માતા જ જીવિતવ્યનુ કારણ થાય છે. ” આ પ્રમાણેનાં મંત્રીનાં વચના સાંભળી વિમળે વિચાયુ` કે— “હું જાઉં કે ન જાઉં"? જો કદાચ જઇશ તા પણ પ્રથમની જેવી મારી સાથે રાજાની અંતરંગ પ્રીતિ તા નહીંજ થાય; કારણ કે એકવાર જુદાં પડેલાં ચિત્તને સ્ફટિકના વલયની જેમ સાંધવા કોણ સમ છે ? કહ્યું છે કે —તુટેલુ સાંધવાથી વચ્ચે ગાંઠ પડે છે અથવા તે તેનું પ્રમાણ આછું થઈ જાય છે-લબાઇ ઘટે છે, અને વળી પૂની જેવી શાભાને પામતું નથી, તેજ રીતે તુટેલા સાંધવામાં પણ સમજવું ” અને પ્રથમની જેવી પ્રીતિ ન હાય તા ફરીથી પણ તે રાજાને વિકાર પામતાં વાર લાગશે નિહુ. પ્રેમ ૧ પહેલાંના રાજા. તથા પૂ દેશને પત. Page #71 -------------------------------------------------------------------------- ________________ (૫૪) ભોજપ્રબંધ ભાષાંતર. કહ્યું છે કે –“આયુષ્ય, રાજાનું ચિત્ત, પિશુન, ધન, ખળની પ્રીતિ અને શરીર આટલાને વિકાર પામતાં વાર લાગતી નથી.” રાજાએના ચિત્તમાં જ્યારે વિકાર થાય છે ત્યારે તેઓ અન્યનું વિરૂપ કર્યા વિના રહેતા જ નથી. કહ્યું છે કે –“ગ, કદિની અને રંડા એ ત્રણ શબ્દને પહેલે પહેલો અક્ષર લઈનેજ વિધાતાએ ઠપુર (રાજા) શબ્દ બનાવ્યો છે, તે સર્વ પ્રાણીઓને ભયંકર છે.” વળી હું ત્યાં નહીં જાઉ તેપણુ પુર્વ પુણ્યના પ્રસાદથી મને અહીં પણ પ્રભુત્વાદિક મળવું હશે તો મળશે. કહ્યું છે કેसुकुलजन्मविभुतिरनेकधा, प्रियसमागम सौख्यपरंपरा । नृपकुले गुरुता विमलं यशो, भवति धर्मतरोः फलमिदृशम् ॥१॥ સારા કુળમાં જન્મ, અનેક પ્રકારનો વૈભવ, પ્રિય વસ્તુની પ્રાપ્તિથી થતા સુખની પરંપરા, રાજકુળમાં આદરમાન અને નિર્મળ યશ એ સર્વ ધર્મવૃક્ષનાં ફળ છે.” વળી પુરૂષો પોતાના સ્થાનને ત્યાગ કરવાથીજ સંપત્તિનો ઉદય પામે છે. કહ્યું છે કે–“ સોપારી, પત્ર, રાજહંસ, અશ્વ, સિંહ, સપુરૂષ અને હાથી એ સર્વ પિતાનું સ્થાન તજવાથી જ શોભે છે.” (અન્ય સ્થળેજ મહત્તા પામે છે. ) વળી કહ્યું છે કે –“મલયાચળ પર્વતના રહીશ ભિલે હંમેશાં ચંદનના કાષ્ઠને ઇંધણારૂપ બાળે છે. કાશ્મીર દેશમાં સ્ત્રીઓ કેશરનું ઉદ્વર્તન કરે છે–પીઠીને ઠેકાણે વાપરે છે, તથા સમુદ્રને કાંઠે રહેનાર લેકે રલ ઉપાર્જન કરવાને ઉદ્યમ કરતા નથી; માટે દૂર રહેવાની જ કિંમત છે, અને પાસે અથવા સાથે રહેવાથી પરાભવ કે અનાદર થાય છે.” તેથી મારે કઈ રીતે ત્યાં જવું તે ઉચિત નથી.” આ પ્રમાણે નિશ્ચય કરી તેણે મંત્રીને કહ્યું કે–“હે મંત્રી મંડળના મુગટ! ઘણું કહેવાથી શું ફળ છે? ખરેખર હું ભીમરાજાને પિતાતુલ્ય જ માનું છું. તે જે કાંઇ મને હુકમ કરશે તે હું અહીં રોજ સર્વ પાળીશ; પણ હું ત્યાં તો નહીં આવું. આ મારૂં વચન રાજાને મારા પ્રણામપૂર્વક કહેજે.” તે સાંભળી તેડવા આવેલ પ્રધાન નિરાશ થઈને પાછો ગયો, અને પ્રણામપૂર્વક સર્વ વૃત્તાંત ભીમરાજા પાસે જઈને કહ્યો. ત્યાર પછી વિમળ દંડનાયકના નહીં આવવાથી અને પોતાનું સન્ય ચૂન હેવાથી ભેજરાજા જીતી શકાશે નહીં એમ ધારી ભીમ રાજા એકાંતમાં મંત્રીમંડળને બોલાવી વિચાર કરવા લાગ્યો કે Page #72 -------------------------------------------------------------------------- ________________ અધિકાર૨જો. ( ૧૧ ) “ હે મત્રીશ્વર ! કહા, હવે શુ કરશુ? વિમળ તા આવ્યા નહિ. હમણાં આપણે ભાજરાજા સાથે યુદ્ધ કરી શકીએ તેમ નથી. જેના એક હાથ છેદાયેા હેાય એવા સુભટ અળવાન હેાય તેપણ કેટલાક વખત યુદ્ધ કરવાને સમથ ન થાય પરંતુ જે મળથી ન છતાય તે બુદ્ધિથી જીતી શકાય છે. કહ્યું છે કે- ધનુર્ધારીએ મૂકેલુ ખાણ એકજ માણસને હણે, અથવા ન પણ હણે; પરંતુ બુદ્ધિમાન પુરૂષે મૂકેલી બુદ્ધિ તા રાજા સહિત આખા રાજ્યને પણ હણી શકે છે. ’” તેથી કોઇ એવી બુદ્ધિ વિચારો કે જેથી સર્પ મરે અને લાકડી ભાંગે નહીં; અર્થાત્ દંડ દેવા ન પડે અને ભેાજરાજા ચડાઇ પણ ન કરે. 97 તે સાંભળી સર્વે વિચાર કરવા લાગ્યા, પરંતુ કાંઇ પણ બુદ્ધિ સૂઝી નહીં; કારણ કે દંડ દેવા નહીં અને ભેાજ આવે નહીં, એ બન્ને શી રીતે થઇ શકે ? એમાંથી એક તે અવશ્ય થવુ જોઇએ. જેમ છાણમાં ( પશુની વિષ્ઠામાં ) લીંડીઆ, લીંડાં કે પોદળા ત્રણમાંથી એક તા હેાય જ. તે વખતે સર્વ શાસ્રમાં પડિત ડામર નામના દૂતે રાજાને પ્રણામ કરી કહ્યું કે—“ હે રાજેંદ્ર ! જો આપની આજ્ઞા હાય તા હુ· ગુજરાત ઉપર પ્રયાણ કરવાની તૈયારીવાળા પણ ભેજને પાછે વાળું અને ઉલટા તેની પાસેથી દંડ લાવું. ” તે સાંભળી હ પામેલા રાજા મેલ્યા કે તા આપણે બીજું શું જોઈએ ? જે ગાય વાળે તે જ અર્જુન. તું કહે છે તેજ આ બાબતમાં પ્રમાણ, માટે તું થા તૈયાર. ” ', આ પ્રમાણે કહી રાજા ઉભા થયા. મત્રીએ પણ ઉઠ્યા. પછી બીજે દિવસે પ્રાત:કાળે મેાટી સભા ભરી રાજાએ ડામરને મેલાવી તેને ચાસ પાનનું બીડુ, પટ્ટ અશ્વ અને પંચાંગ પ્રસાદ ( પાંચે અ`ગની પહેરામણી ) આપ્યા. પછી પાતામાં પરાક્રમ નથી એવી ખીજાઓને શંકા થાય તે દૂર કરવા માટે ભીમરાજા સભાસમક્ષ આલ્યા કે—જો કે હું રાજ્ય કર્ ́ છું ત્યાં સુધી પ્રથમ પરાજય થયેલા હેાવાથી ભેાજરાજા ગુજરાત તરફ આવવા માટે શુકન પણ જોરશે નહીં. તે છતાં ઉત્કટ બળવાન પણ જે જેનાથી જીતાયા હેાય તે તેનાથી શકા પામેજ છે. સિંહના નામથી ચિન્દ્રિત થયેલ પ્રાણી હજી પણ ગજે દ્રોને દુ:સહુ છે; માટે તારે તેની સાથે સંધિ કરીને શીઘ્ર પાછા આવવું.' તે વાત અ`ગીકાર કરી ડામર ચાલ્યા. કેટલાંક પગલાં ગયા એટલે રાજાએ કાંઇક કહેવા માટે પાછે. એટલાબ્યા. ફરીથી તે ચાલ્યા, ફરી તેને પા વાળ્યા. એમ પાંચ છ વારતેમ કર્યું, એટલે મનમાં ખેદ પામી તેણે Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) ભાજપ્રબંધ ભાષાંતર. વિચાયું કે— અહા ! આ રાજાનુ કેવુ ગાંડપણ ! શીખવેલા વાકયાવડે કાંઈ આ કાર્ય ની સિદ્ધિ થવાની નથી. તા વાર વાર મને આ પાપટની જેમ શું શીખવે છે ? જે શીખીને વિદ્વાન થાય તે કાર્ય કરનાર થઈ શકતા નથી. કહ્યું છે કે—“જે ગુરૂની વિદ્યાથી વિદ્વાન થયા હાય, પિતાના ધનથી ધનવાન થયા હોય, અને સહાયકારકની સૂરતાથી શૂરવીર થયા હોય તે કયાં સુધી આનંદ પામશે ?” ત્યાં ગયા પછી શી ખબર પડે કે કેવા અવસર આવશે ? જેવા અવસર હોય તેવુજ વચન ખેલવુ ઉચિત છે. કહ્યું છે કે—“ સમયે મેલેલુ વચન, સમયે વાપરેલુ શસ્ત્ર અને સમયે પડેલી વૃષ્ટિ એ અલ્પ હોય તે પણ કેટિગણું ફળ આપનાર્ થાય છે. ” આ પ્રમાણે તે વિચાર કરતા હતા તેવામાં ફરીથી રાજાએ તેને પાછા વાળ્યા. ત્યારે ખેથી તે મેલ્યા કે—“ આ મારી પીઠે બાંધેલી બસ્તી ( મસક ) તમારી સન્મુખ છે, તે સાંભળે છે. જે કાંઈ કહેવુ હેાય તે તેને કહેા. ” એમ બેાલી તે ડામર અશ્વપર આરૂઢ થઇને ચાલતા થયા. તે સાંભળી રાજા લજ્જા પામ્યા અને ક્રોધયુક્ત થયા; તેથી તેણે આ ડામર દૂત અહીંથી ચાલી ત્યાં આવે છે, તેને આવે કે તરતજ મારા કહેવાથી મારી નાંખવા. ” એ પ્રમાણે ભેાજરાજાપર લેખ લખી તત્કાળ એક ઘડીમાં એક ચેાજન ચાલનારી હાથણી ઉપર બેસાડી એક પેાતાના સેવકને ખીજે રસ્તે થઇને ધારાનગરી મોકલ્યા. તે બીજે દિવસે જ ધારાનગરીમાં પહેોંચ્યા. તરતજ તે સભામાં ગયેા. ત્યાં સભાના અલંકાર રૂપ અને પ્રતાપવડે જેણે રાજાઆના સમૂહનુ આક્રમણ કર્યું' છે એવા ભાજરાજાને તેણે પ્રણામ કર્યાં. તે વખત તે ભેાજરાજાના મસ્તક ઉપર મોટું વિકસ્વર મેદ્ય જેવું મનેહુર છત્ર ધારણ કરેલું હતું, ચાર વારાંગનાએ તેને લીલાપૂર્વક ચાર સુદર્ ચામરો વીંઝતી હતી, પંચગી મયૂરપિચ્છના વીંઝણાથી તે વીંઝાતા હતા, ત્રણ કલગીવાળા મુગઢવડે તે શાભતા હતા, સૂર્ય મંડળની કાંતિને પણ જીતનાર કુંડળાવડે તે અલંકૃત હતા, તેના વિશાળ વક્ષ:સ્થળમાં માટા મુક્તાફળની માળાએ શાલતી હતી, તેની આંગળીઓ પી પલ્લવા દેદીપ્યમાન મુદ્રિકાનાં રત્નાવડે પુષ્પવાળાં જણાતાં હતાં, રત્નના આજીમધમાંથી નીકળતી કાંતિવડે તેનું ભુજાળ રગિત દેખાતુ હતું, પુરૂષ પ્રમાણ ઊંચા માણિક્યના સિંહાસન ઉપર તે બેઠા હતા, કિટ પ્રમાણ ઉંચા પાદપીઠ ઉપર તેણે પેાતાના પગ રાખ્યા હતા અને શરદ્ ઋતુના સૂર્ય ની જેમ તેજને લીધે તેની સન્મુખ જોઇ શકાતું નહેતું. Page #74 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધિકાર (૫૭) ભીમરાજાના સેવકે તેને ભીમરાજાને લેખ આપે. તે વાંચી ભોજરાજા વિચાર કરવા લાગે કે-“આ ભીમરાજા રા માટે ડામરને માસ્વાનું લખે છે? મોટો અપરાધ હેય છતાં પણ બ્રાહ્મણને મારે ન જોઈએ. કહ્યું છે કે-સાધુ, ગાય, બ્રાહ્મણ, સ્ત્રી, બાળક, વૃદ્ધ અને રેગ તેઓએ અપરાધ કર્યો હોય તોપણ ધીર પુરૂએ તેમને મારવા યોગ્ય નથી.” શત્રુએ મોકલેલા શાસનનો અથવા ભેંટણાને પરીક્ષા ર્યા વિના ઉપયોગ કરવો ન જોઈએ. એવું નીતિનું વચન હેવાથી હું તેને મારીશ નહીં.” એમ વિચારી તેણે તે સેવકને પાછા રવાને કરી દીધે. ચોથે દિવસે મધ્યાન્હ સમયે જેને શુભ શકુન થયા હતા એ ડામર ભોજરાજા પાસે આવી પહોંચ્યો. તે વખતે રાજા સ્નાન કરી રહ્યા હતા અને ભ્રમર જેવા શ્યામ, સ્નિગ્ધ, કમળ, કુટિલ, તેજસ્વી, સુગંધી અને લાંબા કેશને કાનપરથી ઉતારી પોતાના હસ્તપલ્લવડે તેમાંથી પાણી નીતારતા હતા. તે સમયે ડામરે તેમને પ્રણામ કર્યા. ભેજરાજાએ તેને સ્વાગતપૂર્વક કુશળ પ્રશ્ન પૂછી કહ્યું કે-“હે ડામર! ભીમ નાપિત ( હજામ) શું કરે છે ?” તે સાંભળી ડામરે વિચાર કર્યો કે-“ ક્રોધ કરશે તો પછીથી પણ મનાવાશે; પરંતુ અવસરે પ્રાપ્ત થયેલું વાકય જવા દેવું ઠીક નહીં.” એમ વિચારીને તે બોલ્યો કે “હે રાજા ! ભીના મસ્તકવાળાને મુંડવા માટે સજા ઘસે છે. તે સાંભળી રાજા ખેદ પાયે, અને તે ડામરને કાણે, કાળે, રૂપ અને ઉજ્જ જોઈ હસીને રાજાએ તેને પૂછયું કે-“હે ડામર ! કહે તારે રાજાને સંધિ તથા વિગ્રહ વિગેરે ઉપાયોની યોજના કરવા માટે તારી જેવા કેટલા દૂતો છે ?” તે બોલ્યો કે “હે માલવ દેશના સ્વામી ! ઘણું દૂતો છે, અને તે અધમ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના ગુણવાળા છે. તેમાંથી જ્યાં જેવી ઉચિતતા હોય ત્યાં તેવા દૂતને મોકલવામાં આવે છે. આ પ્રમાણે મનમાં હસવું આવે તે ઉત્તર આપવાથી તેણે ધારાનગરીના સ્વામીને રંજિત કર્યા. આવા ઉત્તરથી પ્રસન્ન થયેલા ભેજરાજાએ તે ડામર (દૂતને લક્ષ ઈનામ આપ્યું. કલ્પવલ્લીની જેમ વચનની કળા શું શું ફળ ન આપે? કહ્યું છે કે “વપુ, વચન, વસ્ત્ર, વિદ્યા અને વૈભવ એ પાંચ વકાર મનુષ્યની ઉન્નતિના કારણ છે.” પછી રાજાએ વિચાર્યું કે-“ આ તો ભીમની અત્યંત ઉત્કૃષ્ટતા વર્ણવે છે, અને ભીમ તે આને મારી Page #75 -------------------------------------------------------------------------- ________________ (૫૮) ભેજપ્રબંધ ભાષાંતર. પાસે મરાવે છે, તે આ કપટનાટક શું હશે ?” એમ વિચારી તેણે ડામરને પૂછ્યું કે-“હે ડામર ! તારે ભીમની સાથે મનથી મેળાપ છે કે નહીં?” તે બોલ્યો-“હે રાજેંદ્ર! તેમાં કોઈ શંકા જ નથી. કારણકે પૂર્વપુણ્યના પ્રભાવથી નિરંતર પ્રસન્ન ચિત્તવાળો શ્રી ભીમરાજા હમેશાં મારે પહેરામણું વિગેરેથી ઘણે સારો સત્કાર કરે છે. કહ્યું છે કે-રાજાની, વૈદ્યની અને ગુરૂની દષ્ટિ અનુક્રમે દારિદ્ય, વ્યાધિ અને પાપને નાશ કરનારી છે; પરંતુ તે ભાગ્યને ઉદય હેય તેજ કેઇના ઉપર પડે છે.” રાજાએ કહ્યું–જે એમ છે તો તેણે મારાપર લેખ મેલી તને મારે હાથે મારી નાંખવાનું કેમ લખ્યું ?” તે સાંભળી ડામરે વિચાર્યું કે-“આ વાત સત્ય જ હોવી જોઈએ, મારા ઉદ્ધત વચનથી રાજાએ કેપ પામી મારા ઘાતને માટે લેખ મોક હશે; કેમકે રાજાને સામે જવાબ પણ ન અપાય, તો તેવું કઠેર વચન તે કેમ જ કહેવાય ? કહ્યું છે કે “ રાજા, શેઠ, બાળક, વૃદ્ધ, તપસ્વી, વિદ્વાન, સ્ત્રી, મૂખ અને ગુરૂ એટલાને વિદ્વાન માણસે સામો ઉત્તર આપ ન જોઈએ.” ભલે ભીમે તે લેખ મોકલ્યા, પરંતુ હું તો મારા આત્માનું રક્ષણ કરીશ, અને ભીમરાજાનું કાર્ય પણ કરીશ.” એમ વિચારી તે બોલ્યો કે “હે રાજેદ્ર ! ભીમરાજા મને તમારી પાસે મરાવે છે તેમાં કારણ છે.” રાજાએ પૂછયું-“શું કારણ છે ?” તેણે કહ્યું- હે રાજન ! જે કે પોતાની સ્ત્રી, આહાર, પુણ્ય, દ્રવ્ય, ગુણ, દુષ્કર્મ, કર્મ અને વિચાર એટલાને બીજા પાસે પ્રગટ ન કરવા જોઈએ તોપણ આ મંત્ર-વિચાર મધ્યમ હોવાથી આપની પાસે કહે છું, પરંતુ મારું એક વચન આપે પાળવું જોશે.” રાજાએ તે કબુલ કર્યો, ત્યારે તે બોલ્યો કે સાંભળે. રાજાએ સામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપાયોને જાણનારા હોય છે. કહ્યું છે કે- ઉત્તમને પ્રણામવડે વશ કરે, શુરવીરને ભેદવડે વશ કરે, નીચને કાંઈક આપીને વશ કરવો અને સમાનને પરાક્રમવડે વશ કરે. આપને જે વાત કહેવરાવેલ છે તેની મતલબ એ છે કે-જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે મારા પિતાએ લગ્ન સિદ્ધ કરીને મારૂં જાતક વર્યું હતું. તેમાં એક અવજોગ એવી જાતનો હતો કે મારા શરીરમાંથી એક પણ રૂધિરનું બિંદુ જે દેશમાં પડે તે દેશમાં બાર વર્ષને ભયંકર દુકાળ પડે. વળી મારા પિતા જ્યોતિષ શાસ્ત્રની સંકલના જાણનાર હતા, પ્રહની સંહિતાના પારગામી હતા, ત્રિકાળ જ્ઞાની હતા અને સર્વ ગણુકેમાં અગ્રેસર હતા, તેથી તેને વાર્તા કેઈ વખત Page #76 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધિકાર. (૫૯) અન્યથા થતું નથી. આ કારણને લઇને તમારા દેશમાં સ્વમમાં પણ દુકાળનું નામ દેખાતું નથી, તેથી એકદમ બાર વર્ષનો દુકાળ પાડવાની ઈચ્છાથી મને ભીમરાજાએ તમારે હાથે મારવાનું લખ્યું હશે, એટલે દુકાળ પડવાથી ધાન્ય અને પાણીના અભાવને લીધે સર્વ પ્રજા દેશનો ત્યાગ કરે તેથી તે ઉજ્જડ થાય અને તેમ થવાથી રાજા પણ રંક જે જ થઈ જાય. કહ્યું છે કે “ સર્વ પ્રજામાંથી એક ચોથો ભાગ આળસુ હોય છે, બીજે ચોથો ભાગ પાખંડથી જીવનાર હેય છે, ત્રીજે થો ભાગ રાજાને સેવક હોય છે અને બાકીનો ચેથે ભાગ ખેડુત હોય છે. એ છેલ્લા ચોથા ભાગને ઉપરના ત્રણે ભાગે હંમેશાં ભક્ષણ કરે છે એટલે તે એક ભાગ ઉપર બીજા ત્રણે ભાગને નિર્વાહ ચાલે છે, તેથી હે ભરતરાજ ! તે છેલ્લો થે ભાગ જેમ ન સદાય તેમ કરવું. માટે હે ભેજરાજા! મારા ઘાતથી ભીમરાજાને તે કાંઈ પણ હાનિ થવાની નથી; કેમકે મારી જેવા તેની પાસે તે ઘણા દૂતો છે. એટલે ખજુરાને એક પગ ભાંગે તે તેથી તેને શું નુકશાન છે ? કહ્યું છે કે “ડાહ્યા પુરૂષાએ થોડા દોષવાળું અને ઘણું ગુણવાળું કાર્ય કરવું જોઈએ. જુઓ ! હિંસા અનિષ્ટ છે તેપણુ આખી પૃથ્વીનું જીવન હોવાથી મેઘને વૃષ્ટિ કરવી પડે છે, જે કે તેથી હિંસા પણ ઘણું થાય છે. હે ભેજરાજ ! મને અહીં મરાવવાનું આ જ કારણ છે.” આ પ્રમાણેનાં ડામરનાં વચન સાંભળી ભેજરાજા ખુશી થયે અને બોલ્યો કે શાસ્ત્રમાં કહ્યું છે તે સત્ય જ છે. નીતિકારનાં વચન છે કે-“ગુણવાળું કે ગુણરહિત કાર્ય કરતાં પંડિત પ્રયત્નથી તેનું પરિસુમ શું થશે તેને અવશ્ય વિચારકરે; કારણકે વિચાર્યા વિના કરેલા કાર્યને વિપાક (પરિણામ) શલ્યની જેમ મરણપતિ દદયને દાહ કરનાર થાય છે.” જે મેં તને સહસા માર્યો હોત તો મહા અનર્થ થાત, પણ તેં આ કારણ કહ્યું તે બહુ સારું કર્યું.” એમ કહી રાજાએ તેને ઉલટી પહેરામણ આપી. પછી ડામરે કહ્યું કે “ હે રાજન! મારું વચન કરવાની તમે કબુલાત આપી છે માટે મારું વચન કરો. તે એ કે ભીમ રાજાએ લેખમાં જે લખ્યું છે તે કરે –“ ઉત્તમ માણસની વાણી હાથીના દાંતની જેમ બહાર નીકળ્યા પછી અંદર પિસતી નથી, અને નીચ માણસની વાણી કાચબાની ગ્રીવાની જેમ વારંવાર બહાર નીકળીને પાછી અંદર પેસી જાય છે. અને જે એ પ્રમાણે ન કરવું હોય તે મારૂં વરદાન હમણાં તમારી પાસે થાપણ Page #77 -------------------------------------------------------------------------- ________________ ભેજપ્રબંધ ભાષાંતર. રૂપે રાખો, હું અવસરે માગીશ.” ભેજરાજાએ કહ્યું-“હે તેંદ્ર! મેં તારી પાસે ખેળે પાથર્યો છે, માટે એ વાત માગવી રહેવા દે, આ સિવાય બીજું તને જે રૂચે તે માગજે. હમણું તો તું ઉતારે જા, અને મારી પાસે સુખેથી રહે.” એમ કહી તેને ઉતારે મોકલ્યો. ત્યારપછી બે ત્રણ દિવસે ભેજરાજાએ સવારમાં સ્નાનવિગેરે મંગળવિધિ કર્યો. સવા લાખ રૂપિયાની કિંમતવાળી કબારી પહેરી, ચાલતી વખતે પ્રથમ જમણો પગ ઉપાડ્યો અને એ રીતે ચાલીને હસ્તીપર આરૂઢ થયે. તે પટ્ટહસ્તી ગળેથી ગંભીર ગજરવકરતે હતે. મદરૂપી મદિરાની સુગંધના સમૂહથી તેણે ભવનને મધ્ય ભાગ ભરી દીધે હતે, વળી આને લીધે તેનું ઉદર તરંગવાળું દેખાતું હતું, તેનાં નેત્રો સ્વભાવથી જ પીળાં હતાં, તે લાંબો સૂકાર શબ્દ કરતા હતા, તેણે સૂ૮ ઉંચી રાખી હતી. તેના બહારના દાંત સ્થળ, ઉજ્વળ અને તીર્ણ હતા. તેના પગના નખો સ્નિગ્ધ હતા. તેની પીઠ લાંબી અને પહોળી હતી, તેનું ઉદર પાતળું હતું. વક્ર ગતિ કરવામાં તે કુશળ હતે, મંડળને આકારે (ગોળ ફરતાં તે અલાતચક જે દેખાતે હતો, સુગંધી મદ ઝરવાથી તે જાણે ક્રોધને ક્રીડા કરવા માટે ગધેદકનું ધારાગ્રહ (ફુવારે) હોય તે શોભતો હતો, અહંકારને રહેવા માટે દાંતના તોરણવાળું વજા મંદિર હોય તેવો તે જાતે હતો, ભમરાને સમૂહેનો આપાનમંડપ એટલે મદિરા પીવાના મંડપ રૂપ હતો. મદજળની મેટી નદીમાં પૂર લાવનાર કાળ વિનાને વર્ષાઋતુ હતું, ગજાવના આડંબરવડે તે મેઘની ગર્જનાને મિથ્યા કરતે હતો તેની બન્ને બાજુ બાંધેલી ઘંટાએ મધુર શબ્દ કરતી હતી. તેનું આખું શરીર શણગારેલું હતું અને તે જાણે એક મેટે પર્વત હોય તેવો દેખાતો હતો. આવા હસ્તીપર ભેજરાજ આરૂઢ થયો એટલે તેના મસ્તકપર મેટ ઉજ્વળ છત્ર ધારણ કરવામાં આવ્યું. તે છત્ર દેદીપ્યમાન વર્થ રત્નના દંડવડે શોભિત હતું, ઉપરના ભાગમાં પમરાગ મણિએના કિરણો પ્રસરતા હતા, તેથી તે સૂર્યદર્શનના કેપથી રાતું થતું હોય તેમ જણાતું હતું, તેના પ્રાંત ભાગમાં મોતીની માળાની ઝાલર હતી તેથી કરીને તે ત્રણ જગતનું વલ-ગોળ તિલક હોય ૧ સળગતું ઉંબાડીયું હાથમાં રાખી ફેરવીએ ત્યારે અગ્નિ રેખાનું એક ચક્ર દેખાય છે તે. Page #78 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધિકાર. તેમ શોભતું હતું તથા વિજયલક્ષ્મીને કીડા કરવાને જાણે મંડપ હોય તેવું તે વિશાળ હતું. વળી તે વખતે રત્નજડિત દંડવાળા અને જાણે ચંદ્રના કિરણે વડે રચ્યા હોય તેવા ઉજ્વળ ચામર સૂર્યના આ વતા કિરણેને દૂર કરવા માટે હોય તેમ ભોજરાજાને વીઝાવા લાગ્યા. એ રીતે જાણે બ્રહ્માંડમાંથી બ્રહ્મા નીકળ્યા હોય તેમ તે ભેજરાજા પિતાના મહેલમાંથી નીકળે. આ પ્રયાણને અવસરે એક માગધ બે કે- હે ભેજરાજા! તમારા આ સૈન્યના તંત્રથી જ તૈયારીથીજ ભય પામીને ચેડ દેશનો રાજા સમુદ્રમાં પેસી ગયે, અંધ્રદેશના રાજા પર્વતની ગુફામાં વસવા ગયો, કર્ણાટક દેશને રાજા માથે મુગટ ધારણ કરતો નથી, ગુજર દેશનો રાજા નિઝરણાંને સેવે છે, સર્વ રાજાઓમાં સુભટ જે ચેદિ દેશને રાજા શસ્ત્રો સહિત છુપાઈ ગયો છે અને કાન્યકજ્જનો રાજા કજ થઈ ગયો છે. એ રીતે સવ રાજાઓ વ્યાકુળ થઈ ગયા છે. તે સાંભળી ભોજરાજાએ તેને લાખ રૂપિયા ઇનામ આવ્યું. ત્યારપછી હજારે વાત્રના નાદ સાંભળી બખ્તર પહેરી તૈયાર થઈ પોતપોતાના હાથી ઘોડા વિગેરે વાહનપર આરૂઢ થઈ રાજાએ, ક્ષત્રિયો અને માંડળિક વિગેરે એકત્ર થઈ ગયા, તે સવથી પરવરેલે ભેજરાજ જાણે અમૃતમય (ચંદ્ર) હેય તેમ નગરના નરનારી જનનાં નેત્રોથી પાન કરાતો આગળ ચાલ્યો. તેની આગળ ચાલનારા, સુવર્ણની છડીએ ધારણ કરનારા સૂર્યના કિરણે જેવા હજારો છડીદારે ચાતરફથી ગીરદી કરતા જનસમૂહને આઘે ખસેડતા હતા અને સહસ્ત્રાર્જુને પિતાના હજાર હાથવડે રોકીને મૂકી દીધેલે જાણે નર્મદા નદીને પ્રવાહ હોય તેમ ભેજરાજાનું સિન્ય હજારો માગે જુદું જુદું પ્રસરતું હતું. તે સૈન્યમાં ચાંદસ છોતેર બખ્તરવાળા હાથીઓ અને દશ લાખ પાખરેલા (પલાણ નાંખેલા ) અવે હતા. આ રીતે નગરની બહાર નીકળી પાંચ જન પ્રયાણ કર્યું: અને ત્યાં વિવિધ પ્રકારના વણવડે સંધ્યાકાળનાં વાદળાં જેવા દેખાતા તંબુઓ તરફ નાંખ્યા હતા તેમાં નિવાસ કર્યો. પ્રાયે કરીને તે સૈન્યમાં દરેક અસ્વાર એક દાસી, બે દાસ અને એક ખચર પોતાની સાથે રાખતા હતાં. કહ્યું છે કે-“ખચ્ચર, પટકુટી ( તંબુ),વધ્યા દાસી, દાતાર રાજા અને કપટ રહિત દાસનું યુગલ આ પાંચ વસ્તુઓ સૈન્યમાં સુખદાયક છે.” આ પ્રમાણે ભેજરાજા સિન્યસહિત નીકળે છે એવા ખબર Page #79 -------------------------------------------------------------------------- ________________ (૬૨) ભોજપ્રબંધ ભાષાંતર. પડવાથી આખા ગુજરાતમાં ચેતરફ ત્રાસ પ્રવર્તી ગયે. તે વખતે ડામરે વિચાર કર્યો કે–પ્રથમ તે આ રાજાને હું બુદ્ધિના પ્રભાવથી ગુજરાત તરફ જતાં અટકાવું, અને જે તેમ નહીં બને તો પછી મારૂં વરદાન જે લેણું છે તે માગીને પણ અટકાવું.” હવે બીજે દિવસે પણ ભેજરાજા સમગ્ર સિન્ય એકઠું થવા માટે ત્યાંજ રહ્યો. પ્રાત:કાળે છત્રીશ રાજકુળીના સમૂહ સહિત ભેજરાજાએ સભામાં બેસીને ભંભા ૧, મૃદંગ ૨, મદલ ૩, ઝાલર, કાંસી ૫, કાહલ , હુડક ૭, ત્રિવળી ૮, વીણું , વાંસળી ૧૦, શંખ ૧૧ અને પણ ૧૨ એ બાર પ્રકારના વાજિંત્રો વગડાવ્યાં. તે વાજિત્રો વાગી રહ્યા પછી ગાડ દેશથી એક નાટકનું પેડું આવ્યું હતું તેણે ભેજરાજાની આજ્ઞાથી બાળગોપાળને આરંભી સર્વ જનને વિનોદ કરનાર અને સમગ્ર રસને ઉલ્લાસ કરનાર રાજવિડંબન નામનું નાટક પ્રારંવ્યું. તેમાં તે વખતના જે જે રાજાએ યુદ્ધાદિકમાં પરાજય વિગેરે વિડંબના પામ્યા હતા, તેમનાં નાટક ભજવવા માંડ્યા. તે વખતે સમગ્ર લેકે તત્કાળ વાયુથી ચાલતી કેમળ મંજરીની જેવા ચંચળ મનને નિશ્ચળ કરી મિત્રોની સાથે પણ સૂક્તિના મહુર આલાપને નિષેધ કરી (વાત કરવી બંધ કરી) તે નાટક કરનારના જ મુખ સામું જોવામાં રસિક થઈ ગયા. ઘણું શું કહેવું ? સમગ્ર સભા જાણે પ્રતિબિંબિત હેય અથવા જાણે ચિત્રમાં આળેખેલી હોય તેમ સ્થિર થઈ ગઈ. તેવામાં તે નાટકકારેએ કર્ણાટક દેશના તૈલપદેવ રાજાનું નાટક કરવા માંડ્યું. તેમાં છત્રીશ પ્રકારના દંડાયુધને શ્રમ કરવામાં કુશળ મુંજરાજાની પાસે યુદ્ધમાંથી નાસી જતો અને સર્વ શસ્ત્રનો ત્યાગ કરી મુખમાં તૃણ લેત તલપદેવ મુંજને નમે છે એવો દેખાવ કર્યો. તે જોઈ હસીને ભેજરાજાએ ડામરને કહ્યું કે –“હે ડામર ! તે પ્રથમ જે કર્ણાટકપતિને જે હતું તેજ આ છે કે નહીં? તે સાંભળી અવસર પામી ડામર બે કે-“હે રાજન ! ખરેખર તે જ આ કર્ણાટક દેશને રાજા છે. માત્ર તેના હાથમાં એક મુંજરાજાનું મસ્તક નથી, તે સિવાયની બધી નિશાનીઓ મળતી આવે છે.” તે સાંભળી ભેજરાજાને પોતાના કાકા મુજને વધ સ્મરણમાં આવ્યો અને તેણે સમગ્ર રાજાઓના મુખ સામું જોયું. ત્યારે તેઓ પ્રણામ કરીને બોલ્યા કે-“હે સોમનાથ ! એ સત્ય જ છે. તે પાપી તૈલપદે તેજ પ્રમાણે મુંજરાજની વિડંબના કરી છે, તેને ચંડાળ પાસે મરાવી તેનું મસ્તક હજુ સુધી તેની સભામાં થાંભલે લટકાવી Page #80 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધિકાર. ( ૩ ) રાખ્યું છે અને તેને હુમેશાં દહીં ચાપડાવે છે. કોઈ કવિ કહે છે કે તેની ખાપરી તેલપદેવ હમેશાં પોતાના હાથમાંજ રાખે છે; તેથી આ તૈલપદેવનુ સપૂર્ણ સ્વરૂપ દેખાતું નથી. ” ત્યારપછી ભાજરાજાએ નાટકકારોને ઉચિત દાનવડે સાષ પમાડી તેમને રજા આપી, અને પોતાના કાકાનો વધ સ્મરણમાં આવતાં તૈલપદેવ ઉપર અત્યંત ક્રોધ ચડ્યો તેથી તેણે કર્ણાટક દેશ તરફ ચડાઇ કરવાની ભેરી વગડાવી. તે વખતે કોઇ કવિએ વર્ણન કર્યું. કે—“ આ ભેાજરાજાના યુદ્ધના આર્ભની ભેરીના શબ્દવડે શત્રુરાજાઓના કણ ભરાઇ ગયા, તેઓના શરીરમાં જ્વર ભરાયા, અને જીવવાની આશા રહિત થયા, તેથી તેમણે કેારાને ઘરમાં નાંખ્યા, હાથી ધાડાને રસ્તામાં મૂકી દીધા, ધવેશને અ માગે છેાડી દીધા અને અંત:પુરની સ્ત્રીઓને કિલ્લામાં મૂકી. પછી તે દિશાના ત્યાગ કરી આડે માગે થઈને પત તરફ નાસી ગયા. હવે તે વખતે કર્ણાટક દેશમાં આ પ્રમાણે ઉત્પાતા થવા લાગ્યા— ૮ દેવાની પ્રતિમાઓ કમ્પ, સ્વેદ અને શ્રમ યુક્ત થઇ કારણવના ચેત્યા અને વૃક્ષો પડવા લાગ્યા, ગૃહસ્થીઓના વાધપૂર્વક પૂજ્યની પૂજા કરવાના ક્રમ નષ્ટ થયા, અને સર્વ ઋતુ વિપરીત ભાવે વર્તાવા લાગી. ” અહીં ભેરીના સ્વર સાંભળી ભેાજરાજાનું સૈન્ય કર્ણાટક દેશ તરફ ચાલ્યું. તે વિષે કોઇ કવિએ કહ્યું છે કે—તે ભાજરાજાનુ” સૈન્ય ચાલ્યું ત્યારે અશ્વોની ખરીઓના સમૂહથી ખેાદાયેલી પૃથ્વીમાંથી ધૂળનો સમૂહ ઉડીને આખા આકાશમંડળમાં વ્યાસ થયો. તે વખતે મૂળવડે નેત્રો ભરાઈ જવાથી અશ્રુધારા પાડતા ઈંદ્ર પેાતાના તુજાર નેત્રાને નિંદવા લાગ્યા, પેાતાને એ જ હાથ છે તેથી તેને પણ નિંદવા લાગ્યા અને પેાતાના અનિમેષપણાને પણ નિંદવા લાગ્યો. ’ ત્યારપછી અવિાચ્છન્ન પ્રયાણે સૈન્યના ચાલવાથી ઉડતી ધૂળવડે ભેાજરાજાનું મુખ, નેત્ર, વસ્ત્રો અને મસ્તક વિગેરે ભરાઈ જવાથી અ` માર્ગે જઈ રાજાએ કાઇક તળાવના કિનારાપર સેનાના પડાવ નાંખ્યા. પછી સેનાપતિ પાસે આખા સૈન્યમાં હુકમ ફેરવ્યા કે—અહીં ભેાજરાજા નવ દશ દિવસ રહેવાના છે, તેથી કોઇએ પ્રાત:કાળે આગળ થઇને ચાલવું નહીં. ’” એવા હુકમ કરી ત્યાંજ એ ત્રણ દિવસ રહી સમગ્ર સૈન્યને પાતાના હુકમના વિશ્વાસ ઉપજાબ્યા. પછી સૈન્યની ધૂળ પાતાને નહીં લાગવા દેવા માટે “પ્રાત:કાળે સૌથી પ્રથમ હું ચાલીશ” એમ વિચાર કરી સધ્યાકાળે ભેાજરાજા ܕܕ ܕ Page #81 -------------------------------------------------------------------------- ________________ ભેજપ્રબંધ ભાષાંતર. અંત:પુરમાં જઈ પટ્ટરાણી સાથે પાટ રમવા લાગ્યું. તે વખતે રાજાને થુંકવા માટે દાસી જેટલામાં થુંક્યાનું પાત્ર લાવે છે તેટલામાં ભેજરાજાએ પૃથ્વીપરજ થુંક નાંખ્યું. તે જોઈ દાસીએ વિચાર્યું કે –“આ રાજા કારણુવિના પૃથ્વી પર થુંક્યા, તેથી કરીને જણાય છે કે જરૂર પ્રાત:કાળે અહીંથી આગળ ચાલશે.”એમ વિચારી તે દાસીએ પોતાના પિતાને કહ્યું કે “ભેજરાજા પ્રાત:કાળે અહીંથી ચાલશે.' તે સાંભળી તેણે બીજાને કહ્યું, તેણે વળી ત્રીજાને કહ્યું, એ પ્રમાણે જળમાં તેલના બિંદુની જેમ તે વાર્તા આખા સૈન્યમાં પ્રસરી ગઈ. ત્યારપછી રાત્રીને છેલ્લે પહેરે હજુ ભેજરાજા તો ચાલ્યો નથી, તેટલામાં સમગ્ર શિન્ય ચાહ્યું, અને ભેજરાજા તો પાછળથી પરહીએ ચાલ્યો. તે વખતે સૈન્યને ચાલેલું જે મેં તો ચાલવાની વાત કેઈને કરી નથી તો આ સર્વેએ શી રીતે જાણું?” એમ વિચારી ચિત્તમાં આશ્ચય પામેલા રાજાએ આગળના સૈન્યમાં દરેક અધવારને અને દરેક પદાતિને પૂછયું. અનુક્રમે પૂછતાં છેવટ તે દાસીના બાપને બોલાવી પૂછ્યું, ત્યારે તેણે પોતાની પુત્રીનું નામ આપ્યું. પછી રાજાએ તે દાસીને બોલાવી પૂછયું, ત્યારે તે બોલી કે- “હે રાજે! આપની પાસેથી મને તે વાત મળી હતી. રાજાએ કહ્યું-“અરે ! તું જૂઠું બોલે છે, મેં કેઈને વાત કરી નથી. તે બેલી-“હે સ્વામી ! જ્યારે આપ અંત:પુરની ભૂમિપર થુંકયા ત્યારે તે ઉપરથી મેં આપનું પ્રયાણ ધારી મારા પિતાને કહ્યું હતું. તે સાંભળી રાજાએ તેની અદ્દભુત બુદ્ધિથી ખુશી થઈ તેને લક્ષ ઈનામ આપ્યું. અનુક્રમે ભેજરાજા સન્યસહિત કર્ણાટક દેશમાં આવ્યું. તૈલપદેવ પણ અન્ય સહિત તેની સન્મુખ આવ્યો. પછી પત્તિની સાથે પત્તિ, રથિકની સાથે રથિક, અધવારની સાથે અશ્વવાર અને હસ્તિપક સાથે હસ્તિપક એ રીતે સરખે સરખાનું યુદ્ધ શરૂ થયું. તેમાં અની ખરીથી ઉડાડેલા, રથના ચકોએ ગાઢ કરેલા અને હસ્તીઓના કર્ણતાળાએ વિસ્તારેલા રેણુના સમૂહે અનુક્રમે સૂર્યને ઉપરાધ કર્યો-સૂર્ય ગ્રહણ કર્યું. તે યુદ્ધમાં ધીર યોદ્ધાઓની દષ્ટિ ગાઢ સિંદૂરવાળા - ગુના હસ્તીના કુંભસ્થળમાં જેવી આનંદ પામતી હતી, તેવીકેશરથી રંગેલા પ્રિયાના મુચકુંભમાં આનંદ પામતી નહતી. સુભટ પોતાના સ્વામીના દદયમાં સભાવનાને (નિમકહલાલપણાને), સ્વર્ગમાં પિતાના જીવને, આખા જગતમાં યશને અને રણસંગ્રામમાં પોતાના મસ્તકને સ્થાપન કરી કૃતકૃત્ય થઈ નૃત્ય કરતા હતા; અથવા અન્ય Page #82 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધિકાર. ( ૫ ) અવ વાદ સાંભળવામાં કોતુકી કાનવડ, ખળપુરૂષની ચડતી અને સત્પુરૂષની પડતીના સાક્ષીરૂપ નેત્રોવડે અને અયાગ્ય પુરૂષને પણ નમસ્કાર કરનારા મસ્તકવડૅ હું મુક્ત થયા તે સારૂં થયું એમ જાણી જાણે હર્ષ પામ્યા હાય તેમ તે વીરાના કબધા ( વડા ) નૃત્ય કરવા લાગ્યા. આ પ્રમાણે ભય'કર રણસંગ્રામ થતાં તૈલપદેવનુ સૈન્ય ભગ્ન થયું; તેથી તેલપદેવ નાસીને પેાતાના નગરમાં પેસી ગયા. પછી “જેનું ચુથ વીખરાઈ ગયું હોય તેવા વનના હાથીની જેમ જેનુ સૈન્ય ભગ્ન થયું હોય તેવા શત્રુ કેાને સાધ્ય-વશ થતા નથી ?” એમવિચારી ભેાજરાજાએ તેના નગરના રાધ કર્યાં. 79 (" એક દિવસ ભીમરાજા પાતાને એલાવે છે અને :માલવદેવપર શીઘ્ર ચઢાઇ કરવી છે એવી મતલબવાળા કાગળ લખીને ડામરે ભેાજરાજાને મતાન્યેા. તે વાંચી ભેજે તેને પૂછ્યું કે—“ હે દુતેદ્ર ! આ શું ? ” તે એક્ષ્ચા હૈ રાજાધિરાજ ! શ્રીભીમરાજા માલવ દેશ તરફ સૈન્ય સહિત ચાલ્યેા છે તેથી મને મેલાવવા માટે આ લેખ મારાપર મોકલ્યા છે. ભેા રાજેદ્ર ! પ્રાયે કરીને વેરીઆની આવીજ રીત હાય છે. કહ્યું છે કે—′ ભદ્રા ( વિષ્ટિ યોગ ), રાજા અને સ એ મુખમાં ડસીલા હેાય છે તથા વેરી, વીંછી અને વિણક એ પુઅે ડ...સીલા હાય છે.” તે સાંભળી રાજાએ કહ્યું——“ હે દ્રુત ! તું બુદ્ધિને સાગર છે, તેથી તુ જ કહે કે હવે શુ કરવુ ઉચિત છે ? ” તે મેલ્યા— " હે રાજેદ્ર ! જો તમે આ તૈલપદેવને જીત્યા વિના જ અહીંથી જશે તા લાકા કહેશે કેઆવેા જખરે પણ ભેાજરાજા તૈલપદેવના ભયથી નાસી ગયા; કારણ કે લેડ અને એખનું સુખ ખાંધ્યું રહેતું નથી. કહ્યું છે કે—“ હરણેા વનમાં વસે છે, કોઇની માલિકી વિનાનું ઘાસ ખાય છે, નિઝરણાનું પાણી પીએ છે, તેપણ માણસા તેમને વધ્ય માને છે. તેથી લાકનું આરાધન કરવા કોણ સમ છે ?’” અને જ્યારે આને જીતીને પછી તમે તમારા દેરામાં જશે, તેટલામાં તે તે ભીમરાજા આવીને સમગ્ર માલવ દેશના વિનાશ કરશે. એટલે જેટલામાં ચામુ‘ડાદેવી કાલીનું પાન કરો તેટલામાં તેા વિનાયક ( ગણપતિ નું પેટ ફાટી જશે. તેથી હું તો એમ માનું છું કે હમણાં કાળના પ્રતિકાર કરવા-કાળક્ષેપ કરવા યોગ્ય છે, અને તેમ કરવા માટે પહેરામણીના મિષથી કેટલાક દંડ મોકલવા જોઇએ, કે જેથી તે પ્રસન્ન થઇને એક પગલું પણ આગળ ન ભરે. કારણ કે દાનથી સમગ્ર દુરિત–વિના ૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ભાજપ્રબંધ ભાષાંતર. નારા પામે છે. કહ્યું છે કે સુપાત્રને દાન આપવાથી તે ધર્મનું કારણ અને છે, બીજાને આપવાથી દયાને જણાવનારૂ થાય છે, મિત્રને આપવાથી પ્રીતિમાં વૃદ્ધિ થાય છે, શત્રુને આપવાથી તે વેરના નાગ કરવામાં સમર્થ થાય છે, ભૃત્યને આપવાથી ભક્તિના સમૂહને વિસ્તારે છે, રાજાને આપવાથી સન્માન આપનાર થાય છે, અને ભાટ ચારણ વિગેરેને આપવાથી તે દાન યા કરનારૂ થાય છે. અહા ! દાન કોઇ પણ ઠેકાણે નિષ્ફળ થતું નથી. "" તે સાંભળી ભેાજરાજાએ ત્રણ લાખ રૂપિયા અને ખસા ધાડા આપી ડામરને જ ભીમરાજા પાસે મેકલ્યા. તે કેટલેક દિવસે પાટ માં આવ્યા. ભીમરાજાએ તેને પ્રવેશ મહેાત્સવ કરાબ્યા. પછી ડામરે ભાજરાજે આપેલા ત્રણ લક્ષ રૂપિયા અને મસા જાતિવ’ત અર્ધો ભીમરાજાને આપી તેને નમસ્કાર કર્યાં. તે જોઇ આશ્ચય પામેલા રાજાએ તેને સર્વ વૃત્તાંત પૂછ્યું. ત્યારે તે બાલ્યા કે “ હું રાજા ! અનેક રીતે ભેાજરાજાને રજિત કર્યા, સૈન્યને કર્ણાટક તરફ વાળ્યું અને દંડ પણ આણ્યા. વળી “ તું જે કહીશ તે હું કરીશ.” એવું મોટું વરદાન તેણે મને આપ્યું છે, તે તે મેં તે રાજાની પાસે થાપણ કરીને રાખ્યું છે, તા હે રિપુની લક્ષ્મીના વૈકુંઠ ( સ્વામી )! જો તમારી આજ્ઞા હેાય તે હજી પણ ઉગ્ર ક્રોધવાળા તે ભેાજરાજાને તમારા પાપીઠ ઉપર આળેટાવુ.' તે સાંભળી ભીમરાજાએ હુ પામી વિચાર કર્યાં કે—“ આ દુત અહીંથી જતી વખતે વિરૂદ્ધ વચન બાલ્યા હતા, પરંતુ દૂઝણી ગાયની ધાતુ પણ સારી ગણાય છે, તેમ આણે જે આ ઉપકાર કર્યાં છે તે કલ્પાંતે પણ કાઈ કરી શકે તેમ નથી. કહ્યું છે કે—“ પંડિત શત્રુ સારો પણ મૂર્ખ મિત્ર સારા નહીં. મૂર્ખ વાનર મિત્ર હતા તે તે રાજાને હણવા તૈયાર થયા, અને પંડિત શત્રુ ચાર હતા તે તેણે તેમાંથી રક્ષણ કર્યું આ પ્રમાણે વિચારી ભીમરાજાએ તેને માટી પહેરામણી આપી તથા ભેાજરાજાએ આપેલા દ્રવ્યમાંથી લક્ષ દ્રવ્ય આપી તેને તેના ઘેર માકલ્યા. 7) અહીં શ્રીભેાજરાજા પણ છ માસને અંતે એક લાખ ઘેાડા, એક કોટિ દ્રવ્ય અને મુ જરાજનુ મસ્તક તેલપદેવ પાસેથી દંડમાં લ તેને વશ કરી તથા દર વરસે અમુક દડ દેવાની શરત કરી પેાતાના દેશ તરફ પાછા વળ્યા. અનુક્રમે પોતાની નગરીથી પાંચ યાજન દૂર રહ્યો ત્યારે નગરીમાં તળારક્ષની આજ્ઞા પ્રવર્તી કે—“ આપણા ભેાજ મહારાજા રિપુના જય કરીને આવ્યા છે, તેથી કળાના મુખથી Page #84 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય આધકાર. (૬૭) ઝરતા ચંદન મિશ્રિત જળના છંટકાવ રાજમાર્ગમાં કરે. ફરકતી ધ્વજાવાળા સ્તર ખેડી તેને પુષ્પની માળાના તોરણો બાંધો, નગરીના દરેક ઘરમાં પૂર્ણ કુંભ સ્થાપન કરે અને આંગણુમાં ધાન્યમિશ્રિત સરસવના સાથીયા પૂરે.” ત્યારપછી વિવિધ પ્રકારની વજાવડે સુશોભિત, ઘેર ઘેર દ્વારને વિષે બાંધેલા મોટા તોરણ વડે મનેહર, ચંદનના જળ સિંચવાથી સુગંધી તથા પુની માળા અને આભરવડે જેના માર્ગો સુગંધવાળા થયા હતા તેવી નગરીમાં ઇંદ્રની જેવી ઋદ્ધિવાળાજરાજાએ પ્રવેશ કર્યો. તે વખતે સૈન્યના હાથીએ અને અશ્વોને સર્વ અંગે શણગાર્યા હતા, નિ:સ્વાન વિગેરે વાજિત્રના નાદથી આકાશ અને પૃથ્વીને મધ્ય ભાગ પૂર્ણ થયે હતે આગળ ભાટ ચારણે રિપુરાજ તારામૃગાંકી, વિધિ લિખ્યા અક્ષર મીટણહાર !, શરણાગત વજી પંજર !, રાયશૃંગારહાર! અને પ્રતાપલંકેશ્વર ! વિગેરે અનેક બિરૂદો બોલતા હતા. એવી ધામધુમથી ભેજરાજાએ ધારાનગરીમાં પ્રવેશ કર્યો અને આનંદથી રહેવા લાગ્યા. ઈતિ ડામર પ્રબંધ. સજાને રંજન કરનાર ભેજરાજ રાજ્યનું પાલન કરતા એકદા તક જોવાની ઈચ્છા થવાથી રાત્રીએ નગરચર્યામાં નીકળ્યા. તે વખતે એક જ ધરના ચેત્યમાં કેઇ દિગંબર દુહો બેલત હતો, તે રાજાએ સાંભળ્યો. તે દુહો આ પ્રમાણે હત– " तिक्खा तुरीय न वाहिया, भडसिरि खग्ग न भग्गु । एहु जम्म न गहगहिउ, गउरी कंठि न वि लग्गु ॥१॥" તે સાંભળી રાજાએ પિતાના મહેલમાં આવી પ્રાત:કાળે તેને બોલાવી રાત્રે તે જે દુહ બોલતો હતે તે નિશાની આપી ખાનગી રીતે તે વૃત્તાંત પૂછયું. ત્યારે તે બે કે –“હે દેવ ! દીવાળીના દિવસે આવશે અને હાથીને મદ ઝરવા માંડશે, ત્યારે હું ગડદેશ સહિત દક્ષિણ દેશને એકછત્ર કરીશ.” તે સાંભળી તેના પુરૂષાર્થના ૧ શત્રુરાજારૂપી તારાઓમાં ચંદ્ર સમાન. ૨ વિધાતાના લખેલા અક્ષ રને ખોટા કરનાર. ૩ શરણાગતનું વજના પંજર જેવું રક્ષણ કરનાર. ૪ અનેક રાજાઓમાં શંગારના હાર સમાન–શભનિક. ૫ પ્રતાપવડે લંકાપતિ લાવણ જેવા. Page #85 -------------------------------------------------------------------------- ________________ (૬૮) ભેજપ્રબંધ ભાષાંતર. વચનથી વિસ્મય પામેલા રાજાએ તેનો સેનાપતિને સ્થાને અભિષેક કર્યો. એકદા ભોજને સેનાપતિ તે કુળચંદ્ર દિગબર ગુર્જરદેશમાં ગયે. ત્યાં ભીમરાજાના એક ભટ્ટને તેણે કહ્યું કે " कूत्रा कंठइ सत्थरु, उरि जनोई गलि हत्थ । મોઝ મુકાવત્તિ મનીયા, મીમદ અવસ્થ છે ?” “કુવા કાંઠે સાથ દદય પર જઈ અને ગળે હાથ દીધેલા હે સુભટ ! સાંભળ ! ભોજરાજા ભીમદેવની ભુજાનું બળ ભાંગશે એ અવસ્થા ચેકસ સમજજે.” તે સાંભળી ભટે તેને કહ્યું કે – " भोजराज भीमेण सह, खउलि म वारोवार । घोडां खुरवि अणीयमुहि, धंधोलाविसुं धार ॥ २॥" “હે ભેજરાજા! ભીમની સંગતે વારંવાર યુદ્ધ ન ખેાળ. અમે ઘોડાની ખરીના તીવ્ર પ્રહારથી ધારાનગરી ઢાળી નાખશે.” ત્યારપછી કેટલેક દિવસે પૃથ્વી પર શરતુ ઉતર્યો, અર્થાત શરદઋતુ આવી, ત્યારે શ્રી ભીમરાજા સિંધુ દેશને જીતવાને ઉદ્યમ કરવા લાગ્યો. તે વખતે સમગ્ર સામંતે સહિત કુળચંદ્રસેનાપતિએ આવી અણહિલપુર પાટણ ભાંગ્યું, અને આખા નગરની પૃથ્વી હળવડે બેડી, તેમાં કેડીએ વાવી અને જયપતાકા મેળવી. ત્યારપછી તે સ્તંભતીર્થ–ખંભાત વિગેરે બીજા દેશને ભંગ કરવાને તૈયાર થયું. તે વખતે સ્તંભન પાશ્વનાથના ગાઠી, મલ્લિષણ અને કમળ નામના આચાર્યોએ સમગ્ર સુભટને એકઠા કરી કેડુરા નામના ગામની પાસે તેની સાથે સંગ્રામ કરી તેની પાસેથી પાટણની લુંટી લાવેલી તમામ વસ્તુઓ લઈ લીધી. તે વખતે ભીમની પાસે ચારણ બોલ્યો કે"कडूरइ कुरुखेत्तिकय, अर्जुनकां उडीयां। अंदर तांणी त्रीजइ नेत्र, सडसड मूडइ सेवडउ ॥ १७१ ।। भग्गा पोलि पगार, मुणिवर पण भग्गा नहीं । जोइ न भीम विचार, खमण उ भणउ कि सेवडउ ॥१७२।। ત્યારપછી શગુના સમૂહુરૂપી કમળને કરમાવી દેવામાં ચંદ્ર Page #86 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધિકાર. ( ૬ ) સમાન કુળચંદ્ર સેનાપતિએ માલવ દેશમાં જઈ શ્રીભાજરાજાને વિજયને વૃત્તાંત કહ્યો. તે સાંભળી રાજાએ કહ્યું કે—“ તે. પાટણમાં અગારા કેમ ન વાળ્યા ? કારણ કે તે કોડીઓ વાવી તે તે નાણ હાવાથી હવે પછી અહીંના દંડ ગુજરાતમાં જશે. કહ્યું છે કે— “ માવિ મધ્યમમળ્યે વા, ચમ્ય યાદશમાયતો | નિમિત્તે ગાયને પ્રાયઃ, તસ્ય તાદશાવિત્ત: || ? ||” “ જેને પરિણામમાં જેવું શુભ કે અશુભ થવાનું હોય, તેને પ્રાયે કરીને પ્રથમથી જ તેવું નિમિત્ત પ્રાપ્ત થાય છે. ( તેમ કરવાની બુદ્ધિ થાય છે. ) "" એમ કહી અહિલ્લપુર પાટણના ભંગથી રજિત થયેલા રાજાએ તે કુળચંદ્રને પહેરામણીપૂર્વક અનેક ગામ અને નગરના સ્વામી બનાવ્યા. એકદા ભેાજરાજા પૂર્ણ ચંદ્રની કાંતિવડે મનેાહર રાત્રીને સમયે અગાશીમાં બેઠા હતા, અને તેની પાસે કુળચંદ્ર બેઠા હતા. તે વખતે ચંદ્રમ`ડળ જોઇને રાજા આ પ્રમાણે અર્ધ શ્લાસ મેલ્યા. येषां वल्लभया सह क्षणमिव क्षिप्रं क्षपा क्षीयते, तेषां शीतकरः शशी विरहिणामुल्केव संतापकः । ( જે પુરૂષાની રાત્રિ પ્રિયાની સાથે રહેવાથી ક્ષણની જેમ શીઘ્ર ક્ષીણ થાય છે. તેઓને આ ચક્ શીતળતા કરનાર છે, અને વિરહી પુરૂષોને અગ્નિની જેમ સંતાપ કરનાર છે. આ પ્રમાણે એ ત્રણવાર રાજા મેલ્યા ત્યારે રૂપવાળી સ્રી પરણવાની ઇચ્છાવાળા કુળચંદ્રે પેાતાના અભિપ્રાય પ્રકટ કરવા ઉત્તરાધ શ્લાક કહ્યો કે— अस्माकं तु न वल्लभा न विरहस्तेनोभयभ्रंशिनामिन्दू राजतदर्पणाकृतिरसौ नोष्णो न वा शीतलः ॥ १ ॥ મારે તા પ્રિયા પણ નથી અને વિરહ પણ નથી. અમે તે ઉભયથી ભ્રષ્ટ છીએ, તેથી રૂપાના અરિસા જેવા આ ચદ્ર અમને ઉષ્ણુ પણ લાગતા નથી અને શીતળ પણ લાગતા નથી. ’ તે સાંભળી ભેાજરાજાએ તરતજ તેને દેવાંગના જેવી શ્રેષ્ઠ Page #87 -------------------------------------------------------------------------- ________________ (૭૦) ભોજપ્રબંધ ભાષાંતર બત્રીશ ગણિકાઓ આપી. ત્રણ જગતના ને લુંટવામાં લંપટ કામદેવરૂપી રવડે ભયંકર અરણ્યનું યુવાવસ્થાને પામીને સેમ કુશળતાવડે કેઈકજ ઉલ્લંઘન કરી શકે છે. કહ્યું છે કે જેણે અતિ ગહને યુવાવસ્થાનું અપવાદ વિના ઉલ્લંઘન કર્યું તેણે દેશના નિધાનરૂપ આ જન્મ (ભવ) માં શું શુભ ફળ પ્રાપ્ત ને કર્યું? તથા–“યુવાવસ્થામાં માથે કાળા કેશરૂપી અંધકારને સમૂહ છતાં જેઓ તેમાં ખલના ન પામ્યા તેઓ જ ડાહ્યા ગણાવા ગ્ય છે. બાકી વૃદ્ધાવસ્થામાં તો મસ્તકપર રહેલા વેત કેશરૂપી ચંદ્રને પ્રકાશ સદા વિદ્યમાન છે, તેથી મનુષ્ય ખલના ન પામે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. 25 ઈતિ કુળચંદ્ર દિગંબર પ્રબંધ. રત્નમંદિરે રચેલા આ ભોજપ્રબંધમાં કવીશ્વરોને આનંદ આપનાર આ બીજ આધકાર સમાપ્ત થયો. સર્વ પ્રબંધમાં શ્રેષ્ઠ એવા આ ભેજપ્રબંધમાં ભેજને રાજ્યાભિષેક, ધારાનગરનું સ્થાપન, ભીમરાજા સાથે તેને સંગ્રામ, ડામરને વૃત્તાંત અને કુળચંદ્રનું પરાક્રમ એટલી હકિત આ બીજા આધકારમાં કહી છે. ! ! ProS Page #88 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૩ જે. – –– લક્ષ્મી એ નિદ્રારૂપ મુદ્રા વિના જ માણસને બીજું અચેતન બનાવવાનું ફટ કારણ છે, અને તે લક્ષ્મીજ પડવી વિના પ્રગટ રીતે નેત્રનું અંધાયું છે, તે લક્ષ્મીજ ત્રિદોષ વિનાને સંનિપાત છે, તેમજ એ લક્ષ્મી ક્ષીરસાગરમાં વસનારી હેવાથી જળના સંબંધને લીધે તેની પાસેથી નીચગામીપણું શીખી છે, તો પાસેથી ચં. ચળપણું શીખી છે અને કાળકૂટ વિષના બિંદુઓ પાસેથી સ્મૃતિ અને બુદ્ધિને વિનાશ કરવાનું શીખી છે.' એકદા કે કૃપણની સંગતથી કૃપણુતાને પામેલ ભેજરાજા કડાઉઘાનમાં ગમે ત્યાં તેણે કઈ વિદ્વાનને જે તે વિદ્વાન પણ ભેજરાજાને જોઈ પોતાનાં નેત્રો બંધ કરી ચાલતો થયો. તે જોઈ છેજાએ તેને પૂછયું કે–“હે પંડિત ! મને જોઈ તમે આશીર્વાદ તો ન આપે; પણ ઉલટાં નેત્ર બંધક્ય તેનું શું કારણ?” ત્યારે તે વિદ્વાન બ્રાહ્મણ બોલ્યો કે “તમે વૈષ્ણવ છે તેથી તમે દેવ અને બ્રાહ્મણને કદાપિ ઉપદ્રવ કરતા નથી, તેથી અમને તમારે ભય લાગતો. નથી, અને કેઇને કાંઈ પણ આપતા નથી તેથી અમને તમારી દક્ષિયતા પણ નથી, તે કારણથી અમે તમને આશીર્વાદ શા માટે આપીએ ? વળી પ્રાત:કાળે જ કૃપણ રાજાનું મુખ જેવાથી આખો દિવસ લાભની હાનિ થાય એવી લોકોક્તિ હોવાથી મેં મારાં નેત્રો બંધ કર્યા હતાં. કહ્યું છે કે-જેની પ્રસન્નતા નિષ્ફળ છે અને જેનો કોઇ નિરર્થક છે તેવા રાજાને-જેમ સ્ત્રી પંઢ પતિને ઈછતી નથી તેમ-કઈ પણ ઇચ્છતું નથી. વળી “ગાંભિયતા રહિત પુરૂષની વિદ્યા, કૃપણું માણસનું ધન અને બીકણ માણસનું બાહુબળ એ ત્રણે આ જગતમાં વ્યર્થ છે.” હે સ્વામી ! મારા પિતા વૃદ્ધાવસ્થામાં કાશીએ જતા હતા તે વખતે મેં તેમની પાસે હિતશિક્ષા માગી હતી કે બહે પિતા ! મારે શું કરવું ?” ત્યારે તેમણે કહ્યું હતું કે “હે વિદ્વાન પુત્ર ! જે તારું દદય નીતિવાળું હોય તે પ્રધાનને વશ થયેલા, સ્ત્રીને વશ થયેલા, જાર પુરૂષને વશ થયેલા અને ખળ પુરૂષને વશ થયેલા એવા રાજાને સ્વમમાં પણ તું સેવીશ નહીં. હે પુત્ર ! સમગ્ર પાપમાં મોટામાં મોટાં બે પાપ છે, એક દુષ્ટ પ્રધાનવાળે રાજા અને બીજુ તેવા રાજાને આશ્રય કરવો તે. જ્યાં સજાવિવેક બુદ્ધિ રહિત હોય, Page #89 -------------------------------------------------------------------------- ________________ (૭૨) ભેજપ્રબંધ ભાષાંતર. જ્યાં મંત્રી ગુણવાનને જોઈને પોતાની ગ્રીવાવક કરતો હોય અને જ્યાં ખી પુરૂષનું પ્રબળપણું હોય, ત્યાં સજાને અવસર શી રીતે મને છે ? ભલે રાજા સંપત્તિ રહિત હોય, પરંતુ જે તે સેવવા લાયક ગુણ કરીને સહિત હેય તે તેને સેવ. કારણકે કઈ વખત તેવા રાજાથી જીદગી પર્વતની સેવાનું ફળ એક સાથે પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મારા પિતાની કહેલી શિક્ષા મેં યાદ રાખી છે. વળી હે રાજન ! અદાતાર(કૃપણ) ની દાક્ષિણ્યતા કેઈપણું રાખતું નથી. જુઓ, પહેલાં દધીચિ, કર્ણ, શિબિ અને વિકમ વિગેરે રાજાઓ થઈ ગયા છે, તે પરલોકમાં ગયા છે તો પણ પોતે કરેલા દાનથી ઉત્પન્ન થયેલા નવા નવા ગુણવડે તેઓ આ જગતમાં જીવતા જ છે. તે રીતે બીજા પણ કરોડ દાતારે જગતમાં વિદ્યમાન છે. વળી હે રાજન ! કહ્યું છે કે “આ દેહ તો પડવાનો જ છે. તેની રક્ષા શું કરવી? પરંતુ એક યશ કે જે કદાપિ નાશ પામતા નથી, તેની જ રક્ષા કરવી ગ્ય છે; કારણકે શરીર નાશ પામ્યા છતાં પણ મનુષ્ય યારૂપી શરીરવડે જીવતો જ રહે છે. પંડિત કે મૂખ, બળવાન કે નિબળ અને રાજા કે રંક એ સર્વ ઉપર મૃત્યુ તે એક સરખી રીતેજ વતે છે, તેથી હે જીવ! તારૂં ચાલ્યું જતું આયુષ્ય એક નિમેષ માત્ર પણ રહે તેમ નથી. માટે આ અનિત્ય દેહવડે અમૂલ્ય કીતિને જ તું ઉપાર્જન કર.” વળી હે રાજા ! –“જે પુરૂષનું જીવિત જ્ઞાન, પરાક્રમ, કળા, કુળ, લજજા, દાન, ભેગ અને એશ્વર્યા રહિત હોય તો તેવું જીવિત શું પંડિતે જીવિતમ ગણે છે ? નથી ગણતા.” આ પ્રમાણે તેને પરમ ઉપદેશ સાંભળી ભેજરાજા જાણે આ મૃતના પૂરમાં સ્નાન કર્યું હોય અને પરબ્રહ્મમાં જાણે લીન થયે હેય એમ અત્યંત આનંદપા અને હર્ષના અશ્ર મૂકી કહેવા લાગે કે“હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! આ જગતમાં પ્રિય વચન બોલનાર પુરૂષો નિરતર સુલભ હોય છે, પરંતુ અપ્રિય પણ હિતકારક વચન બેલનાર તથા સાંભળનાર પુરૂષે દુર્લભ છે.” એમ કહી રાજાએ તે બ્રાહ્મણને લક્ષ દ્રવ્યનું દાન દઈ પૂછ્યું કે “હે વિપ્ર ! તમારું નામ શું છે? તેણે પોતાનું નામ પૃથ્વી પર લખ્યું. તે વાંચી રાજાએ તેનું ગોવિંદ નામ જાણ્યું, અને પછી કહ્યું કે-“હે વિપ્ર ! તમારે હમેશાં મારા રાજભવનમાં આવવું. તમને અંદર આવતાં કેઇ પણ અટકાવશે નહીં અને તમારે મને નિરંતર હિતવચન કહેવાં, વિદ્વાન, કવિઓ અને કૌતુકીને સભામાં લાવવા, તથા કોઈ પણ વિદ્વાન Page #90 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધિકાર (૭૩) દુ:ખી ન થાય તે ધ્યાનમાં રાખવું. આ અધિકાર તમારે નિરંતર પાળવો. ત્યારપછી કેટલાક દિવસે ગયા એટલે “ભેજરાજા વિદ્વાનપ્રિય અને અત્યંત ઉદારચિત્ત થયો છે” એમ લેકમાં તેની પ્રસિદ્ધિ થઈ તેથી સર્વ દિશાઓમાંથી હજારો પંડિતો આવવા લાગ્યા. એકદા ઘણા દ્રવ્યનો વ્યય થતો જોઈ મુખ્ય મંત્રીએ રાજાને કહ્યું કે- “હે દેવ ! રાજાઓને ભંડારનું બળ હોય તો જ તેઓ વિજય પામે છે; કારણકે ધનવડેજ હાથી, ઘોડા અને પાયદળનું સાધન થઈ શકે છે, અને પ્રબળ સેન્ચે કરીને જ રાજ જય થાય છે. તેથી અન્ય રાજાઓને જીતવાની ઈચ્છાવાળા રાજાઓએ વિશેષ દ્રવ્યને અન્ય કાર્યમાં વ્યય કરવો યોગ્ય નથી. કહ્યું છે કે જે રાજાને ઘણા હસ્તીઓ હોય છે તે જય પામે છે, જેને ઘણા અશ્વો હોય છે તેને જ પૃથ્વી મળે છે, જેને ભંડાર ભરપૂર હોય છે તેજ ઈષ ગણાય છે અને જેને મજબુત દુર્ગ (કિલ્લે) છે તેજ રાજા દુર્જય ગણાય છે. વળી તે સ્વામી! તમે પોતે જ ચતુર છે તેથી આ બાબતમાં હું આપને શું વધારે કહી શકું?” તે સાંભળી રાજાએ કહ્યું કે “જે લક્ષમી દાન અને ભોગ રહિત હેય, તેમજ જે લક્ષ્મી મિત્રોથી ભેગવાતી ન હોય, તે જો લક્ષ્મી કહેવાતી હોય તો પછી અલક્ષ્મી કોને કહેવી ?” આ પ્રમાણે કહીને રાજાએ તેને મંત્રી પદથી દૂર કરી તે સ્થાને બીજાને સ્થાપી તેને કહ્યું કે “હે વત્સ! તારે હમેશાં મહાકવિને લક્ષ રૂપિયા આપવા, પંડિતને તેથી અર્ધ આપવા અને ગ્રામ્યકવિને તેથી પણ અધ આપવા. જે મંત્રી મને દાન કરવામાં નિષેધ કરશે તે મને ઈષ્ટ હશે તોપણ મારે હણવા લાયક છે એમ સમજવું. કહ્યું છે કે “ધનિક માણસે જે દાન કરે છે અને જે પોતે ભોગવે છે, તે જ તેનું ધન છે. બાકી મરી ગયા પછી તે તેના ધનવડે અને સ્ત્રીવડે બીજાએ કીડા કરે છે. વળી પ્રજાગણને દાતારજ પ્રિય હોય છે, કેવળ દ્રવ્યનો સ્વામીજ પ્રિય હેત નથી. જુઓ ! લેકે આવતા મેઘને ઇછે છે, પણ પાણીથી ભરેલ છતાં સમુદ્રને ઈચ્છતા નથી.” આ પ્રમાણે અહર્નિશ પુષ્કળ દાન આપવામાં તત્પર ભેજરજાને સાંભળી તિલંગદેશનો રહીશ કેઈ કવિ ત્યાં આવીને એક માસ ૧ પરાભવ ન કરી શકાય તેવો. Page #91 -------------------------------------------------------------------------- ________________ (૭૪) ભાજપ્રબંધ ભાષાંતર. સુધી રહ્યો, તેાષણ તેને રાજાનું દર્શાન થયુ' નહીં, અને તેની પાસે ખાવાનું પણ કાંઇ રહ્યું નહીં. એકદા રાજા મૃગયા કરવાની ઇચ્છાથી નગર બહાર નીકળ્યા. તેને જોઈ તે કવિ આલ્યા કે— " द्रष्टे श्री भोजराजेsस्मिन्, गलन्ति त्रीणि तत्क्षणात् । શત્રો: શત્રું વેઃ ટ, નોવોયન્યો મૂળ દશામ્ ॥ ॥ “આ ભેાજરાજાને જોઈ ત્રણ વસ્તુ તત્કાળ ગળી જાય છે-શત્રુનું શસ્ત્ર, કવિનું” કષ્ટ અને સીએના નીવીબધ (નાડીનું બંધન ).” "" તે સાંભળી રાજાએ તેને લક્ષ દ્રવ્ય આપ્યું. તે વખતે રાહક નામના મુખ્યમત્રીએ ઘેાડા દિવસમાંજ કેાશ ખાલી થઇ જવાની શકા પડવાથી રાજાને દાન દેતાં અટકાવવા માટે ગુપ્ત રીતે રાજસભાના ભારવઢ ઉપર બ્લેકનુ એક પાદ લખ્યું —‘આથ્યનુંરત્તેર્ ” ( આપત્તિ આવે ત્યારે તેને દૂર કરવા માટે ધનની રક્ષા કરવી જોઇએ. ) તે વાંચવામાં આવતાં રાજાએ તેના જવાથ્યમાં તેની નીચે લખ્યુ કે—“ શ્રીમતાં તઃ આપ૬: ? ( શ્રીમતેને આપત્તિ કયાંથી હાય ! ). તે વાંચી મંત્રીએ તેની નીચે ત્રીજી પાદ લખ્યુ— “ ૐવં હિ તુષ્યતિ વિ ” ( કદાચ દેવ કાપ કરે. ) રાજાએ તેના જવાબમાં તેની નીચે ચેાથુ પાદ લખ્યુ’— “ત્રિતોઽપ વિનતિ | શ્॥” ( ા સંચય કરેલા કેારા પણ નાશ પામે. ) આ પ્રમાણે રાજાને દાનમાં જ રસિક જાણી મંત્રીએ તેના આદેશ પ્રમાણે સવ ને દાન દેવાનું શરૂ રાખ્યુ †† એકદા ઉજ્જયિનીમાં કોઇ ગોપાળ પ્રાત:કાળે પશુઓ ચારવા વનમાં ગયા. ત્યાં એક મોટા સરેવરની પાળ ઉપર તે બેઠા હતા. તે વખતે વાયુને લીધે ખીલીના ઝાડ ઉપરથી તેનાં ફળો તુટી તુટીને જળમાં પડતાં તેણે જોયાં. તેજ વખતે ઉપર આકાશમાં સરસ્વતીનુ વિમાન ચાલતું હતું, તે ગેાપાળની ઉપર આવ્યું. તેના પ્રભાવથી તેણે તત્કાળ અનુષ્ટુપ શ્લોકના બે પાદકર્યાં.—“ વિસ્રીજ્ઞાનિ વક્ષ્યાનિ, પતન્તિ વિમને નને || '' ( પાકાં બિલીનાં ફળે નિર્મળ જળમાં પડે છે. ) આ એ પાદને તે વારવાર ખેલ્યા કરતા હતા. તેવામાં કાંઇ કાને માટે બહાર જઈને પાછા વળતાં ભાજરાજાએ તેને ખેાલતા સાંભળી મનેાહર પદમધથી મનમાં ચમત્કાર પામી તેને પાતાની Page #92 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધિકાર. (૭૫) પાસે બોલાવીને પૂછયું કે-“હે ગોપાળ! તું શું બેલે છે?” એટલે તે બે -“હે સ્વામી ! મેં અર્ધા કલેક નવીન બનાવ્યું છે.” એમ કહી પૂર્વોક્ત બે પાદ તેની પાસે તેણે બોલી દેખાડ્યા. તે સાંભળી મનમાં વિસ્મય પામેલા રાજાએ મુખ્ય પંડિતના મુખ સામું જોયું ત્યારે તેણે કહ્યું કે –“હે સેમિનાથ ! સપના મસ્તક પર ચડીને જે દેડકે નૃત્ય કરે તે ગારૂડિકને જ મહિમા હોય છે. તેમ આ ગેપાળ જન્મથી જ અભણ છતાં તેણે જે આ અર્ધ કલોક કર્યો છે તે સરસ્વતી દેવીને જ પ્રભાવ સંભવે છે. તે સાંભળી રાજાએ ગોપાળને પૂછયું કે—“ હે ગેપાળત્યારપછી આગળ શું છે તે બોલ.” ત્યારે તે બેલ્યો “ તું ને વલ” (પાણીમાં ડાળું થયું ને બળ એવો અવાજ થ.) તે સાંભળી રાજાને હસવું આવ્યું. પછી તેણે પંડિત પાસે બે પાદ નવા કરાવ્યાં. તે આ પ્રમાણે – “ નિવ્રતાની પાનીય-હારિનાં પયોધઃ (પાણીહારીએના સ્તનવડે પિતે છતાયા છે એમ ધારી તે ફળે લજ્જાથી પાણીમાં ડુબી ગયા.) તે સાંભળી રાજાએ ગોપાળને અને પંડિતને બન્નેને લક્ષ લક્ષ દિવ્ય આપ્યું. એકદા કેઈ નેપાળ સરસ્વતી દેવી પાસેથી વર્ષાકાળના વર્ણનવાળા બે પાદ મેળવી અને બીજા બે પાદ પોતાની મેળે કરી શ્રી ભેજરાજાની સભામાં આવીને બોલ્યો– “ અત્તરોત્તતા મેવા, સશકત્તપૂરિતા: | __वरसशे रे वरसशे, घj घणेलं वरसशे. ॥ १ ॥ જ ગજેના સહિત જળભરેલા મે ઉત્તર દિશામાં ઉન્નત થાય–ઉત્તર દિશામાંથી ચડે તો અવશ્ય ઘણું વરસશે, ઘણું વરસશે, ઘણું ઘણું વરસશે.” તે સાંભળી રાજાની પાસે ઉભેલી ચામરધારિણી વેશ્યાએ તેને "लोकेनानेन रे मूर्ख !, पठितेन भवन्मुखम् । વિશિરૂ ? ટિસિ૬, ઘણું વિકાસ છે ” અરે આ લેક બેલવાથી તારૂં મુખ બંધ થશે, બંધ થશે, ઘણું ઘણું બંધ થશે.” Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ભોજપ્રબંધ ભાષાંતર. આ પ્રમાણે વેશ્યાએ કહ્યા છતાં પણ તેની આશા ભંગ ન થાય તેટલા માટે રાજાએ કરૂણાવડે તે ગોપાળને હજાર રૂપિયા આપ્યા. આ રીતે શ્રી ભેજરાજ ફાટ્યા તુટ્યા લેક કહેનારને પણ ઓછામાં ઓછા પાંચ રૂપિયા તો આપતો હતો. એકદા કેઈ ગોપાળ કુળને નગરબહાર વનમાં ચરવા મૂકી નગર તરફ આવતા હતા, તેટલામાં બિલને ખળવળતી (ખેતરતી ) એક તેમના જોવામાં આવી, તે જોઇ– " गोह जिम खलवलइ, गोह जिम खलवलइ " (ઘની જેમ ખળવળે છે, ઘની જેમ ખળવળે છે) એમ તે બે . ત્યાંથી આગળ ચાલતાં ભયભીત થઈને સંતાયેલા-છુપાયેલા સસલા જોયા. ત્યારે તે બોલ્યો કે “સંસા લિમ તવું, સસા લિમ હત” (સસલાની જેમ છુપાય છે, સસલાની જેમ છુપાય છે.) ત્યા૫છી ધીમે ધીમે શબ્દ કરતા મોરોને જોઈને તે બોલ્યો–“ મોર વિમ સુહ, મોર નિમ સુરૂ” (મોરની જેમ શબ્દ કરે છે, મેરની જેમ શબ્દ કરે છે. ) ત્યારપછી કુદતા હરણુઓને જોઈ તે –“ટ્ટર વિર I તિ, હરિવિમા હિ” (હરણોની જેમ ફલંગ મારે છે, હરણોની જેમ ફલંગ મારે છે.) આ પ્રમાણે ચાર પાદ કરી મનમાં ખુશી થતે તે ગોપાળ રાજા પાસે જઈ “નોદ વિમળ” વિગેરે ચારે પાદ બો. રાજાએ તેને પાંચ રૂપિયા આપ્યા. આવી રાજાની ઉદારતા જોઈ મંત્રીઓએ એકઠા થઇ વિચાર કર્યો કે– “આ રાજા ગાંડા જેવો થયો છે. મૂર્ખાઓને પણ ફોગટ દાન આપે છે, આમ થવાથી તે સમગ્ર ખજાને ખાલી થઇ જશે.” એમ વિચારી તેઓ કેશને બીજે ગુપ્ત સ્થળે રાખવાનો નિશ્ચય કરી રાત્રીને સમયે છાની રીતે પ્રવેશ કરી ખાતર પાડવા લાગ્યા. તેવામાં સ્વાભાવિક રીતે રાજા જાગૃત થયે, ત્યારે તે ગોપાળની ગાથા બોલવા લાગ્યો. તેમાં પ્રથમ “નોદ વિમ તિવત્ત ર” એ પાદ છે. ત્યારે મંત્રીઓએ જાણ્યું કે--- રાજાએ આપણને ખાતર પાડતા જાણ્યા છે.” એમ ધારી તેઓ છુપાઇને રહ્યા. ત્યારે રાજા બીજું પાદ બે -“ સસા વિમ ઉતડું ૨ ” તે સાંભળી તેઓએ જાણ્યું કે રાજએ આપણને સંતાતા જાણ્યા છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધિકાર. (૭૭) પછી ભય પામી આઘાપાછા થઈ ધીમે ધીમે બોલવા લાગ્યા ત્યારે રાજા ત્રીજું પાદ બેભે–“મોર વિમ તુંહરૂ ૨” તે સાંભળી તેઓએ જાણ્યું કે આપણને ધીમું ધીમું બેલતા પણ રાજાએ સાંભ ળ્યા છે. એમ ધારી તેઓ નાઠા, એટલામાં રાજા શું પાદ બેલ્ય“રિ કિમ ર દિ ૨” હરણની જેમ ફાળ દઈને નાશી જાય છે. પછી પ્રાત:કાળે ભયભીત થયેલા તેઓને રાજાએ સભામાં બેલા વ્યા, ત્યારે તેઓ ઘણું દ્રવ્ય લઈ રાજાના પગમાં પડી “ અમે બાળક છીએ, અમારો અપરાધ ક્ષમા કરે” એમ કહી તે દ્રવ્ય તેની પાસે મૂકહ્યું. રાજાએ કહ્યું “તમારો શે અપરાધ છે ? તે હું કાંઈ જાણતો નથી, અને આ ભેટશું શા માટે લાવ્યા છે ?” ત્યારે તેઓએ પોતજ ત્રીને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી રાજાએ તેમને કહ્યું કે હે મંત્રીઓ ! જુઓ, આ ફાટક તૂટક લેક પણ મને કેટલે ઉપયોગી થયો? તેથી જ હું કોનો સંગ્રહ કરૂં છું.” ત્યારપછી એકદા કેઈ ચારણે સભામાં આવી પાંચસો પંડિતની મંડળી સામું જોઈ હાથ ઉચે કરી ઉચે સ્વરે આ પ્રમાણે અર્ધ દુહો કહ્યો–“મોગરાન મતિ દg, ૩ જિરિ પદારૂ?” (આ ભેજરાજાના ગળામાં કઠે ( હારી છે તે કે શેભે છે?) તે સાંભળી કેઈપણ પંડિત કાંઇ પણ બોલ્યો નહીં. ત્યારે તેજ ચારણ તેનું ઉત્તરાઈ બેલ્યો-“ મુદ્દે નચ્છી રે સરસ, સીમ વિહં રાડુ ” (મુખપર લક્ષ્મી જેવા અને ઉર (છાતી) પર સરસ્વતી જે શેભે છે. એ પ્રમાણે તેને રાજાએ સીમા વહેચી દીધી છે. તે સાંભળી રાજા ચમત્કાર પામે, તેથી તેને તેણે અક્ષરે અક્ષરે લાખ લાખ રૂપીઆ આપવા હુકમ કર્યો. ખજાનચીએ ખુશી થઈ તત્કાળ તેટલા રૂપિયા તેને આપ્યા. કેવો વિદ્યાપ્રેમી નૃપાળ ! એકદા રાત્રીચર્યામાં નીકળેલા રાજાએ કેઈ દરિદ્રસ્ત્રીની કહેલી એક ગાથા આ પ્રમાણે સાંભળી– " माणसडां दस दस दसा, सुणिइ लोअ प्रसिद्ध । मह कंतह इक्वज्ज दसा, अवरा किं चोरेहि लिद्ध ? ॥१॥ મનની દશક દશક દશાઓ ફરતી જોવામાં આવે છે તે લોક પ્રસિદ્ધ છે, પરંતુ મારા કાંતની તો એક જ દશા ( દરિદ્ર દશા) છે. તે શું બીજી દશાઓ ચેરે ચેરી લીધી હશે ?” Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮) ભોજપ્રબંધ ભાષાંતર. તે સાંભળી ઘેર આવી પ્રાત:કાળે તેને ગુમ ઉપકાર કરવા માટે રાજાએ લાખ મૂલ્યનાં બે રત્નો બે બીજેરામાં ગુપ્ત રીતે નાંખી તે સ્ત્રીને મોકલ્યાં. તેણીએ તે બીરાં શાકના વેપારી પાસે વેગ્યાં. તેણે નગરની નાયિકા સાથે પ્રીતિ હેવાથી તેને આપ્યાં. તેણીએ રાજાને ભેટ કર્યા. તે જોઈ રાજા છે.– वेलामहल्लकल्लोल-ठिल्लियं जइवि गिरिणईपत्तं । अनुसरइ मग्गलागं, पुणो वि रयणायरे रयणं ॥ १॥" “સમુદ્રના મોટા કલેલોએ ઠેલેલું-ઉછાળેલું રત્ન છે કે પર્વતની નદીને પ્રાપ્ત થાય છે, પણ પાછું નદીને ભાગે થઈને જ તે રત્નાકરમાંજ આવીને મળે છે.” એકદા કેઈ ભિક્ષકે ભેજરાજાના મહેલના દરવાજા પાસે આવી દ્વારપાળદ્વારા રાજાને જણાવ્યું કે “હું તમારો માસિયાઈ ભાઈ છું.” તે સાંભળી રાજાએ તેને બેલા, એટલે તે સભામાં આવ્યો. રાજાએ તેને પૂછયું “માસી ખુશીમાં છે ? તે બોલ્યા–“આજ સુધી તે ખુશીમાં હતા, પણ હમણુંજ મરી ગયા હશે એમ સંભવે છે.” તે સાંભળી રાજાએ તેને હજાર રૂપિયા આપવાનું કહ્યું, ત્યારે તેણે નીચે જોયું. રાજાએ બે હજાર આપવાના કહ્યા, ત્યારે તેણે ઉચું જોયું. એટલે રાજાએ ચાર હજાર આપવાના કહ્યા. તે વખતે બીજા સભાસદોએ તે ભિક્ષુકને પૂછયું કે “તું આ પ્રમાણે છે તેને અને ઉચું નીચું જોયું તેનો અર્થ શું છે ?” તે બોલ્યો-સાંભળે. હું અલચ્છી (અલહમી)ને પુત્ર છું અને આ રાજ લછી (લ મી)ના પુત્ર છે, તેથી તે મારા માસીયાઈ બંધુ છે. વળી મારી માતા અલચ્છી (દરિદ્રતા) તે અત્યાર સુધી તો જીવતી હતી, પણ જ્યારે રાજાની મારી ઉપર નજર થઈ ત્યારે મેં જાણ્યું કે હવે અત્યારે તે મરી જવી જોઈએ, કારણકે હવે કાંઈ મને દરિદ્રતા રહેવાની નથી. રાજાએ પ્રથમ મને એક હજાર આપવાનું કહ્યું ત્યારે મેં નીચે જોયું તેનું કારણ એ કે નીચે પાતાળમાં રહેલા બલિરાજા પાસેથી પણ આટલું દ્રવ્ય તે મળે છે. બે હાર આપવાના કહ્યા ત્યારે મેં ઉચું જોયું, તેનું કારણ એ કે સ્વર્ગમાં રહેલા કર્ણરાજા પાસેથી પણ આટલું તો મળે છે. આ પ્રમાણે ખુલાસો સાંભળી રાજાએ તેને પ્રથમ હુકમ કર્યા પ્રમાણે ચાર હજાર અપાવ્યા. એકદા ભેજરાજાએ સભામાં કહ્યું કે- “બારમાં બે ન હોય તો Page #96 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધિકાર. ( ૭૯) શું રહે ?” કેઇએ કહ્યું કે–“દશ રહે. બીજાએ કહ્યું કે—“ કાંઈ પણ ન રહે.” તે સાંભળી રાજાએ ખુશી થઈ તેને કેટી દાન આપું. ભાવાર્થ એ હતો કે બારે માસ છે તેમાંથી અષાડ અને ભાદરવે એ બે માસ ચાલ્યા જાય એટલે કે વરસાદ વિનાના ખાલી જાય તો પછી બીજા દશ માસેથી કાંઈપણ ફળ નથી.” એકદા કેઈ બ્રાહ્મણી પાણી ભરવા જતી હતી. તેવામાં માર્ગમાં કે પંચમ સ્વરે ગાતો હતો. તે સાંભળી તે પોતાના ઘડા પૃથ્વી પર નીચે મૂકી સૂર્ય સન્મુખ હાથ જોડી બોલી કે-“હે સૂર્ય ! મને રાગને સમજનારી શામાટે સઈ? કદાચ રાગ સમજનારી સઇ તે દરિટી કેમ કરી ? ” એમ કહી તે નેત્રમાંથી અશ્ર મુકતી આગળ ચાલી. તે વખતે ભોજરાજ પિતાના મહેલની બારીમાં બેઠા હતા, તેણે તેણીને જઈ પોતાની પાસે બોલાવી કારણ પૂછ્યું, ત્યારે તે બોલી કે –“હું પંચમ સ્વરે સાંભળી વિસ્મય પામી છું, પરંતુ મારે ઘેર કાંઈ પણ દેવા લાયક વસ્તુ નથી કે જેથી તે ગાનારને આપું. તેથી ખેદ થવાને લીધે મારાં નેત્રામાં અશ્ર આવ્યાં છે.” તે સાંભળી રાજાએ તેને લક્ષ થન આપ્યું અને તેને પોતાની બહેન તરીકે માની. ત્યારપછી કેટલેક દિવસે તેણીનો પતિ પરગામ ગયો હતો તે આવ્યું. તેણે ઘરમાં પુષ્કળ ધન જોઈ આશ્ચર્ય પામીને પોતાની પત્નીને દ્રવ્ય આગમનનું કારણ પૂછ્યું, ત્યારે તેણી એ સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી તે મૂખ બ્રાહ્મણ લોભથી રાજસભામાં ગયો. ત્યાં રાજાના પૂછવાથી તે બોલ્યો કે હું છ ભાષા અને છત્રીશ રાગ જાણું છું. તે સાંભળી રાજાએ ગાયક પાસે કેદાર રાગ ગવરાવી બ્રાહ્મણને પૂછ્યું કે-આ રાગ છે ? by ત્યારે તે બે કે-“આ છઠ્ઠમ રાગ છે.” (પ્રથમ તેની સ્ત્રીએ પંચમ રાગ કહેલો એટલે આ તેમાં એક વધીને બોલ્ય.) તે સાંભળી તેની મૂર્ખતા જોઈ રાજાએ કોધ પામી તેને કેદ કર્યો. તેની પત્નીએ તે વૃત્તાંત જાણું રાજા પાસે જઈ તેને પ્રાર્થના કરી પોતાના પતિને મુકાવ્યો. એકદા રાજા ભજન કરતો હતો તેમાં કેટલાંક પાકાં અને કેટલાંક કાચાં વડાં પોતાની થાળીમાં જોઇ તેનું કારણ તેણે પંડિતોને પૂછ્યું, ત્યારે તેઓ બેલ્યા કે“ रुपवंती नइ आशालूधी, चून्ही पासि न बइसइ सूधी । नांगणिए लोडइ घडी घडी, तेणि कारणि ए काची बडी ॥१॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ (૮૦) ભોજપ્રબંધ ભાષાંતર. “રૂપવંતી અને આશાલુબ્ધ (પતિના પ્રેમની આશાવાળી) તેવી સ્ત્રી ચુલા પાસે સરખી રીતે બેસી શકે નહીં, ઘડીએ ઘડીએ પતિને આવતે જેવા આંગણામાં-ફળીઆમાં જાય તેથી તે કારણે તાવડી અથવા વડાં કાચાં રહેલાં છે.” (આ હકીકત વડાં કરનારી સ્ત્રી માટે છે.) એકદા રાજવૈધે પ્રસંગોપાત રાજાને કહ્યું કે “ચૈત્રમાસના તાપથી તપેલે માણસ રૂંડવૃક્ષની છાયામાં બેસી ચણાને રોટલો અને કડવા તેલમાં કરેલી સરસવની ભાજી છાશ સાથે ખાય તે તે તરત જ મરણ પામે.” ત્યારપછી કેટલેક દિવસે ભેજરાજા ફરવા માટે નગરબહાર નીકળ્યો. ત્યાં કેક ક્ષેત્રમાં તાપથી તપેલા કેઈક ખેડુતને તેજ પ્રમાણે ભેજન કરતો જો. પછી થોડે આગળ જઈ ક્રીડા કરીને રાજા પાછા વળ્યો, તે વખતે તેણે પેલા ખેડુતને ક્ષેત્રમાં હળ હાંકતો જો, તેથી આશ્ચર્ય પામી રાજવૈદ્યને બોલાવી તે નહીં મરવાનું કારણ પૂછયું, ત્યારે વૈદ્ય કહ્યું કે “હે રાજન ! આ ખેડતો તે મનુષ્યને રૂપે રાક્ષસેજ છે. તેનું પણ જે રાજાની જેમ લાલનપાલન કરવામાં આવે તો તે પણ આવા ભેજનથી મરે.” તે સાંભળી રાજાએ તેની ખાત્રી કરવા માટે તે ખેડુતને પોતાના રાજમહેલમાં છ માસ સુધી રાખે અને તેલ મર્દન વિગેરે તથા મધુર આહાર વિગેરેવડે તેનું રાજકુમારની જેવું લાલનપાલન કર્યું. પછી એકદા રાત્રે તેની પુપચ્યામાં પેલા વેધે ઘડાનો એક વાળ ગુપ્ત રીતે નાંખે. તે તેણે તે ત્યારે જાણું. પ્રાત:કાળે તેને “આજે નિદ્રા આવી હતી કે નહીં?” એમ રાજઘે પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે-“આજે શયામાં એક વાળ ખુંચતું હતું, તેથી આખી રાત્રી નિદ્રા આવી નથી.” તે સાંભળી વિઘે તેની ઉપર બરાબર અસર થઈ ગઈ છે એમ જાણ્યું, એટલે પ્રથમ કહ્યા પ્રમાણેનું ભેજન તૈયાર કરવા માંડ્યું. તે જોઈ પેલે ખેડુબેલે કે મને મારે હોય તો ખર્ષથી મારી નાખે, પણ આવું ભેજન મને ન આપે. તે વખતે વધે રાજાને કહ્યું કે- “જુઓ, હવે આજ આપણે તૈયાર કરાવેલું ભેજન આપશું તો તે ભેજનથી તેનું અવશ્ય મરણ થશે.” ત્યારે રાજાએ તેની ઉપર કૃપા કરી નિરંતરને માટે તેને મધુર ભેજન આપવાને બંદેબસ્ત કરી સુખી કર્યો. એકદા રાત્રે ભેજરાજા નગરની બહાર કેટલુંક દ્રવ્ય કાયમ રાખી મૂકવા માટે દાટવા ગયો. તે જાણી એક બ્રાહ્મણ પણ તેની પાછળ ગર્યો. ત્યાં રાજા ખાડો ખોદી તેમાં દ્રવ્ય નાંખવા લાગ્યા, ત્યારે બ્રાહ્મણ પણ બીજે ખાડો ખોદી તેમાં કાંકરી નાંખવા લાગ્યું. રાજાએ તેને Page #98 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૩ જે. (૮૧) તેમ કરવાનું કારણ પૂછયું, ત્યારે તે બે કે–“હે રાજન! આપ આ નિધાન દાટીને ફરીને કાઢવું નહિ એવી પ્રતિજ્ઞા કરે છે તો પછી જમીનમાં રહેલું આપનું નિધાન અને મારા કાંકરા સરખા છે. આપનું નિધાન જેમ કોઈ પણ વખત કામ લાગવાનું નથી, તેમ મારા કાંકરા પણ કામ આવવાના નથી. વળી જે દાન ભેગ ર્યા વિના માત્ર ધનની હૈયાતીથીજ ધનિક કરવું હોય તો સેનાના પાંચ મેરૂને આપણાજ માને. કયાં આપણે તેને વાપરવા છે ?” તે સાંભળી રાજા ધનને સંચય ન કરે પણ વાપરવું એ નિશ્ચય કરી તે ધન લઈ પાછા રાજમહેલમાં આવ્યા. એકદા ભેજરાજા રાત્રીએ ગુપ્તચર્યા કરવા નીકળ્યા. તેમાં કઈ એક ઘરમાં સાસુ વહુ વાત કરતી હતી, તે રાજાએ સાંભળી. તેમાં વહ બોલી કે– "વિ, મઠ રૂ?” (કે મીઠે છે?) ત્યારે સાસુ બેલી કે “ માં ર પ ત્ર સિહ” (મીઠે તો છે પણ કડવા સાથે.) તે સાંભળી રાજા ઘેર ગયો. પછી પ્રાત:કાળે તેને અર્થ પૂછવા માટે તે બન્નેને રાજાએ સભામાં બોલાવી; એટલે તે સાસુ વહ વસ્ત્ર અલંકાર વિગેરે પહેરી રાજસભામાં જવા ચાલી. માર્ગમાં તેમના પગના નુપૂરને ધ્વનિ સાંભળી પશુઓ ઉચા કાન કરી ભડકવા લાગ્યા. સભામાં પણ તે ધ્વનિ સાંભળી લેકે ચક્તિ થયા. એટલે વહુએ સાસુને પૂછયું કે –“ તે તે તક તેહ્યાં વડે નહી ? ” (આ સભાના લકે તેજ (પશુ ) લાગે છે, તો તેવા (પશુ જેવા) કેમ નથી?) સાસુએ કહ્યું “ તે તક હાં નિ દુ" વિશાપવા રૂતિ માવઃ” (હે વહુ! એ એવા જ હેય.”) અર્થાત એ શીંગડાં રહિત પશુઓ છે એમ સમજવું. આ પ્રમાણે સાંભળી વિસ્મય પામેલા રાજાએ તેમને રાત્રીનું વૃત્તાંત પૂછયું, ત્યારે વહુ બેલી કે –મેં વીણાના સ્વરને મધુર કહ્યો; ત્યારે મારી સાસુએ કહ્યું કે તે કડવા તુંબડાની સાથે મધુર હોય છે.” આ પ્રમાણે સાંભળી રાજા પ્રસન્ન થયા અને તેને પહેરામણી કરીને વિસર્જન કરી. એકદા ભેજરાજાની સભામાં એક બ્રાહ્મણે આવીને કહ્યું કે૧ આ ઉપરથી એમ જણાય છે કે વીણાની નીચે જે તુંબડું હોય છે તે જો કડવી જાતિનું હોય તે તેને કવર વધારે મધુર હોય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ (૮૨) ભાજપ્રબંધ ભાષાંતર બાળકના લાડ કેઈથી પૂરી શકાતા નથી. તે સાંભળી રાજાએ કહ્યું કે “તેમાં શું દુષ્કર છે?” બ્રાહ્મણે કહ્યું–“હે રાજા! હું બાળક થાઉં, તમે મારા લાડ પૂરાકરો.” રાજાએ કબુલ કર્યું, એટલે તે બ્રાહ્મણ બાળકની જેમ ઢીંચણભર ચાલત, મુખમાંથી લાળ મૂકો અને તે રતો જે જે કહેવા લાગ્યો તે તે રાજા કરવા લાગે. પછી બાળકે કહ્યું – ભેંશનું દુધ મને પાઓ.” એટલે રાજાએ દુધ મંગાવી તેને પાયું. ફરીથી તે બે – મને પાયેલું દુધ પાછું ભેંશના આંચળમાં નાંખે..” તે સાંભળી રાજા શું કરે ? તે દુધ પાછું આંચળમાં શી રીતે જાય? તેમ નહિ કરી શકવાથી રાજા હાર્યો, અને બાળકના લાડ પૂર્ણ કરવા અશક્ય છે એમ સિદ્ધ થયું. (અહીં કેટલાક પાણીને દુધ મંગાવી, ભેળા કરાવી, પાછા જુદા પાડવાનું કહે છે. તે ન બનવાથી રાજા હારે છે.) એકદા કેઈયોગી ભેજરાજા પાસે આવ્યો. તેને જોઈ રાજા ઉભે થયે નહીં, ત્યારે તે યોગી બે કે–“તાવા તેવા લોહી સુન્ના રાણા થી વેર ઉવા” (હે રાજા ! તું તાંબા તુંબીમાંલક્ષ્મીમાં મોહ પામી પિતાને ઉચે માને છે, પણ રાજાને યોગી બંને ઉચા છે-બંને સરખી શક્તિવાળા છે.) તે સાંભળી રાજાએ તેને માટે આસન નંખાવ્યું. તેના પર બેસી ગીએ ફરીથી કહ્યું કે તવા તેવા તો મુશ, રાણા પંદિ યોજી સંવા (હે રાજા ! તું તાંબા તુંબીમાં મેહ પામી ગયો છે પણ તારા કરતાં હું ઉચા ) તે સાંભળી રાજા ઉઠીને તેની પાસે આવી ભુમિપર બેઠે, અને ગીને પગે લાગી “તમે શી શી કળા જાણે છે ? એમ પૂછ્યું. ત્યારે યોગીએ પિતાની કળા દેખાડવા એકસે ને આઠ ભારે તાંબું મંગાવ્યું. (મંગાવીને તેનું સુવર્ણ કર્યું.) પછી તેણે અંધકારિકાનું ચૂર્ણ બનાવ્યું.રાજાએ તેની પાસે તે વિદ્યા માગી, ત્યારે તેણે આપવાની ના કહી. રાજાએ તેનું બળ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તમારી જેવા એક કુંક મારવાથી ઉડી જાય તેટલું મારામાં વિદ્યાબળ છે.” એમ કહી તે યેગીએ પિતાના શિષ્યને બોલાવ્યો. તેનું એકત્ર આંક્યુંતેથી તે અધ અદશ્ય થ, બીજું આંજવાથી સંપૂર્ણ અદશ્ય થયું અને તેણે રાજાને મુગટ લઈ લીધો. પછી યોગીએ કહ્યું કે “આવી રીતે અદશ્ય થઈ તમને મારીને ચાલ્યો જાઉ તે તમે શું કરે?” પછી શિવે કહ્યું કે--મારા ગુરૂનું નામ રહે તેમ કરે.” રાજાએ કહ્યું–“ શી રીતે Page #100 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૩ જો. ( ૮૩ ) કરૂ ? ” શિષ્યે કહ્યું-આ સુવર્ણ ના ટકે તમે તમારા નામના પડાવા છે. તે મારા ગુરૂના દંડની મુદ્રાથી અતિ કરાવો.” રાજાએ તે પ્રમાણે કર્યું; એટલે યોગીએ તેને વિદ્યા આપી. ત્યારપછી તે ટક દંડાલ એવા નામે પ્રસિદ્ધ થયા. એકદા કાઈ યોગીના શિષ્ય ધારાનગરીમાં ભિક્ષા માગવા ગયા. ત્યાં કોઇ રોઇના પુત્રના વિવાહ થતા હતા. તે શ્રેષ્ઠીપુત્રે તેના પાત્રમાં પકવાન્ન વિગેરે ઉત્તમ ભિક્ષા આપી. તે લઇ તે પેાતાના આશ્રમમાં આવ્યા. તે જોઈ તેના ગુરૂએ તેને પૂછ્યુ કે—આ નગરીમાં તારા કોઈ સ્વજન રહે છે કે જેથી આવી ઉત્તમ ભિક્ષા તું લાબ્યા ?” ત્યારે તે મેલ્યા કે— ના, મારા કાઇ સ્વજન તે અહીં નથી રહેતા, પરંતુ એક શ્રેષ્ઠીને ઘેર તેના પુત્રના પગમાં બેડી નખાતી હતી ત્યાંથી મને આ ભિક્ષા મળી છે. વળી જેના પગમાં હાલ ખેડી નાંખવામાં આવે છે, તેને કેટલાક વર્ષ પછી તે એડીમાં ખીલી નાંખી તેને મજબૂત કર્વામાં આવશે.” આના ભાવાર્થ એ છે કે અત્યારે તે શ્રેષ્ઠીપુત્ર શ્રી પરણવાથી શ્રીપરના સ્નેહરૂપી એડીમાં પડે છે, તે કેટલેક વર્ષે પુત્રજન્મ થવાથી તેનાપરના પ્રેમરૂપી ખીલી તે એડીમાં પડશે, એટલે અમણા સંસારના બધનમાં પડશે. ’ (6 એક્દા ધારાનગરીમાં મુજની દાસી અને તેજ નગરીમાં વસનારા કોમળ નામના વ્રતી ( યાગી )ની દાસી શાક વેચનારની દુકાને શાક લેવા આવી. તે બન્નેએ એકજ કાળાની માગણી કરી. તેમાં વધતાં વધતાં છેવટ બે હજાર કપર્દીઓ-કાર્ડીઆવડે તે કાળુ વતીની દાસીએ લીધું. પછી તેણીએ મુંજની દાસીને કહ્યું કે તુ શુ બડાઇ મારે છે ? તારા મુજ મારા ગુરૂપાસે એક ગુજા ( ચઘેાડી ) બરાબર છે.” તે સાંભળી લજ્જા પામેલી સુજની દાસીએ ભેાજરાજા પાસે જઈ વૃત્તાંત કહ્યું. રાજાએ વિસ્મય પામી વ્રતીને એલાવી પૂછ્યુ’, ત્યારે તેણે કહ્યું કે “હે રાજન! મારી દાસીએ જે કહ્યું તે સત્યજ છે.” એમ કહી તે વ્રતીએ ઇંટોના મોટા ઢગલામાં એક ગુજા પ્રમાણ ચણ નાંખ્યું, તેથી તે સવ થા સુવર્ણની થઈ ગઇ. આ પ્રમાણે મુંજના અખુટ કાર્સના બળથી તથા તે યાગીએ આપેલી સુવર્ણ સિદ્ધિવડે સુવર્ણના અખૂટ કરેલા પોતાના કાશન ખળથી શ્રી ભોજરાજા લક્ષાદિક અનર્ગળ દાન આપવા લાગ્યા. ઇતિ ભેાજરાજાના દાનના પ્રબંધ, Page #101 -------------------------------------------------------------------------- ________________ (૮૪) ભેજપ્રબંધ ભાષાંતર. હિત ઇચ્છનાર પુરૂષે શત્રુને પણ અપ્રિય વચન કહેવું નહીં. એક ટુંકારે માત્ર કરવાથી પણ માણસ દુભાય છે તે વિરૂપ વચન બેલવાથી તે કેમ દુભાય નહીં ? કહ્યું છે કે –“પ્રિય વચન બોલતાં શીખવું જોઈએ; કારણકે પ્રિય વચન બોલવાથી સર્વ કેઈ પ્રસન્ન થાય છે. જેમકે કેયલ સર્વને પ્રિય લાગે છે તે શું તેણે કોઇને કાંઇ આપ્યું છે ! ના, અને કાગડો સર્વને અપ્રિય લાગે છે તો શું તેણે કોઈનું બગાડ્યું છે ? ના. વચનથી જ પ્રિય અને અપ્રિય થવાય છે.” વળી જે મિષ્ટ વચન બોલતા હોય તેજ કાર્ય સાધી શકે છે, બીજો સાધી શકતો નથી. કહ્યું છે કે –“નિરંતર લીલાએ કરીને સુંદર અને મધુર વચન બોલવું જોઈએ. જુઓ, કેમળ અને શીતળ જળ ધીમે ધીમે મોટા પર્વતને પણ ભેદે છે.” મધુર વચન બોલવાને પ્રકાર આ રીતે કહ્યો છે-“નીચ એટલે પિતાથી નાના હોદ્દાને માણસ પણ પોતાને ઘેર આવે તે તેને કહેવું કે “આવો, આવે, આ આસન પર બેસે, કેમ ઘણે કાળે દેખાયા છે ? નગરની શી નવીન વાત છે ? તમે હાલમાં કાંઈક દુર્બળદેખાઓ છે. હું આજ તમને જેવાથી ઘણે ખુશી થયે છું.” આ પ્રમાણે ઉચિતતા કરવી તે પંડિતએ હસ્થાશ્રમીઓને સુખકારક ધર્મ કહેલ છે. એકદા ઉયિની નગરીમાં ભેજરાજા અશ્વ ખેલવવાની ફીડા કરી પુરપ્રવેશ કરતો હતો, તે વખતે આગળ માર્ગમાં કેઇ એક અંધ માણસ જ હતો. તેને આગળ ચાલનારા રાજપુરૂષે (સિ. પાઈઓ) એ “અરે આંધળા! આંધળા ! આઘો ખસ, આઘો ખસ.” ઈત્યાદિ અપ્રિય વચનેવડે હાક મારીને એક બાજુ કર્યો. અનુક્રમે રાજા તેની પાસે આવ્યું, ત્યારે રાજાએ “હે ભાભા અંધરાજ ! તમે સુખી છો ?' ઇત્યાદિ પ્રિય વચનવડે બોલાવ્યો. તે સાંભળી અંધે કહ્યું કે –“હે મહારાજા ! હવે પછી હું સુખી થઈશ; કારણકે જે જે મનુષ્ય ઉપર પ્રસન્ન મુખવાળા રાજાની દૃષ્ટિ પડે છે તે તે મનુષ્યને પવિત્રતા, કુલીનતા, ચતુરાઈ અને સુભાગ્યતા પ્રાપ્ત થાય છે. તે સાંભળી રાજાએ તેને પૂછયું કે –“હું રાજા છું એમ તમે શી રીતે જાણ્યું ? તેણે જવાબ આપે કે-“ભેજરાજા વિના આવું મધુરતા ભરેલું વચન કેણ બેલી શકે ? તમારા અધમ માણસે (સિપાઈઓ) તે હમણાજ ગાળ દેતા દેતા ગયા છે; તેથી હું જાણું છું કે તમે ભેજરાજાજ છે. જો કે મારા લલાટમાં રહેલાં નેત્રો નષ્ટ થયાં છે, પણ હૃદયનેત્ર નષ્ટ થયું નથી.” તે સાંભળી પ્રસન્ન થયેલા Page #102 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૩ જો. (૮૫) રાજાએ તેને અંધયષ્ટિ (આંધળાની લાકડી) રૂ૫ લાખ રૂપીઆ આચા. ભેજરાજાને ઘણું રાણુઓમાં એક કપૂરદેવી નામની રાણી હતી. તે શુભંકર નામના એક કવિ ઉપર આસક્ત થવાથી તેને ઘેર હમેશાં જતી હતી. એકદા તે રાણી રાત્રીને સમયે પિતાના વાસગ્રહથી નીકળી. તેને જતી જોઈ રાજા તેની પાછળ છુપી રીતે ચાલે. રાણીએ કવિને ઘેર જઈ તેનું બારણું ખખડાવ્યું, એટલે પંડિતે રાણું આવી,એમ જાણું “ત મળે મયં યોdi”(હું માનું છું કે સ્ત્રીઓને જે ભય હોય તો તે કૃત્રિમ જ છે ) એમ બેલી ઉભે થઈ બારણું ઉઘાડ્યું. રાણી અંદર ગઈ. રાજા તે સ્વરૂપ અને કવિનું વચન મનમાં રાખી પાછો પોતાને ઘેર આવ્યું. પ્રાત:કાળે તે પંડિતને બોલાવી ઇષ્ટગોષ્ઠીમાં હસીને રાજા બોલ્યો કે“તવ મળે માં જતાં.” તે સાંભળી અવસર જાણનાર કવિ તેજ વચનને અન્યક્તિમાં ગોઠવી આ પ્રમાણે બ્લેક બે – " उग्रग्राहमुदन्वतो जलमतिक्रामत्यनालम्बने, व्योम्नि भ्राम्यति दुर्गमं क्षितिभृतां प्राग्भारमाक्रामति । व्याप्तं याति विषाकुलैरहिकुलैः पातालमेकाकिनी, कीर्तिस्ते मदनाभिराम ! कृतकं मन्ये भयं योषिताम् ॥१॥ હે કામદેવ જેવા મનહર રાજા! તમારી કીર્તિરૂપ સ્ત્રી એકલીજ ઉગ્ર મગરમચ્છવાળા સમુદ્રના જળને ઓળંગે છેતરે છે, આધાર વિનાના આકાશમાં ફરે છે, જઈ ન શકાય તેવા પર્વતના સમૂહમાં અટન કરે છે, અને વિષથી ભરેલા સપના સમૂહેવડે વ્યાપ્ત થયેલા પાતાળમાં પણ એકલી જ ચાલી જાય છે તેથી હું ધારું છું કે સ્ત્રીઓનો ભય કૃત્રિમ જ છે, એટલે કે સ્ત્રીઓ જે ભીરૂ-બીકણ કહેવાય છે તે સ્વાભાવિક નથી, પણ કૃત્રિમ છે.” જો એમ ન હોત તો તમારી કીર્તિરૂપ શ્રી આ પ્રમાણે કેમ જઈ શકત? તે સાંભળી રાજા પ્રસન્ન થયો. તેથી તેને તે રાણી સંપી દીધી અને તે બન્નેને દેશાંતરમાં મોકલી દીધા. (નજરથી દૂર કર્યા.) એકદા કેઈ ભાટને પુત્ર પિતાની બાલ્યાવસ્થામાં જ પિતાના માબાપ મરી જવાથી પિતાની વિદ્યા ભણેલે નહે; તેથી અવિઘાને લીધે પંડિતેના નિવાસવાળી ધારાનગરીમાં તેને વસવાનું Page #103 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) ભાજપ્રબંધ ભાષાંતર. સ્થાન મળ્યું નહીં. એટલે તે સરસ્વતી દેવીની આરાધના કરવા માટે કાશ્મીર દેશમાં ગયા. ત્યાં દેવા ભક્તિથી અને શક્તિથી પ્રસન્ન થાય છે એમ જાણી દ્રવ્ય ન હેાવાથી ભક્તિ કરવામાં પેાતાનું અસામ માની દેવી પ્રસન્ન થાય ત્યાં સુધી અન્ન-જળના ત્યાગ કરી તેના દેવાલયમાં જઇને બેઠા. એકવીશ ઉપવાસે તેની તપશક્તિથી સરસ્વતી ઢવીએ પ્રસન્ન થઇ તેને કહ્યું કે—“હે વત્સ ! ઉઠે. આજથી તારૂ કહેલુ વચન સર્વ શીઘ્રપણે સિદ્ધ થશે. ” એમ વરદાન આપી દેવી અદૃશ્ય થઈ. પછી તે ભાટ ત્યાંથી ઉઠી પારણું કરી દેવીના વરદાનની પરીક્ષા કરવા માટે તે દેશના જૈસિંહ રાજાની સભામાં ગયા. ત્યાં અનેક છંદ, દાહા, ચાપાક વિગેરે ખેલ્યા, તેપણ તે રાજા તુમાન થયા નહીં, ત્યારે તે માટે સ્વરે આ શ્લેક એલ્યા— कल्पद्रुमो न जानाति, न ददाति बृहस्पतिः । परं श्री भोजभूपालो, जानाति च ददाति च ॥ १ ॥ કલ્પવૃક્ષ આપે છે પણ તેને જ્ઞાન નથી, અને બૃહસ્પતિમાં જ્ઞાન છે પણ તે આપી શકતા નથી; પરંતુ શ્રી ભેાજરાજા તો જાણે છે અને આપે પણ છે. ’’ આ અવસરે યુવાવસ્થા પામેલી રાજપુત્રી સાભાગ્યસુ દરી રાજાના ઉત્સંગમાં બેઠેલી હતી, અને છત્રીશ રાજવંશી કુમારે તે સભામાં તેણીને વરવાની ઈચ્છાથી આવીને બેઠેલા હતા. તેમાંથી તેણીને કોઈપણ વર પેાતાને અનુરૂપ જણાયા નહીં. તેણીએ આ ભાટના શ્લાક સાંભળી પિતાને કહ્યું કે— આ ભવમાં મારા ભાર ભેાજરાજાજ હા, નહીં તેા હું જાજ્વલ્યમાન અગ્નિમાં પ્રવેશ કરીશ.” તે સાંભળી તત્કાળ રાજાએ તે ભાટને સારી રીતે પહેરામણી આપી, અને તેને આગળ કરીને સૈન્યસહિત રાજા કન્યાને લઇ માલવદેશ તરફ ચાલ્યા. "" પેલા ભાટે દેખાડેલા માર્ગે ચાલતાં કેટલેક દિવસે રાજસમૂહમાં અગ્રેસરી તે જેસિ’હુ રાજા માલવ દેશમાં આવી પહોંચ્યા. ભેાજરાજા પણ તેના સમાચાર જાણી તેની સન્મુખ આવ્યા. પછી ધારાનગરીની બહાર ઉદ્યાનમાં તેણે સવને ઉતારો આપ્યા, પછી શુભ લગ્નને દિવસે આનંદ અને ઉત્સવપૂર્વક સેાભાગ્યસુંદરીને પરણી સત્કાર કરવાપૂ ક જૈત્રસિંહુ રાજાને વિદાય કર્યાં અને કલંક રહિત પૂર્ણિમાના ચંદ્ર જેવા ઉજ્વળ યરાવાળા શ્રી ભેાજરાજાએ પેાતાની Page #104 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૩ જે. (૮૭) પુરીમાં પ્રવેશ કર્યો. તે વખતે નવવધુ સહિત આવતા રાજાને જોવામાં સલેકે એકદમ ઉત્કંઠિત થઈ ગયા; તેથી તે ઉતાવળને લીધે કે સ્ત્રી અળતો પગે પડતી હતી તે માત્ર એક ડાબે પગેજ ચોપડીને આવી, કેઈ વેણી ગૂંથતી હતી તે અર્ધા છુટા કેશવાળી જ આવી, કઈ આંજણ આંજતી હતી તે એકલા ડાબા નેત્રમાં જ અંજન આંજીને આવી, કે મુખને બદલે માથાપર ચંદન ચડીને આવી, કઈ મસ્તકને બદલે મુખ ઉપર કસ્તુરી ચાપડીને આવી, કેઈ દોડવાથી તુટી જતા હારવાળી દોડતી આવી, કે જમતાં જમતાંઅ જમીને આવી, કેઇ રાતા બાળકને મૂકીને આવી, કઈ અર્ધ શરીરે સ્નાન કરીને આવી, કે પોતાના સ્વામીની સેવા કરતા તેને પડતા મૂકીને આવી, અને કે પોતાના બાળકને બદલે બિલાડીના બચ્ચાંને કેડમાં તેડીને આવી. આ રીતે તે વખતે સ્ત્રીઓની અનેક પ્રકારની વિચિત્ર ચેષ્ટાઓ થઇ રહી. ભેજરાજાએ નગરમાં પ્રવેશ કર્યો અને શુભ દિવસે નવા મહેલમાં રાજાનવવધુની સાથે રહી સુખ ભોગવવા લાગ્યો. એકદા મેઘલી રાત્રીએ “હા તાત! હા તાત ! ” એ પ્રમાણે રૂદન કરતી કેઈ સ્ત્રીને કરૂણ શબ્દ સાંભળી રાજાએ આ પ્રમાણે અર્ધ શ્લોક કહ્યો–“પિર મૃતે સતિ વિક્રોકિતિ દા તત! તતિા” કેઈ સ્ત્રી પિતાનાં પિતાનો પિતા મરી જવાથી હા તાત! હા તાત! એમ કરી રૂએ છે.” તે સાંભળી સિભાગ્યસુંદરીએ પોતાની બુદ્ધિથી વિચાર્યું કે “આ તરૂણી બાપ શબ્દને ઉચ્ચાર કર્યા વિના કેવળ તાત શબ્દ કહે છે તેનું કારણ કાંઈક જુદું જ હોવું જોઈએ.” એમ ધારી તે સ્વામીની પાસે પૂર્વાર્ધ નવું બનાવીને આખો લેક આ પ્રમાણે બેલી કે – "खदिरभुजङ्गमवल्ली-रक्ताधरसङ्गरङ्गभङ्गभयात् । पितरि मृतेऽपि हि वेश्या, रोदिति हा तात तातेति ॥१॥ કેથે, ચુનો અને પાનથી રક્ત થયેલા અધર (ઓષ્ટ) ના સંગને રંગ નાશ પામવાના ભયથી વેશ્યા સ્ત્રી પિતા મરી ગયા છતાં પણ હા તાત ! તાત ! એમ કહી રૂદન કરે છે.” (તાતને બદલે બાપ કહે તો તે એકૃસ્થાની અક્ષર બોલતાં ઓષ્ટને રંગ નાશ પામી જાય માટે તે તાત શબ્દ વાપરે છે એ ચમત્કાર છે.) તે સાંભળી રાજાએ વિચાર્યું કે “ આ સ્ત્રી આવા પ્રકારનું Page #105 -------------------------------------------------------------------------- ________________ (૮૮) ભાજપ્રબંધ ભાષાંતર. વેશ્યાનું વૃત્તાંત જાણે છે તેથી ખરેખર આ સ્ત્રીએ પ્રથમ વેશ્યાનું આચરણ કર્યું હશે. કહ્યું છે કે–અધની ચાલ, મેઘની ગર્જના, સ્ત્રીઓનું ચરિત્ર, પુરૂષનું ભાગ્ય, ભવિતવ્યતા, અવૃષ્ટિ અને અતિવૃષ્ટિ-આટલા પદાર્થોને દેવ પણ જાણી શકતા નથી, તે મનુ શી રીતે જાણી શકે ? ” તેથી મારે આ સ્ત્રીનું કાંઈ કામ નથી.” એમ વિચારી રાજાએ કોધ પામી તેણીને દેશનિકાલ કરવા મંત્રીને હુકમ કર્યો. મંત્રીએ વિચાર કર્યો કે–આ રાણીનું શરીર સર્વ પ્રકારના ગુણેથી પવિત્ર દેખાય છે, છતાં રાજાએ આ વગર વિચાર્યો હુકમ કર્યો જણાય છે.” એમ નિશ્ચય કરી તે રાણીને પિતાને ઘેર લઈ જઈ તેને બદલે બીજી કઈ દાસીને દેશનિકાલ કરી, અને સૈભાગ્યસુંદરીને પોતાની પુત્રીની જેમ પોતાના ઘરમાં ગુપ્ત રાખી. એકદા સાસરા અને પિયરથી ભ્રષ્ટ થવાના દુ:ખથી પાંશુકને પાશબંધ કરી (ગળાફાંસે બાંધી ) પતિના પ્રેમમાં પરવશ થયેલી તે આ પ્રમાણે બેલી કે– पञ्चत्वं तनुरेतु भूतनिवहाः स्वांशं विशन्तु प्रभो !, त्वां याचे द्रुहिण ! प्रणम्य शिरसा पञ्चापि मे सन्त्विति । तद्वापीषु पयस्तदीयमुकुरे ज्योतिस्तदीयालयव्योम्नि व्योम तदीय वमनि धरा तत्तालवृन्तेऽनिलः॥१॥ આ મારું શરીર પંચત્વને (મરણને) પામે, અને તે શરીરના પાંચ ભૂતો પોતપોતાના અંશમાં મળી જાએ, પરંતુ તે બ્રહ્મદેવ ! હું તમને મસ્તકવડે પ્રણામ કરી એટલુંજ માગું છું કે મારા દેહના પાંચે તો આ પ્રમાણેની સ્થિતિ પામે. મારું જળતત્વ મા સ્વામીની વાવના જળમાં મળી જાઓ, મારૂં અગ્નિતત્ત્વ તેના દર્પણની જ્યોતિમાં મળી જાઓ, મારૂં આકાશતત્ત્વ તેના મહેલના આકાશમાં મળી જાઓ, મારૂં પૃથ્વીતત્ત્વ તેના ચાલવાના માર્ગમાં મળી જાઓ, અને મારૂં વાયુતત્ત્વ તેના વીંઝણાના વાયુમાં મળી જાઓ.” આ પ્રમાણે બેલીને તેણીએ પિતાના કંઠમાં તે પાશ નાંખ્યો કે તરતજ અકસ્માત આવેલા મંત્રીએ તે જોઈ તેને પાશ છેદી નાંખ્યો અને ચંદનરસથી પણ અધિક મધુર અને શીતળ ગુણવાળી વાવડે તેણીને આશ્વાસન આપવા લાગ્યો, પણ તેનું દુ:ખ ઓછું થયું નહીં, ત્યારે તે બોલ્યો કે –“સાત દિવસમાં હું એવું કરીશ કે જેથી રાજ પોતે આવી તમને પટ્ટહસ્તી પર બેસાડી છત્રાદિક આડંબર Page #106 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધિકાર (૮૯) પૂર્વક અંત:પુરમાં લઈ જશે, નહીં આઠમે દિવસે હું ચિતામાં પ્રવેશ કરીશ.” આ પ્રમાણેની તેની પ્રતિજ્ઞા સાંભળી ભાગ્યસુંદરી પ્રસન્ન થઈ. પછી મંત્રી તેજ બાબતની નિરંતર ચિંતા કરવા લાગ્યો. અનુક્રમે ઇદે દિવસે પ્રાત:કાળે રાજાને વનપાળ, બુમ પાડતે રાજસભામાં આવ્યું. રાજાએ બુમ પાડવાનું કારણ પૂછવાથી તે બે કે–“હે દેવ ! આપના ઉદ્યાનમાં પર્વતની જેવી મેટી કાયાવાળે એક ભુંડ પેઠે છે, તે આંબા વિગેરે ઉત્તમ વૃક્ષાના સમૂહને ઉખેડી નાંખે છે, માટે શીધ્રપણે તેનો ઉપાય કરે.” તે સાંભળી રાજાએ તરતજ શ્યામ બખ્તર ધારણ કરી ચતુરંગ સેના સહિત ત્યાં આવી તે ઉદ્યાનની પૃથ્વીને ઘેરી લઈને કહ્યું કે જેની પાસે થઈને તે ભુંડ જતો રહેશે તેનું મસ્તક લેવામાં આવશે.” આ પ્રમાણેના રાજાના હુકમથી સર્વ સૈનિકે સાવચેતીથી રહ્યા હતા, તેટલામાં ઘણું વૃક્ષોને તોડી પાડતાં તે ભુંડ તરફ સૈન્ય જોઈ અત્યંત ક્રોધમાં આવી અતિ ભયંકર ઘુરઘુર શબ્દ કરતા રાજાનાજ લાંબા અશ્વના પગ વચ્ચેથી નીકળી ગયો. તેની પાછળ મંત્રી સહિત રાજાએ પોતાનો અધ મૂકો. માર્ગમાં જતાં વાંસની ઝાડીમાં કઈ સિંહણના અર્ધ પ્રવેલા બાળકે ફાળ મારી રાજાના અને મારી નાંખે. તે જોઈ રાજા આશ્ચર્ય પા. મંત્રીએ રાજાને પોતાનો અધ આપી અવસર જાણું કહ્યું કે-“હે સ્વામિન્ ! આઅર્ધ જન્મેલા સિંહના બાળકે અવે મારવાનો અભ્યાસ કર્યો નથી, તેમજ કોઈને અધ મારતાં પણ જોયો નથી, છતાં પોતાના તેજસ્વીપણથી જ તેણે એકદમ ગર્ભમાંથી નીકળી અને ફાડી નાખે, તે જ પ્રમાણે કાશ્મીર દેશની રાજપુત્રીએ વેશ્યાને ધર્મ સવ્ય નથી, પણ બુદ્ધિથી જ તેણે તે વખતે ગણિકાના રૂદનનું કારણ જાણ્યું હતું. તેટલા માત્રથી જ આપે તેને એકદમ દેશનિકાલની સજા કરી તે અત્યંત અવિચારિત કાર્ય કર્યું છે. નીતિમાં કહ્યું છે કે- સહસા-વિચાર્યા વિના કાંઈ પણ કાર્ય કરવું નહીં; કારણ કે અવિવેકમેટી આપત્તિનું સ્થાન છે. અને ગુણમાં લુબ્ધ થયેલી સંપત્તિ વિચારપૂર્વક કાર્ય કરનારને સ્વયમેવ (પિતાની મેળે જઈ વરે છે.” આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી રાજાને પિતે કરેલા અવિચારિત કાર્ય માટે પશ્ચાત્તાપ થયો. તેથી તે બોલ્યો કે જે તે પ્રિયા મારી પાસે આવશે તે તેની સાથે જ હું પુરમાં ૧૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ (૯૦) ભોજપ્રબંધ ભાષાંતર. પ્રવેશ કરી શકે નહીં તે અગ્નિમાં શાંતિથી પ્રવેશ કરીશ.” આ પ્રમાણે ૬૦ પ્રતિજ્ઞા કરી રાજા સન્ય સહિત ત્યાંથી પાછા ફરીને નગરીની સમીપે પણ નગરીની બહાર જ રહ્યો. રાજાને દઢ નિશ્ચય જાણુ મંત્રીએ પોતે કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે રાણુને રાજા પાસે લાવી મેટા ઉમવપૂર્વક રાજાની સાથે તેને અંત:પુરમાં પ્રવેશ કરાવ્યો. ઈતિ ભેજરાજ અવિમુશ્યકારિતા પ્રબંધ છે સિંહલદ્વીપના રાજાની પુત્રી મદનમંજરી ચોસઠ કળામાં કુશળ અને ચાર વિદ્યામાં નિપુણ હતી. તેણુએ એકદા સભામાં કવિઓના મુખથી ભોજરાજાનું તેવા પ્રકારનું માનવામાં નિપુણપણું, કવિતામાં કુશળપણું, કવિજનો ઉપરની પ્રીતિ અને રૂપ સંપત્તિનું અનુપમપણું વિગેરે ગુણે સાંભળ્યા. તેથી તે વરજ પિતાને યોગ્ય છે” એમ જાણી તેને જ વરવાની ઈચ્છાથી કાલિકાદેવીની આરાધના કરવા લાગી. કેટલેક દિવસે દેવીએ તુષ્ટમાન થઈ તેણીને સર્વ અંગના આભૂષણ વડે ભૂષિત કરીને બે સખીઓ સહિત રાત્રીને સમયે ઉજ્જયિની નગરીની બહાર શ્રી ભોજરાજાના ક્રીડાદ્યાનમાં મૂકી. પ્રાત:કાળે તેણીને અભુત રૂપવાળી જઈ ઉદ્યાનપાલક વિસ્મય પામ્યો. તરત જ તેણે રાજા પાસે જઈ વિજ્ઞપ્ત કરી કે–હે ભેજરાજા ! મેં આજે દમનક વૃક્ષની શાખાપર લટકતાં બે જ બીર (બીરાં) જોયાં, વિકસ્વર કમળના કેશમાં દાડમના બીજની શ્રેણી જોઈ તથા ચંદની મથે ખંજન પક્ષી ઉડતું જોયું. આ ત્રણ અપૂર્વ વસ્તુ મેં આજે એક સ્થાને જોઈ છે. તે સાંભળી રાજાએ તેને ઈનામ આપી તરત જ સારા પરિવાર સહિત ઉદ્યાનમાં જઈએસરાથી પણ અધિક રૂપવાળી તેણીને જે ચિત્તમાં વિચાર્યું કેવિધાતાએ આના કેળની જેવા કેમળ હાથ પગ જે હાથવડે બનાવ્યા છે, તે હાથવડે એના કઠિન સ્તન બનાવ્યા નથી, જે હાથવડે સ્થળ નિતંબ ઘડ્યો છે તે હાથવડે કૃશ મધ્યભાગ (કેડ ) ઘડ્યો નથી, અને જે હાથવડે ચંચળ નેત્રો બનાવ્યાં છે, તે હાથવડે તેણીની મંદ ગતિ બનાવી નથી; તેથી હું માનું છું કે વિધાતાએ જુદા જુદા ઘણું હાથવડે આ સ્ત્રીને બનાવી છે. આ પછી તે સ્ત્રીની સખીના મુખથી ૧ સ્તનનો ધ્વનિ છે. આ દંતશ્રેણીનો ધ્વનિ છે. ૩ નેને ધ્વનિ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધિકાર (૯૧) તેને વૃત્તાંત સાંભળી રાજાએ તેણીને તે ઉદ્યાનમાં જ શુભ લગ્ન સમયે મહેસવપૂર્વક પરણીને પુરપ્રવેશ કર્યો. રમંદિરસૂરિએલા આ ભેજપ્રબંધમાં કવીશ્વરને આનંદ આપનાર આ ત્રીજો અધિકાર સમાપ્ત થયે. ભોજપ્રબંધના આ ત્રીજા અધિકારમાં ભોજરાજાને સુવર્ણ. સિદ્ધિની પ્રાપ્તિ તથા સભાગ્યસુંદરી અને મદનમંજરીનું પાણિગ્રહણ વિગેરે વર્ણવ્યું છે. ઈતિ તૃતીય અધિકાર અધિકાર ૪ થ. એકદા ભેજરાજાએ બુદ્ધિસાગર નામના મુખ્યમંત્રીને કહ્યું કે–બ્રાહ્મણ પણ જે મૂર્ખ હોય તે તેણે મારી નગરીમાં રહેવું નહીં, અને કુંભાર જેવી હલકી જાતને છતાં પણ જો તે વિદ્વાન હોય તે તેણે મારી નગરીમાં રહેવું. આ પ્રમાણે વ્યવસ્થા કરે.” તેણે તે પ્રમાણે વ્યવસ્થા કરી; તેથી ધારાનગરીમાં કઈ પણ મૂખ હતું નહીં. એકંદરે પાંચ વિદ્વાને શ્રી ભેજરાજાને સેવતા હતા. તેમાં વરરૂચિ, જયદેવ, ધનપાળ, માઘ, હરિહર, મદનપાળ, ગોવિંદ અને ક્રીડાચંદ્ર વિગેરે પંડિતે જાણે સર્વ હોય તેમ સર્વ શાસ્ત્રમાં નિપુણ હતા. તે સર્વે હમેશાં રાજસભાને શોભાવતા હતા. તે પંડિતોના પ્રબો નીચે પ્રમાણે છે. – એકદા કીડાચંદ્ર ભેજરાજાનું દર્શન નહીં થવાથી બહાર ઉદ્યાનમાં ગયા. ત્યાં મુખ્ય પંડિતને છેતરવા માટે તેણે આ પ્રમાણે આશીર્વાદ આપે– “ રિક્વરી પાત, સાધુવ્યવુધનપમ / સદશ જાજામ્યાં, તāહતુ તવૈદત ? ” બાળનો શત્રુ (કૃષ્ણ) અને કેતુ (યા)ને શત્રુ (મહાદેવ) કે જેઓ અનુક્રમે જળ ભરેલા અને જળ હિત મેઘની ઉપમાવાળા તથા કાગડા અને બગલા જેવા વણવાળા છે તે તમારું ઇચ્છા પૂર્ણ કરો.” Page #109 -------------------------------------------------------------------------- ________________ ( ૯૨ ) ભાજપ્રબંધ ભાષાંતર. ત્યારપછી વર્ષાકાળનુ’ વર્ણન આ પ્રમાણે કર્યું." वर्षाकाले प्रणाले खलखलमुदकं याति खाले विशाले, चिक्खल्ले लिप्सयित्वा खडहड पडिओ लंबगुंडो मनुष्यः । चुल्लीं गेहस्य मध्ये खरखर खनते कुर्कुरो घुघुरंतो, 19 शून्यागारस्य मध्ये टहरितकरणो रासभो रारटीति ॥ १ ॥ “ વર્ષાકાળે પાણી પરનાળમાં થઇને વિશાળ ખાળમાં ખળખળ વહે છે, મેટા પેટવાળા મનુષ્ય ચીકણા કાદવમાં લપસીને ખળભળાટ કરતા પડી જાય છે, ઘ્રુર ઘુર શબ્દ કરતા કુતરો ઘરની મધ્યે રહેલા ચુલાને ખરખર રાખ્ત થાય તેમ ખાઢે છે, અને ગધેડા શૂન્ય ઘરમાં ઊંચા કાન રાખીને ભુકે છે. ” ત્યારપછી સીતાનું વર્ણન કરવાનુ કહેતાં તે આ પ્રમાણે મેલ્યા. "सीता सुरूपा तरुणी रुणी रुणी, मुखं च चन्द्रप्रतिमं तिमं तिमम् । कटिर्विशाला रसभा भसा भसा, स्तनौ च पीनौ कठिनौ ठिनौ ठिनी ॥ " “સીતા સારા રૂપવાળી, તરૂણી અને રૂણી રૂણી એટલે અતિ મનેાહર છે, તેનું મુખ ચંદ્ર જેવુ તિમ` તિમ એટલે અતિ ચકચકિત છે, તેની કાંટ વિશાળ, મેાટી અને ભસા ભસા એટલે અતિ દેદીપ્યમાન છે, તથા તેના સ્તન કઠિન, જાડા અને ઉડતો હિનો એટલે અતિ રેલ-ચાડેલા છે.” આ પ્રમાણે સાંભળીને મુખ્ય પડિતે તેને કોતુથી રાજાને મેળવ્યા. રાજાએ તેને પૂછ્યું' કે-“ તમારૂં નામ શું ?” કવિએ કહ્યું“ હે રાજન ! પડતાને પેાતાનું નામ પાતાના મુખથી કહેવુ ઉચિત નથી; તાપણ જો આપ જાણી શકે તે હું કહું છુ. કારણ કે “ નદિ તનન્વયી યુદ્ધિ-શમ્મીર શાહતે વષઃ । तलं तोयनिधेर्द्रष्टुं, यष्टिरिष्टे न वैणवी || १ || "" બાળકની બુદ્ધિ ગભીર વચનમાં પ્રવેશ કરી શકતી નથી અને વાંસની લાકડી સમુદ્રનું તળિયુ જોવા શક્તિમાન થતી નથી ” હે દેવ ! સાંભળો, હું આશીર્વાદ આપું છું.- Page #110 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ આધકાર. " च्युतां चान्द्री लेखां रतिकलहभग्नं च वलयं, द्वयं चन्द्रीकृत्य प्रहसितमुखी शैलतनया। अवोचद्यं पश्येत्यवतु स शिवः सा च गिरिजा, સ ૨ શ્રીવન્દ્રો શરદૂષિતતy: II ? ” રતિમાં કલહ થવાથી પાર્વતીના હાથનું કંકણુ ભાંગી ગયું અને શંકરનાં કપાળમાં રહેલી ચંદની રેખા પડી ગઇ, તે બન્નેને હસતા મુખવડે ચંદ્રરૂપ કરીને પાર્વતીએ “આ જુઓ” એમ જેને કહ્યું તે શંકર તથા એવું બેલતી પાર્વતી અને દાંતના કિરણોથી જેનું શરીર વ્યાપ્ત થયું છે એવો તે કીડાચંદ્ર (ક્રીડા કરવાને ચંદ્ર) તમારું રક્ષણ કરે.” આ પ્રમાણે સાંભળી વિરચિએ તેને ઓળખી કહ્યું કે-“અહો મિત્ર ! કીડાચંદ્ર! તમે ઘણે કાળે દેખાયા. આ પૃથ્વીતળ ઉપર ઘણા રાજાઓ છતાં તમારી આવી દુર્દશા કેમ દેખાય છે ? કીડાચઢે જવાબ આપે કે--“પૃથ્વીને ભારરૂપ થયેલા ઘણુ કૃપણ રાજાઓથી શું ફળ છે? કારણ કે જેને વૈભવ દાનરહિત હોય એવા ધનિકે પણ મહા દરિઠીઓના અગ્રેસર જ છે. ઘણું પાણી છતાં પણ જેનાથી તૃષાને વિખેદ ન થાય તે સમુદ્ર પણ મરૂભૂમિ જેવો જ છે.” તે સાંભળી ભેજરાજા બોલ્યો કે- “હે વરચિ! આ કીડાચંદ્ર સત્ય કહે છે; કારણ કે માત્ર ધન સંચય કરવામાં જ તત્પર અને તેને ઉપભોગ કરવામાં બીકણ એવા પુરૂષે લક્ષ્મી તો માત્ર કન્યારતની જેમ બીજાને માટે જ પિતાના ઘરમાં રાખે છે.” તે સાંભળી ક્રીડાચંક બે કે--બીજા રાજાએ પર્વતની જેમ માત્ર સુવર્ણ અને મણિના કાના આડંબરથી ઉત્કર્ષ પામેલા છે, પરંતુ આ ભેજરાજા તે તે સુવર્ણાદિકને સાર-તત્ત્વ જાણનાર હોવાથી કળાવડે કરીને જ ૯િષ પામેલા છે.” રાજાએ તેને આસન આપ્યું, તે હાંસીને માટે બીજાએ લઈ લીધું, તેથી તે પૃથ્વી પર પડી ગયું. તે વખતે તે આવા અથવાળ લેક બેલ્યો કે--“આ પૃથ્વી પર પર્વતના મુગટ સમાન મેરૂ રહેલો છે, ભારને વહન કરનારા સાત સમુદ્ર પણ આ પૃથ્વી પર જ રહેલા છે, અને સપને પતિ શેષનાગ પણ અહીં જ ૧ હાસ્યના કિરવડે તે બન્ને ચંદ્ર જેવા દેખાતા હતા. ૨ આ શબ્દવડે કવિએ પિતાનું નામ પણ જણાવ્યું છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ (૯૪) ભોજપ્રબંધ ભાષાંતર. રહેલ છે, માટે અમારી જેવાને આ પૃથ્વીતળ જ બેસવા ગ્ય છે.” તે સાંભળી એ ચમત્કાર પામ્યા. પછી રાજાએ તેને વર્ષાકાળનું વર્ણન કરવા કહ્યું, ત્યારે તેણે આવા અર્થવાળ લેક કહ્યો--“હે મિત્ર ! મયુરોને નૃત્ય કરાવનાર, દેડકાઓના શબ્દને પુષ્ટ કરનાર, મુસાફરના આયુષ્યને ક્ષીણ કરનાર, જળબિંદુને ઝરનાર, ચંદ્રની કાંતિને ચોરનાર, હંસને દ્વેષ કરનાર તથા વિકરાળ અને કાળાં વાદળાંએવડે સૂર્યની કાંતિને લેપ કરનાર આ વર્ષાઋતુના કાળમાં સ્તપર નિરંતર અથવડે વ્યાપ્ત થયેલી બાળકોને પણ તું છોડી ન દે.” આ કલાકના ઉત્તરાર્ધમાં ચમક નહીં હોવાથી પંડિતાએ તે “લાક દૂષિત કહ્યો, ત્યારે તેણે ફરીથી વર્ષોના વર્ણનને જ બીજે કલેક કહ્યો, તેને અર્થ આ પ્રમાણે--આ મેદ્ય દિશાઓના હાર જેવી દેખાતી, મુનિઓની સમતાને ત્યાગ કરાવનારી, અશુચિ સ્થાનમાં પણ પડનારી, મરેના મદવિકારને કરનારી, પરદેશના વેપારીને હરણ કરનારી, હિમના કણિયાના સારવાળી, અને વિરહવાળી સ્ત્રીઓના હૃદયમાં અંગારાને ઉત્પન્ન કરનારી જળની ધારાએ મૂકે છે.” આવા ચમત્કારી લેકે સાંભળી સર્વ પંડિતે બોલ્યા કે-“હે રાજન! આ કીડાચંદ્ર ૫ટ કર્યું છે. કેમકે તેણે અમારી પાસે પ્રથમ “વવId કરે” ઇત્યાદિક જેવા તેવા કલેકે કહ્યા હતા, અને અહીં તે ઉત્તમ લેકે કહ્યા. ત્યારે રાજાએ તે પ્રથમના લેક પણ બોલાવ્યા. તેમાં “શરદિતિ ' એ વડલુગંતનું રૂપ હતું, તેને સાધવા માટે રાજાએ પંડિતને કહ્યું. તે વખતે કીડાચંદ્ર વિના બીજે કઈ પંડિત સાધી શક્યો નહીં. તેથી રાજાએ:ક્રીડાચંદ્રને ઘણું માન આપ્યું. તેને રહેવા માટે ઘર આપવાનો વિચાર કરતાં રાજાને કેઈએ કહ્યું કે--“હે રાજા ! જે કેવળ વેદ ભણનાર (વેદીઆ) છે તેઓ પશુ જેવાજ છે. તેમને નગરીમાંથી કાઢવા જોઇએ.' - તે સાંભળી રાજાએ વેદીઓને બોલાવ્યા. તેઓ સભાના દ્વાર પાસે આવ્યા. ત્યારે પ્રતીહારે આવીને રાજાને કહ્યું કે-“હે રાજા ! રાજભાષની જેવા દાંતવાળા, કેડ ઉપર હાથ રાખનારા અને લોકના શત્રરૂપ વેટીઆ દ્વારમાં આવીને ઉભા છે. અહીં રાજમાનો અર્થ ચપલ-ચોળા થાય છે. વેદીઆના ક૯૫ગ્રંથમાં કહ્યું છે કે “જેના રાતા દાંત હોય જે બ્રાહ્મણ વેદનો ઉચ્ચાર કરે તેની જહાના અગ્ર ભાગમાં વિષ્ટા રહે છે, અને તેને હમેશાં સૂતક લાગે છે. આથી ક ૧ એક જાતના અડદ. Page #112 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધિકાર. ( ૫ ) રીતે તેઓ તાંબુલનુ ભક્ષણ કરતા નથી, તેમજ દાતણ પણ કરતા નથી. તેથી તે વેદીઆઓના ઢાંત રાજમાપની જેવા રંગવાળા હાય છે. પછી રાજાએ તેમને સભામાં ખેલાવી ખીજના ચંદ્રનાં વનવાળું કાવ્ય કરવા કહ્યું, ત્યારે તેઓ આવા અર્થવાળા ક્લાક એકલ્યા--“ ચંદ્રોદયનુ માહાત્મ્ય આથી વધારે શું કહીએ કે તે વખતે વેદ બ્રાહ્મણને પણ દિવસની ભ્રાંતિ થવાથી તે ઉત્તર તરફ મુખ રાખી મુતરે છે.” ત્યારપછી રાજાની આજ્ઞાથી ક્રીડાચદ્ર પડિતે આવા અર્થ - વાળા શ્લોક કહ્યો... આ ચંદ્રની કળા જાણે કામદેવરૂપી બ્રાહ્મણના ૧ આ કાર હાય, આકાશરૂપી વરાહુની એક દાઢાના અંકુરો હોય, તારારૂપી મોતીની છીપ હોય, અધકારરૂપી હાથીના અંકુશ હોય, શૃંગારરૂપી તાળાને ઉઘાડવાની કુંચી હેય, વિયેાગી સ્રીના માન છંદનારી કાતર હોય અને જાણે સધ્યારૂપી વેશ્યાને નખક્ષત હોય તેવી શાલ્મે છે.” તે સાંભળી મૂખ વેદીઓએ હસીને ખેલ્યા કે— અહા! રાજાએ તેા બીજના ચંદ્રનું વર્ણન કરવા કહ્યું હતું અને આ મૂર્ખ પંડિતે તે પૂર્ણિમાના ચંદ્રનું વર્ણન કર્યું .” ત્યારે રાજાએ ક્રીડાચંદ્ર પડિતને પૂર્ણ માના ચંદ્રનું વર્ણન કરવા કહ્યું, ત્યારે તે આવા અ વાળા ક્લાક ખેલ્યા. આ ચંદ્ર જાણે લક્ષ્મી ( શાભા )ને ક્રીડા કરવાનું તળાવ હોય, તિને રહેવાનુ ધવળગ્રહ હાય, દિશારૂપી સીએનું દણ હોય, રાત્રીરૂપી લતાનુ` પુષ્પ હોય, ત્રણ ભુવનનેા વિજય કરનાર કામદેવનું છત્ર હોય, મહાદેવના હાસ્યના પિંડ હાય, આકાશગંગાનું શ્વેત કમળ હોય, જ્યારનારૂપી અમૃતની વાવ હેય અને તારારૂપી ગાયાના સમૂહમાં ધવળ વૃષભ હાય તેવા શોભે છે.” આ શ્લોકમાં ધવળ વૃષભનું નામ સાંભળી તે વેદીઆએ તેનું જ વર્ણન કર્યું કે ગાયના પુત્ર વૃષભ ઘાસ ખાય છે, પાણી પીએ છે, શિીવડે મૂતરે છે અને ગુઢ્ઢાવડે છાણ મૂકે છે.” આ પ્રમાણે સાંભળી રાજાએ તેમને સર્વથા મૂખ જાણી તે સર્વેને નગરીમાંથી કાઢી મૂક્યા. ઇતિ ક્રીડાચદ્ર પડિત પ્રબંધઃ ॥ એકદા કાઇક કવિ રાજાનું દર્શન ન પામવાથી રાજપાટીએ ૧ ખરી વાત એ છે જે ક્રીડાયદ્ર પડિતે તેા બીજનું જ વર્ણન કર્યું છે. પણ ઉલટુ તે વેદીઆએએજ પૂર્ણિમાના ચંદ્રનું વષઁન કર્યું છે, કેમકે દિવસની ક્રાંતિ પૂર્ણિમાના ચંદ્ર વિના થાય નહીં. Page #113 -------------------------------------------------------------------------- ________________ (૯૬) ભાજપ્રબંધ ભાષાંતર. નીકળેલો રાજા જુએ તેમ પૃથ્વી પરથી કણ વિણવા લાગ્યા. તે જોઈ રાજા બોલ્યા કે “જેઓ પોતાના ઉદરને પૂર્ણ કરવા પણ અશક્ત હાય, તેમના જન્મથી શું ફળ ?” તે સાંભળી કવિ બોલ્યો કે-“ જેઓ શક્તિમાન છતાં પણ પરોપકાર કરતા નથી, તેથી ( તેઓના જન્મથી) પણ કાંઈ ફળ નથી.” ફરીથી રાજા બોલ્યો કે-- “અન્યની પ્રાર્થના કરે એવા પુરૂષને તેની માતા જન્મજ ન આપે. કવિ બોલ્યા કે –“જે પુરૂષ યાચકની પ્રાર્થનાને ભંગ કરે એવા પુરૂષને તેની માતા પોતાના ઉદરમાં જ ધારણ ન કરો.” તે સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ તેને પૂછયું કે “તું કેણુ છે?” ત્યારે તે કવિ માન રહ્યો, એટલે પ્રધાનોએ રાજાને કહ્યું કે- “ આ તો રાજશેખર નામના પંડિત છે. તે સાંભળી તેઓને જન્મથી પણ કાંઈફળ નથી” એવા શબ્દ સંભારી દાન દેવામાં શુરવીર ભેજરાજાએ તે પંડિતને સે હાથી અને એક કરોડ સુવર્ણ આપ્યું. આ ઉચિત દાનને પ્રસાદ જોઈત કવિ આવા અથવા કલેક બા – જે સરોવરમાં જળના અભાવને લીધે દેડકાઓ જાણે મૃત્યુ પામ્યા હોય તેમ તેના કેટરમાં સુઈ ગયા હતા, કાચબાએ પૃથ્વીની અંદર પેસી ગયા હતા, અને માછલાં ઘણા કાદવમાં તરફડીયા મારવાથી વારંવાર મૂછ પામતા હતા, તેજ સરોવરમાં વર્ષાકાળ નહીં છતાં વાદળાંઓએ આકાશમાં ચડીને એવી ચેષ્ટા કરી કે જેથીવનના હાથીઓ પણ કુંભસ્થળ સુધી ડુબી જાય એટલા જળમાં પ્રવેશ કરી સુખેથી જળપાન કરવા લાગ્યા. તે સાંભળી રાજાએ તેને અકાળજીદ રાજશેખર એવું બિરૂદ આપ્યું. ઇતિ રાજશેખર કવિ પ્રબંધ: એકદા કે વિદ્વાનનું કુટુંબ પરદેશથી આવી ધારાનગરીની બહારના વનમાં દેવકુળમાં રહ્યું હતું. તેની પરીક્ષા કરવા માટે ભેજરાજા ગીવેશે ત્યાં ગયો. તે વખતે દાસી વાસીદુ વાળતી હતી, તેને રાજાએ કહ્યું કે भिक्षा मे पथिकाय देहि सुभगे ! हा हा गिरो निष्फलाः, कस्माद् ! ब्रूहि शुभे !, प्रसूतकमभूत्, कालः कियान् वर्तते ? । मासः, शुद्धिरभून्, न शुध्यति विभो ! प्रोद्भूतमृत्युं विना, જે વાતો ?, મમ વિત્ત રાત્રિનામા મુતઃ || 8 || હે સુભગે! મને પથિકને ભિક્ષા આપ.” દાસીએ જવાબ આપે-“અરે રે ! તમારી વાણી નિષ્ફળ થઈ રાજા–“હે શુભ ! Page #114 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધિકાર (૯૭) કેમ નિષ્ફળ ગઈ?” દાસી—-“અમારે ઘેર પ્રસુતિનું સૂતક છે.” રાજા--“કેટલે કાળ થયે છે ” દાસી--“એક માસ પૂર્ણ થયું છે.” રાજા--"ત્યારે તે શુદ્ધિ થઈ ગઈ (સૂતક ઉતરી ગયું. )"દાસી-હે પ્રભે ! એ જન્મેલા પુત્રનું મરણ થયા વિના શુદ્ધિ થવાની નથી.” રાજા–“એ કેણુ જ છે?” દાસી--“મારા સર્વે વિત્તનું હરણ કરનાર દારિદ્ર નામનો પુત્ર જન્મે છે.” આ પ્રમાણે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેણીને સવાલાખ સુવર્ણના મૂલ્યવાળી પિતાની મુદ્રા આપી. પછી ઘેર આવી રાજાએ એક સુવર્ણના યાલામાં ગાયનું દુધ બરાબર ભરી તે ચાલે તે વિદ્વાન કુટુંબને મોકલાવ્યું. ત્યારે તેમણે તેમાં સાકરનો ભૂકો નાંખી તે પાછા રાજાને મોકલ્યા. આમાં દુધે ભરેલે ચાલે મોકલવાનો ભાવાર્થ એ હતું કે વિદ્વાનેથી સંપૂર્ણ આ ધારાનગરીમાં તમે ક્યાં સમાશે ? ત્યારે તેમણે સાકરનું ચૂર્ણ તેમાં નાખીને સૂચવ્યું કેદુધથી ભરેલા પ્યાલામાં જેમ સાકરનું ચૂર્ણ સમાઈ ગયું તેમ વસ્તીથી ભરપૂર ભરેલી ધારાનગરીમાં અમે સમાઈ જશું.” તે જાણું પ્રસન્ન થઈ રાજાએ તેઓને બોલાવ્યા. પછી રાજાએ વહુ, પુત્ર, માતા અને પિતા એ ચારેને સમયાનું એક પદ બાકીના ત્રણ પદ પૂર્ણ કરવા માટે આપ્યું, તે આ પ્રમાણે –“જિયાસિદ્ધિા સરવે વસતિ મહતાં નેપ ” આ સમશ્યા તે ચારેએ અનુક્રમે જુદા જુદા કેવડે પૂર્ણ કરી, તે આ પ્રમાણે– " रथस्यैकं चक्रं भुजगयमिताः सप्त तुरगा, निरालम्बो मार्गश्वरणविकलः सारथिरपि । रवियत्येवान्तं प्रतिदिनमपारस्य नभसः, શિયાસિદ્ધિઃ સર્વે વસતિ મફત નો છે . ? ” સૂર્યના રથને એક જ ચક–પે છે, તેને સાત ઘેડા જોડેલા છે, તે પણ સંપરૂપલગામથી બાંધેલા છે, ચાલવાને માગ પણ પૃથ્વી વિગેરેના આધાર વિનાને છે, તથા તેનો સારથિ પણ પગ વિનાને છે, પણ સૂર્ય હમેશાં પાર ન પામી શકાય તેવા આકાશના છેડાને પામે છે, તેથી સિદ્ધ થાય છે કે મહાન પુરૂષની ક્રિયાની સિદ્ધિ તેના સવમાંજ રહેલી છે, પણ ઉપકરણમાં–સામગ્રીમાં રહેલી નથી.” ૧૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ (૯૮) ભોજપ્રબંધ ભાષાંતર. પ નમસ્થાન પૃપરિગનો પૂર્વવતનો, वने वासः कन्दाशनमिति च दुःस्थं वपुरपि । इतीक्षोऽगस्त्यो जलनिधिमशेपं यदपिबत् , क्रियासिद्धिः सत्त्वे वसति महतां नोपकरणे ॥ २॥ અગત્યઋષિનું જન્મસ્થાન ઘડો છે, તેનો પરિવાર મૃગલાંઓ છે, તેને પહેરવાનાં વિશ્વ વિકલનાં છે, તેનો નિવાસ વનમાં છે, તેનું ભોજન કંદમૂળનું છે તથા તેનું શરીર પણ દુ:સ્થ-વૃદ્ધાવસ્થાવાળું છે; આવા પ્રકારના તે અગત્ય ઋષિ છે, તો પણ તેણે આખા સમુદ્રનું પાન કર્યું, તેથી સિદ્ધ થાય છે કે મહાન પુરૂની ક્રિયાની સિદ્ધિ તેના સત્ત્વમાં જ રહેલી છે. પણ ઉપકરણમાં રહેલી નથી. " विपक्षः श्रीकण्ठो जडतनुरमात्यः शशधरो, वसन्तः सामन्तः कुसुममिषवः सैन्यमवलाः । तथापि त्रैलोक्यं जयति मदनो देहविकलः, શિયાસિદ્ધિઃ સર્વે વસતિ મહતાં નો રૂ .” “કામદેવને શંકર શત્રુ છે, જડ શરીરવાળે ચંદ્ર મંત્રી છે, વંસત હતુ સામંત છે, પુષ્પો બાણ છે, સ્ત્રીઓ સૈન્ય છે અને પોતે પણ શરીર રહિત છે, તો પણ તે ત્રણ લોકને જીતે છે, તેથી સિદ્ધ થાય છે કે મહાન પુરૂષની ક્રિયાની સિદ્ધિ તેના સર્વેમાં જ રહેલી છે, પણ ઉપકરણમાં રહેલી નથી.” विजेतव्या लङ्का चरणतरणीयो जलनिधि-- विपक्षः पौलस्त्यो रणभुवि सहायाश्च कपयः । तथाऽप्येको रामः सकलमवधीद्राक्षसकुलं, क्रियासिद्धिः सत्त्वे वसति महतां नोपकरणे ॥४॥" લંકાને જીતવી છે, સમુદ્રને ચરણવડે તરવાનો છે, રાવણ જેવો શત્રુ છે, અને રણસંગ્રામમાં વાંદરાઓ સહાયભૂત છે, તો પણ રામે એકલાએ જ સમગ્ર રાક્ષસનું કુળ હણ્યું, તેથી સિદ્ધ થાય છે કે મહાન પુરૂષની ક્રિયાની સિદ્ધિ તેના સર્વેમાં જ રહેલી છે, પણ ઉપકરણમાં રહેલી નથી.” તે સાંભળી રાજાએ તુટમાન થઈ તેમાં રહેલા પિતાને ઘણું Page #116 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધિકાર ( ૯ ) મૂલ્યવાળા સાળ મણિએ આપ્યા. માતાને સાત ઉત્તમ રથ, હાથી અને ધાડા આપ્યા, પુત્રને અઢાર હાથી આપ્યા અને વહુને પટરાણીનાં ભષણા આપ્યાં. પછી તેમને નગરીમાં કોઈ પણ સ્થાન નહીં હાવાથી પાતાના મહેલમાં જ ઉતારા આપ્યા. ઇતિ સરસ્વતી કુટુબ પ્રખધ તે ધારાનગરીમાં એક સીતા નામની બ્રાહ્મણી બાલ્યવયમાં વિધવા થયેલી હતી. તે એકલી જ હતી, તેથી નગરીમાં રાંધણનુ કામ કરતી હતી. એકદા કેાઈ પડિતાઇ મેળવવાના અભિલાષી બ્રાહ્મણે તેણીને કાંગ લાવી આપીને તેની ખીચડી કરાવી. પછી તે દિવસ સૂર્ય ગ્રહણ હોવાથી તે આખી નગરીમાં ભમી ભેાજન કરવા બેઠા. ત્રણ ચાર કાળી ખાતાં જ તે વ્યાકુળ થઈ મરણ પામ્યા. તે જોઇ લાકના અપવાદથી ભય પામી તેણીએ મરવાના ઇરાદાથી તે ખીચડી ખાધી; પરંતુ તે તે ભાગ્યના યેાગે નવાં કાવ્યા બનાવનારી થઇ. અનુક્રમે તે ભેાજરાજાને મળી, તેણીએ તેને આશીર્વાદ આપ્યા. “એક તેા સાનુ... અને વળી તે સુગધી” એ ન્યાયથી એક તેા તેણીનુ રૂપ અને વળી ઉત્તમ વિદ્યા એ અને જોઇ રાજાએ પાંચસો પડતામાં તેણીને પ્રથમ આસન આપ્યું. એકદા સભામાં સીતા એક શ્લોક મેલી, તેને અ આ પ્રમાણે હતા.—“ શત્રુકુળનો ક્ષય કરે એટલી જ અવધિવાળુ શો હોય છે, બ્રહ્માંડને વ્યાપે એટલાજ યશ હોય છે, લક્ષ પાંચ કે વાત સંભળાય ત્યાં સુધી જ દાન થઇ શકાય છે, પૃથ્વી સમુદ્ર સુધી જ ડ્રાય છે અને શ્રદ્ધા પાર્વતીના પતિ શંકરના ચરણકમળમાં પ્રણામ કરવા સુધીજ હોય છે, પરંતુ આ શ્રીમાન ભોજરાજાના ગુણાના સમૂહ તે અવિધ રહિત જણાય છે. ” એકદા સભા ઉતી વખતે સીતા પિતા સભામાં આવી, તેને રાજાએ પૃયું કે—“ તમે આજે ગાડા કેમ આવ્યા ? ” તે આલી “ કાંઇ કાર્યને માટે નગરમાં ગઈ હતી, તેથી મોડું થયુ. ” રાજાએ ફરીથી પૃછ્યુ કે તમે નગરમાં કાંઇ આશ્ચય જોયુ ? ' તે બાલી કે“ નિરંતર યમરાજના કિંગ અનુખ્યાને લઇ જાય છે, તે પણ સર્વ જગત જાણે સ્વસ્થ-સુખી અવસ્થાવાળું જ હોય એવુ નિશ્ચિંત દેખાય છે, તે કરતાં બીજું કર્યુ. આશ્ચય છે?” રાજાએ કહ્યું Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ભોજપ્રબંધ ભાષાંતર. જ ખરી વાત છે. એથી બીજુ આશ્ચર્ય શું છે?” ત્યારપછી રાજાની બુદ્ધિ દાન દેવામાં અત્યંત ગાઢ થઈ. એકદા રાત્રે રાજાએ કૌતુકથી સીતાને કહ્યું કે–“હે દેવી! કામક્રીડાનું વર્ણન કરે.” ત્યારે તે આવા અથવાળે લેક બેલી કે –“હે ભેજરાજા! જેનું આનુષંગિક (ગૌણ) ફળ તમારી જેવાને જન્મ છે, એવા જગતને આનંદ આપનાર સુરત (કામકીડા) ને નમસ્કારે છે. ફરી રાજાએ તેણીને બે સ્તનનું વર્ણન કરવા કહ્યું, ત્યારે તે આવા અથવાળ કલેક બેલી-બકમળ સરખા નેત્રવાળી આ સ્ત્રીના બે સ્તનનું શું વર્ણન કરવું ? કારણકે સાત દ્વીપને કર ગ્રહણ કરનાર તમે પણ તેને રેકર આપે છે.” રાજાએ પ્રસન્ન થઈ તેને બે લાખ સુવર્ણનું ઈનામ આપ્યું. પછી વિનાદથી સીતા ફરીથી આ પ્રમાણે બેલી– તવંગીના ફચમંડળની ઉચાઈદાઢી સુધી છે, તેની ઉપત્તિ ભુજલતાના મૂળ સુધી છે, તેને વિસ્તાર હદય સુધી છે, તેની સંહતિ (પરસ્પર મેળાપ) કમળનો તંતુ વચ્ચે સમાય તેટલી જ છે, તેને વણ સુવર્ણ જે છે અને તેનું કઠણપણું વજની ખાણની પૃથ્વી જેવું છે, પરંતુ તેનું લાવણ્ય તો અવધિ રહિત છે.” તે સાંભળી રાજાએ તેણીને લક્ષ ઈનામ આપ્યું. એકદા રાજાએ પ્રાત:કાળે જ સીતાને જોઇને કહ્યું કે –“હે દેવી ! પ્રભાતનું વર્ણન કરે. ” તે બેલી—“હે ભેજરાજ ! આપનું પૂછેલું પ્રભાતનું વર્ણન કરવામાં શું હું સર્વ શું ? તોપણ હું કહું છું તે સાંભળે-કલિયુગમાં સજ્જનની જેમ આકાશમાં કઈ કોઈ તારાઓ રહેલા છે, મુનિના મનની જેમ આકાશ સર્વ ઠેકાણે પ્રસન્ન-નિર્મળ થયેલ છે, સત્પષના ચિત્તથી જનતાની જેમ અંધકાર દૂર થયું છે અને આળસુ માણસની લક્ષ્મીની જેમ રાત્રી શીધ્રપણે ચાલી ગઇ છે.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેણીને લક્ષ ઇનામ આપ્યું એકદા ભેજરાજા કીડા કરવા ઉદ્યાનમાં ગયા હતા, ત્યાં એક અંધ સરસ્વતીભક આવેલ હતું. તેને રાજાએ બોલાવ્યું, અને માલતીના પુપમાં રહેલા બ્રમરનું વર્ણન કરવા કહ્યું. ત્યારે તેણે ૧ વેરા. ૨ હાથ. ૩ અહીં સીતાની પુત્રી વિજય બોલી, એવા શબ્દો છે તેણીને પુત્રી હતી તથા પંડિતા હતી વિગેરે કાંઈ પણ હકીક્ત આવી નથી; પણ તે એલી હતી એમ અધિકાર છે. otional Page #118 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધિકાર, ( ૧૦૧ ) તત્કાળ આ પ્રમાણે વર્ણન કર્યું.– માલતીના પુષ્પની કળીમાં રહેલે એ મને હર ગુંજારવ કરતો મધુવ્રત ( ભ્રમર ) જાણે કામદેવના પ્રયાણુમાં શંખ વગાડતું હોય તેવો શોભે છે. '' રાજાએ તેને લક્ષદાન આપી વિદાય કર્યો. પછી રાજાએ નગરમાં આવી સીતા પંડિતાને લાવી તેણીની પાસે તે વર્ણનને કલેક બેલી બતાવ્યું. તે સાંભળી તે બોલી કે–“હે રાજન ! આ લેક કરનાર કે અંધ છે. એટલે રાજા આશ્ચર્ય પામ્યો કે–“ આણે તેનું અંધપણું શી રીતે જાણું ? વળી આને તેના કાવ્યનું ખંડન કરવું હશે તો તેને કરનારે જ તેને સિદ્ધ કરી શકશે.” એમ વિચારી રાજાએ તે કવિને બોલાવ્યા, અને વચ્ચે પડદા રખાવી તેને પૂછ્યું કે–“તમારા લેકમાં કાંઈ પણ ભૂલ છે ? ” તે બા –મને સરસ્વતીને પ્રસાદ મળેલો છે તેથી મારા થકમાં ભૂલ હોય જ નહીં. છતાં કદાચ પાનીએ બુદ્ધિવાળી કઈ સ્ત્રી ભૂલ કાઢે તે ભલે કા, પુરૂષ તો કેઈ કાઢશે નહીં. તે સાંભળી “ આ પંડિતાનો ઠીક તિરસ્કાર થયે” એમ જાણી તેમજ ભૂલ કાઢનાર સ્ત્રી છે એમ જાણી ગયાનું સમજી રાજા હ. ત્યારે પંડિતા બેલી કે–“હે અંધ ! પની કળી તે કાંઇક વિસ્થર થયેલી–ખીલેલી હોય તે જ તે ભ્રમરના ઉપભાગમાં આવી શકે છે અને જ્યારે તે પ્રમાણે હોય ત્યારે નીચે મુખે (ઉધે મુખે) કુકી શકાય; માટે તે માટે દેષ છે.” તે સાંભળી કવિ બે કે-“હે પાનીએ બુદ્ધિવાળી રડા ! અહીં તે નીચે મુખે જ શંખ કંકો ગ્ય છે, તેનું કારણ મેં લેકમાં જ જણાવ્યું છે. તું મદિરાપાન નહીં કરતી હતા. તેથી તે જાણતી નથી.' સીતાએ પૂછ્યું શું કારણ ?' : કવિએ કહ્યું– સાંભળ. કામદેવના સર્વ અધિકારીઓ મદના પરવશપણાથી મત્ત થયેલા હોય છે, તેથી તેઓ જે સવળે મુખે શંખ ફુકે તે તેના ફેંકવામાં અને બીજાના કુંકવામાં શું તફાવત? તેથી આ કલાકમાં મેં ભ્રમરને બદલે મધુવ્રત શબ્દ લખ્યો છે, તે તેનું મદાંધપણું જણાવવા માટે અભિપ્રાય સહિત લખ્યો છે. તે સાંભળી સીતા અતિ લજજા પામી મેન રહી. રાજાએ તે વિને ત્રણ લાખ ઈનામ આપી વિદાય કર્યો. ઇતિ સીતાપડિતા અને અંધ સરસ્વતીભટ્ટને પ્રબંધ. Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૦૨). ભોજપ્રબંધ ભાષાંતર. એકદા વૃષ્ટિના અભાવથી દેશમાં દુકાળ પડશે એ ભય થવાથી શ્રી ભોજરાજા સમગ્ર માલવદેશના લકે સહિત ઉજાયની નગરીમાં રહેલા મહાકાળી નામના પ્રાસાદમાં મહાદેવને નમસ્કાર કરવા આવ્યા. ત્યાં કેટલાએક નાટક કરવા લાગ્યા. કેટલાએક મહાદેવના ગુણગર્ભિત ગીત ગાવા લાગ્યા, કેટલાએક નિવેદ્ય ધરવા લાગ્યા, કેટલાએક વિકસ્વર પુવડે મહાદેવની પૂજા કરવા લાગ્યા અને કેટલાએક શંકરની પાસે યાત્રા તથા ભેગની માનતા કરવા લાગ્યા. તે વખતે સોમ નામના કવિએ એમને સાત કલેકેવડે શિવની સ્તુતિ કરી, તોપણ શેષ માત્ર (જળને લેશ) પણ નહીં પડવાથી તે મનમાં ખેદ પામી કેપથી બે કે “જેના ઘરમાં સાક્ષાત લક્ષમી વસે છે, અને જેને શરીર વિનાને (કામદેવ-પ્રદ્યુમ્ન) પુત્ર છે, તે કેટભના શત્ર કૃષ્ણ ક્ષીરસાગરમાં શેષનાગ ઉપર સુખેથી સુતા છે; પરંતુ જેના ઘરમાં ચંડી નામની ભાર્યા છે અને જેને ગજાનન (ગણપતિ) તથા વડાસ્ય (છ મુખવાળો કાર્તિક સ્વામી) નામના પુત્રો છે, તે દિશારૂપી વસૂવાળ મહાદેવ કેમ જળની વૃષ્ટિ કરવા માટે ઇંદ્રને આદેશ નથી આપતે ?” તે સાંભળી તે મહાકાળ નામના મહાદેવ કેપ પામ્યા, તેથી ચતરફ કલ્પાંતકાળના વાયુ જેવા વાયુ વાવા લાગ્યા અને ચેતરફથી ઉડી ઉડીને ધૂળના દગલાઓ થવા લાગ્યા. તે વખતે ધૂળનો સમૂહ પડવાના ભયથી રાજા વિગેરે સર્વ લેકે આકુળવ્યાકુળ થઈ ગયા. ત્યારે તરતજ જયદેવ નામના કવિએ દેરાસરના દ્વારમાં ઉભા રહી હાથ ઉંચા કરી સમગ્ર લેકની સમક્ષ કહ્યું કે- ધીર પુર ! અનાવૃષ્ટિનું દુ:ખ તજી દે. હવે આ મહાદેવના ચિત્યમાં જયેદવ નામને કવીશ્વર પ્રવેશ કરે છે. તે કવિની વાણી સાંભળતાં જ મહાદેવનું મસ્તક અત્યંત કંપશે, તેથી તેના મસ્તક પર રહેલી ગંગા ખલના પામશે, અને તેના સંગથી પૃથ્વી પર ઘણું જળ થશે.” આ પ્રમાણે બેલતાં જ મહાકાળ પ્રસન્ન થયા, તેથી ક્ષણવારમાં જ વ્યંતરદેવના પ્રભાવથી આકાશમાં કાજળના પુંજ જેવા મનોહર વાદળાંએ ચડી આવ્યાં, ગરવવો જગતના લોકોના કવિવર જર્જરિત થઈ ગયા, ત્રણ દિવસ સુધી અખંડ ધારાએ વરસાદ વરસ્યો અને પૃથ્વી જળમય થઇ ગઇ. તે જોઇ હર્ષ પામેલા ભોજરાજાએ તે જયદેવ કવિને ત્રણ લાખ સોયા આયા. ત્યારપછી સવ લોકોએ મળીને પણ એક લાખ નયા આપ્યા. આ રીતે ચાર લાખ ટંક Page #120 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધિકાર (૧૦૩) મળવાથી ખુશી થયેલે જયદેવ પિતાને ઘેર ગયો. તે કવિએ ચંદ્રાલોકાલંકાર નામનો ગ્રંથ રચલા છે. ઇતિ જયદેવ પ્રબંધ. એકદા શીત (ટાઢ ) થી પીડ પામતો કે કવિ રાજાના પૂછવાથી બેલ્યો કે– " शीतत्राणपटी न चाग्निशकटी नास्ति द्वितीया पटी, निवांता न कुटी प्रिया न गुमटी भूमौ च घृष्टा कटी। वृत्तिनारभटी न तन्दुलपुटी नाथास्ति मे सङ्कटी, ___ श्रीमद्भोज ! तव प्रसादकरटी भक्तां ममापत्तटी ॥१॥" “હે નાથ ! મારે શીતનું રક્ષણ કરવા પટી (વઢ) નથી, અગ્નિશકટી (સઘડી ) નથી, બીજી પટી (વરા) નથી, અંદર વાયુ ન આવે એવી ટી-ઝુંપડી નથી. ગુમટી ( મહુર) પ્રિયા નથી, મારી કરી-કેડ પૃથ્વી પર ઘસાય છે, આભટી નામની નાયરચના જેમાં હોય છે એવી વૃત્તિ આજીવિકા) નથી, તથા તંદુલની પુત્રીચોખાની ચપટી પણ નથી. તે માટે મોટી સંકટી (સંકટ) છે, તેથી હે ભેજરાજા ! તમારે પ્રસાદરૂપી કરતી-હાથી મારી આપત્તિરૂપી તટીને કિનારાને) ભાંગી નાંખે. તે સાંભળી જાએ તેને બ્લેકમાં જેટલા ટી આવ્યા તેટલા (૧૧) લાખ સામૈયા આપ્યા. કેદ પુસ્તકમાં અગ્યાર હાથી આયાનું લખે છે. એકદા રાત્રીએ રાજા ધારાનગરીમાં ફરતો હતો. તે વખતે કઈક દેવાલયના દ્વારમાં રહેલે કેઈ બ્રાહ્મણ આવા અથવાળા લોક બે -શીતને લીધે મારું શરીર ભાષના ફળ (અડદ) ની જેવું ધૂસરા વણવાનું થયું છે. હું ચિંતારૂપી સમુદ્રમાં ડુબી ગયો છું, ધાને લીધે મારી ફક્ષિ કૃશ થઈ ગઈ છે, તેથી તેને (ટાઇને લીધે ) ફરકતા એછવડે ધમતાં મારો જઠરાગ્નિ બુઝાઈ ગયો છે, અપમાન પામેલી કાંતાની જેમ નિદ્રા મને તને કયાંઇ પણ દૂર ચાલી ગઈ છે અને સુપાત્રમાં આપેલી લક્ષ્મીની જેમ મારી રાત્રી ક્ષીણ થતી નથી.” “ આ વસૂની યુવાવસ્થા પિતામહ વિગેરેએ ભોગવેલી હોવાથી તે સેંકડો છિદ્રોવડે અલંકૃત થયું છે, તથા આ વન્સ મારા પુત્ર અને પત્ર પાસે પણ જવાની ઈચ્છા રાખે છે. તેથી આ વસ્ત્ર Page #121 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૪ ) ભાજપ્રમધ ભાતર. સલેલુ જ શાથે છે-સારૂં છે. ” આ પ્રમાણે સાંભળી રાજા મહેલમાં ગયા. પછી પ્રાત:કાળે તે બ્રાહ્મણને મેલાવીને પૂછ્યું કે— “ હું બ્રાહ્મણ ! આજ રાત્રીએ તમે સખત ટાઢ શી રીતે સહન કરી ? વળી સત્પાત્રને વિષે આપેલી લક્ષ્મીની જેમ રાત્રી ખુટતી નથી એમ પણ તમે મેલ્યા હતા તેના અર્થ શું ?” આ પ્રમાણે રાજાએ કહેલા સ'કેત સાંભળી તે વિપ્ર મેલ્યા કે— “ રાત્રો ગાવા માનુ, શાનુ: મુખ્યયો ચો: રાનન્ ! શીત મળ્યા નીતં, નાનુમાનુઢ્ઢશાનુમિ: | "" “ હે રાજન્ ! રાત્રીએ જાનુ એટલે પેટમાં ગાઢણ ભરાવીને, દિવસે ભાનુ એટલે સૂર્ય ના તાપ લઇને અને અન્ને સંધ્યા સમયે કૃશાનુ એટલે અગ્નિએ તાપીને આ પ્રમાણે જાનુ, ભાનુ અને કુશાનુએ કરીને મેં ટાઢ સહન કરી છે. "" તે સાંભળી ત્રણ પ્રાસથી પ્રસન્ન થયેલા રાજાએ તેને ત્રણ લાખનું દાન આપ્યું. તે વિપ્ર કરીથી એલ્યા કે “ ધારચિયા ત્વચામાન, માત્યાગવતધુના | મોષિતા વનિાધા, સચેતોઘુવિરમતઃ || '' ' મહા દાનેશ્વરી એવા તમે હુમણાં તમારા આત્માને ધારણ કરીને સત્પુરૂષાના ચિત્તરૂપી કેદખાનામાંથી બળિ અને કણ વિગેરે રાજાઓને છેડાવ્યા છે.” અર્થાત્ તેનુ સ્થાન હવે તમે લીધુ છે. લેાકેા પ્રાત:કાળમાં તમારૂ નામ લે છે. એકઢા રાત્રે નગરીમાં ફરતા રાજાએ માર્ગ માં સન્મુખ આવતી કોઇ કુલટા સ્ત્રીને જોઇ તેણીને પૂછ્યું કે... હે દેવી ! તમે કાણ છે! અને આ મધ્ય રાત્રીએ ક્યાં જવા ઇચ્છે છે ? ” તે સાંભળી તે ચતુર કુલટાએ રાત્રીમાં ભાજરાજાને વિચરતા જાણી કહ્યું કે—“ હે રાજન્ ! કામદેવ નામનેા રાજા તમારાથી પણ અતિ વિષમ છે. તેની આજ્ઞા મહાદેવ વિગેરે દવા પણ દાસની જેમ મસ્તકપર ધારણ કરે છે. ” ( તેની આજ્ઞા સ્વીકારવા હું. પણ જાઉં છું. ) તે સાંભળી રાજાએ પ્રસન્ન થઇ પાતાના હાથમાંથી કાઢીને એક કડુ તેણીને આપ્યું. તે લઇને તે પેાતાને સ્થાને ગઈ. ત્યાંથી આગળ ચાલતા ભાગ માં રાજાએ કાઈ ઘરમાં કોઇ સ્રીને રાતી સાંભળી વિચાયું કે—“ મધ્ય રાત્રીએ આ કેમ રૂદન કરે છે ? Page #122 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૪છે. (૧૫) તેને શું દુ:ખ હશે? એમ વિચારી રાજાએ તેનું દુ:ખ જાણવા માટે પોતાના અંગરક્ષકને મોકલ્યો. તે અંગરક્ષકે તેના વૃત્તાંત જાણું રાજા પાસે આવીને કહ્યું કે –“હે સ્વામિન ! મારે પૂછવાથી તે સ્ત્રીએ મને આવા અર્થવાળે લોક કહ્યો કે–આ માંચામાં રહેલો મારે પતિ વૃદ્ધ અને અંધ છે, આ ઘરમાં માત્ર એક થાંભલે જ બાકી રહ્યો છે. વર્ષાઋતુનો કાળ નજીક આવ્યો છે, પુત્ર પરદેશ ગયે છે, તેની કુશળ વાર્તા પણ આવી નથી, યત્નથી સાચવી રાખેલી તેલની ઘડી પણ ભાંગી ગઈ છે, તેથી હું વ્યાકુળ થઇ છું, વળી ગભરના ભારથી આળસુ થયેલી આ પુત્રવધુને જોઈને હું તેની સામુ લાંબે સ્વરે રૂદન કરું છું. તે સાંભળી દયાના સાગર રાજાએ તેણીને લક્ષ દ્રવ્ય આપ્યું. ત્યાંથી અન્ય માર્ગે જતાં રાજાએ કઈ વૃદ્ધ વિપ્રને શીતથી પીડાતો જોઈ પૂછયું કે –“હે શ્રેષ્ઠ વિપ્ર ! તમને શીત બાધા કરે છે ?” તે વૃદ્ધ વિપ્ર બેલ્યો કે-“હે ભાગ્યવંત! મેં ઘણું કાળ સુધી શીતને સમૂહ સહન કર્યો છે, પણ હવે તો પ્રાત:કાળે જ મારા શીતને નાશ થવાને છે.” રાજાએ પૂછ્યું-“શી રીતે ? ” વિઝ –“હે મહા ભાગ્યશાળી ! હું કંકણ દેશથી અહીં આવ્યો છું, પ્રાત:કાળે ભેજરાજાનાં દર્શન થવાથી તરતજ શીતનો ક્ષય થશે.” રાજાએ કહ્યું- હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! ધારાનગરીને રાજા પ્રાયે કરીને વિદ્વાનોને જ વિત્તદાન કરે છે, બીજાને દાન આપતા નથી એમ સંભળાય છે. બ્રાહ્મણ બા –“ અમે પણ ચાર વેદ ભણુએ છીએ અને તેની વ્યાખ્યા કરીએ છીએ. વળી ભેજરાજા દયાળુ છે, પણ નિર્દય નથી એમ અમે જાણીએ છીએ; તેથી તે બાબતને અમને ભય નથી.” તે સાંભળી રાજાએ તેને દિવ્ય વસ્ત્ર અને સર્વ આભરણે આવ્યાં અને રાજા પોતાના મહેલમાં આવ્યો. ત્યારપછી પ્રાત:કાળ થતાં તે બ્રાહ્મણે પોતાનું પ્રાત:કર્મ કરી રાજાના પ્રાસાદમાં આવી દ્વારપાળને કહ્યું કે-“હે ભાગ્યવંત ! અમે રાજાના દર્શનની ઈચ્છા રાખીએ છીએ.” ત્યારે દ્વારપાળે જઇને રાજાને કહ્યું કે હે દેવ ! કે કોંકણ દેશને નિવાસી બ્રાહ્મણ દ્વાર પાસે આવી ઉભે છે.” રાજાએ તેને પ્રવેશ કરાવવાનું કહ્યું, એટલે તે બ્રાહ્મણ સભામાં આવી રાજાને જોઈ આવા અથવાળ કલેક બેલ્યો કે–“હે ભોજરાજા ! તમારા યશરૂપી સમુદ્રમાં ૧૪ Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ભોજપ્રબંધ ભાષાંતર. આકાશ અને પૃથ્વી એ બે છીપના સંપુટ છે, અને તેની અંદર ચંદ્ર મંડળરૂપી મુક્તાફળ ઉત્પન્ન થયું છે એમ હું માનું છું. તે સાંભળી રાજાએ તેને સુવણના આઠ ઘડા રત્નોથી ભરીને આવ્યા. તે બાબત કેશના અધિકારીએ ધમપત્રમાં લખ્યું કે –“માલવ દેશની પૃથ્વીના ઇંદ્ર ધારાનગરીના સ્વામીએ કંકણવાસી બ્રાહ્મણને મણિઓથી ભરેલા સુવણના આઠ કળશો આપ્યા.' એકદા રાત્રીએ પૂર્ણિમાના ચંદ્ર જે રાજા બોલ્યો કે– " यदेतच्चन्द्रान्तर्जलदलवलीलां वितनुते, तदाचष्टे लोकः शशक इति नो मां प्रति तथा ।" જે આ ચંદ્રની અંદર વાદળાને કકડા જેવી લીલાને વિસ્તાર છે તેને લોક શશક-મૃગ કહે છે, પરંતુ મને તેમ લાગતું નથી. આ પ્રમાણે રાજાએ અર્ધ લોક કહ્યો, તેવામાં નીચલી ભૂમિમાં રહેલા અને મહેલમાં પડેલા કેઈ ચારે તેનું ઉત્તરાર્ધ આ પ્રમાણે કહ્યું– " अहं विन्दं मन्ये त्वदरिविरहाक्रान्ततरुणी-- कटाक्षोल्कापातव्रणकिरणकलङ्काङ्किततनुम् ॥" હું તો એમ માનું છું કે તમારે શત્રુની વિરહથી પીડાતી સ્ત્રીઓના કટાક્ષરૂપી ઉલ્કાપાતથી પહેલા ત્રણના કિરણો વડે તે ચંદ્રનું શરીર કલંકિત થયું છે.” તે સાંભળી રાજાએ કહ્યું–“અહે મહાપુરૂષ! તું કોણ છે? અને આ મધ્ય રાત્રીએ કારાગૃહમાં કેમ પેઠા છે ?' ચાર બા – “હે દેવ! મને અભયદાન આવે કહું.” રાજાએ તેને અભયદાન આપ્યું, ત્યારે ચારે આવી રાજાને પ્રણામ કર્યા અને પિતાની સ્થિતિ નિવેદન કરી.તેથી રાજાએ તે ચારને દશ કરોડ સુવર્ણ અને આઠ મેટા હાથી આવ્યા. તે બાબત કેશના અધિકારીએ ધર્મ પત્રમાં લખ્યું કે –“મૃત્યુના ભયમાં સપડાયેલા એક ચારેને રાજાએ કલાકના બે પાદપૂર્ણ કરવાથી પ્રસન્ન થઈ દશ રેડ સુવર્ણ અને દંતના અગ્રભાગવડે પર્વતને ભાંગી નાંખે તેવા તથા જેના મદમાં ભમરાઓ હષથી ગુંજારવ કરે છે તેવા આઠ હાથીઓ આયા. એકદા ઉપરના માળમાં ભેજરાજાને સુતેલા જાણીને કે બ્રાહ્મણાર ખાતર પાડીને રાજાના કેશમાં પઠા. ત્યાંથી અનેક Page #124 -------------------------------------------------------------------------- ________________ અધિકાર છે. (૧૦૭) રત્નો તેણે ગ્રહણ કર્યા, પરંતુ તે જોઈને તેને વિચાર થયે કે–“ આ રત્નો ચારવાથી પરલોકમાં તેને દારૂણ વિપાક થશે.” એમ જાણી ત્યાંજ વૈરાગ્ય પામીને તે ચિંતવવા લાગ્યા કેઆ ભવમાં પ્રાણીએ જેવિકી અંગવાળા કેદીઆ, અંધ, પંગુ અને દરિદ્રીદેખાય છે તે પૂર્વ ભવે ઉપાર્જન કરેલા પાપનાં ફળને જ ભોગવે છે.” આ અવરસરે રાજા જાગૃત થઈ પિતાના દિવ્ય મહેલમાં વિવિધ મણિઓના કંકણથી અલંકૃત પિતાની રાણુઓને સુતેલી જોઈ પોતાની હાથી, ઘડા, રથ અને પાયદળની સામગ્રીને વિચાર કરી રાજ્યના સુખથી સંતોષ પામતે સતે હર્ષને લીધે બોલ્યો કે “વતી યુવતી સ્વરનોડનુકૂત્તર, सद्वान्धवाः प्रणयगर्भगिरश्च भृत्याः । વાતિ ન્તનિહાતાનાતુ,” મારે ચિત્તને હરણ કરે તેવી સ્ત્રીઓ છે, અનુકૂળ સ્વજનો છે, ઉત્તમ બાંધવે છે, નમ્રતાવાળી વાણીને ધારણ કરનાર ભૂલ્યો છે. હાથીઓના સમૂહ વિલાસ કરે છે અને ચપળ ધાડાઓ શોભી રહ્યા છે.” આ પ્રમાણે લોકના ત્રણ પાદ રચાયા, પણ ચોથું પાદ બરાબર ન રચાવાથી રાજા તે ત્રણ પદને જ વારંવાર બોલતા હતા તે સાંભળી નીચે રહેલો તે ચેર બોલ્યો કે – “સમીત્તને નયનોને દિ વિશ્વત્તિ ” પરંતુ ને મીંચાયા પછી તેમાંનું કાંઈ પણ નથી.” તે સાંભળી રાજાએ પૂછયું—“અહો મહાપુરૂષ! અત્યારે કેશગૃહની દયે તું કેણ રહેલા છે ?' ચાર બા –“હે દેવ ! મને અભયદાન આપે તે કહે.” રાજાએ તેને અભયદાન આપ્યું, એટલે તે ચાર રાજા પાસે આવી તેને આશીર્વાદ આપીને બેલ્યો કે–“હે દેવ ! હં બ્રાહ્મણને પુત્ર મહાવ્યસની છું, હું જુગારમાં ધન હારી ગયે , તેથી ધનને માટે અહીં કેશગ્રહમાં આવ્યો છું, મેં અનેક રત્નો જેમાં અને લીલાં પણ પછી એવીચાર્યવૃત્તિને પાપમય જાણીને હું વિરાગ્યમય વિચારમાં રહ્યો હતો. તેટલામાં આપ ત્રણ પાદ બોલ્યા, તે સાંભળી મેં ચોથું પાદ પૂર્ણ કર્યું. તે સાંભળી રાજાએ તેને “હવે જુગાર રમીશ નહીં.” એમ કહી હારેલું ધન તથા આજીવિકાને માટે Page #125 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮ ) ભાજપ્રબંધ ભાષાંતર. બીજી એક લાખ ધન આપ્યું. પ્રાત:કાળે રાજાએ ચારને ધન આપ્યુ જાણી મુખ્યમંત્રીએ રાજાને કહ્યું કે—“હે દેવ ! હણવા લાયક ચારને આપ જે વિત્ત આપેા છે! એ રાજનીતિ નથી. ’ રાજાએ જવામ આપ્યા કે—પુરૂષે કળા મેળવવામાં જ યત્ન કરવા, કારણ કે કળાને કાંઈપણ અપ્રાપ્ય-દુર્લભ નથી. કળાના પ્રક`થી જ ચડે મહાદેવનું અમૂલ્ય મસ્તક પ્રાપ્ત કર્યું છે.” અર્થાત્ મેં જે દ્રવ્ય આપ્યુ છે તે કળા મેળવીનેજ આપ્યુ છે. ત્યારપછી ધર્માધિકારીએ ધર્મ પત્રમાં લખ્યુ કેચાર મારવા લાયક છતાં પણ તેનામાં કળા જોઇને બાજરાજાએ તેને જેટલું ધન હાર્યા હતા તેટલું ધન તથા ઉપર એક લાખધન તેની આજીવિકા માટે આપ્યું. ” એકદા પંકમાં સુતેલી પટ્ટરાણીની છાતી ઉપર ચંદ્રનું અજવાળું ( ચાંદરણુ' ) પડેલું જોઇ રાજા અર્ધ શ્લાક ખેલ્યા કે હું સુભ્ર ! ગવાક્ષને માર્ગે આવવાથી જેની દ્રિકા વીખરાઇ ગઇ છે એવા આ ચ તારા વક્ષસ્થળપર કેવા રોાભે છે ?” તે સાંભળી કોશમાં પ્રથમથી પેઠેલા કેઇ ચાર ઉત્તરાધ મેલ્યા કે સ્તનના સંગ કરવાની ઇચ્છાથી જેણે 'ચેથી ઝંધાપાત કર્યાં છે એવા તે ચંદ્ર દૂરથી પડવાને લીધે જાણે ખંડ ખંડ થઇ ગયા હોય તેવા શોભે છે. ” ܕܕ પ્રાત:કાળે તે ચારને મારવા લઇ જવામાં આવ્યેા. તે વખતે તે રાજા પ્રત્યે આવા અર્થ વાળા ક્લાક ખેલ્યા—ભટ્ટી નાશ પામ્યા,ભારવિ પણ નાશ પામ્યા, ભિક્ષુ નારા પામ્યા, ભીમસેન પણ નાશ પામ્યા, હું ભિક્ષુ ... અને તમે ભૂપતિ છે, માટે કહું છું કે હે રાજન ! ભકારવાળા નામનો પ`ક્તિમાં હાલ યમરાજના પ્રવેશ થયા જણાય છે. ” તે સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ તેને લક્ષ ધનનુ દાન કરીને છોડી દીધા-મુક્ત કરાવ્યા ( છેડાવી દીધા. ) એકદા રાત્રે ધારાનગરીમાં રાજા ફરતા હતા, તેવામાં એક ચારને ધીમે ધીમે ચાલતા જો રાજા પાતે પણ તેની પાછળ ગુપ્ત રીતે ધીમે ધીમે ચાલ્યા. તે ચાર કોઇ બ્રાહ્મણના ઘરમાં ધનની આશાથી પેડા. રાજા પણ ત્યાંજ બહાર કોઇ ઠેકાણે છુપાઇને ઉભે રહ્યો. તેટલામાં બ્રાહ્મણની સ્ત્રી જાગી ગઇ. તેણીએ પૃથ્વીપર પલાલની ( શ્વાસની ) પથારીમાં સુતેલા પોતાના પતિને કહ્યું કે—“હે નાથ ! મને આ વજ્રના કકડા આપા, અથવા આ બાળકને તમારી પાસે રાખા; કેમકે અહીં તે ( હું સુતી છું ત્યાં) આત્ર ઉઘાડું પૃથ્વીતળ જ છે, અને પલાલના સમૂહ બધા તમારી પાસે છે. '' ! પ્રમાણે તે ઃપતીની Page #126 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૪ થી. ( ૧૦૯ ) વાત સાનળી અંદર પેઠેલા ચારે દયા આવવાથી અન્ય ઠેકાણેથી ચારી આણેલુ` વધુ તેણીના ઉપર નાંખ્યું અને પછી રાતા રાતા બહાર આવ્યે. આ પ્રમાણે પાતાનું વજ્ર બ્રાહ્મણને આપી મહાર આવીને તે ચાર આવા અવાળા લાક એલ્યા—અરે રે ! જે પેાતાનું ઉદર પૂર્ણ કરી શકતા નથી તેઓના જન્મ શું કામના છે ? અને જેએ સમર્થ છતાં પણ પરોપકાર કરતા નથી તેનેા જન્મ પણ શું કામના છે ?” તે સાંભળી રાજાએ વિચાર્યું કે આ બ્રાહ્મણનું દારિા જાણી અત્યંત કૃપા ઉત્પલ વાથી આ ચારનું દૃશ્ય અત્યંત યાદું થયું છે. તેથી ખરેખર તેનું હૃદય ફાટી જશે. ” એમ વિચારી રાજાએ પાતાના હસ્તકમળમાંથી રતડિત મહા મૂલ્યવાળુ વીરવલય ( કડું ) ઉતારી ચાને આપ્યુ અને કહ્યું કે “હે મહાભાગ ! હું પણ કાઠક તમારી જેવા જ ફૅ છું; પરંતુ આ રાજાના હાથનુ` વલય છે અને ઘણા મૂલ્યવાળુ છે તેથી તું તેને થાડા મૂલ્યે કાઇને આપી દઇશ નહીં. ” એમ કહી રાજાએ પાતાના મહેલમાં આવી કાશના અધિકારીને કહ્યું કે--“ચાને દયાળુ જોઇ મેં તેને વીરવલય આપ્યું છે ” તે લખી લેજે. ત્યારે તેણે ધમ પત્રમાં લખ્યું કે ચારના હૃદયમાં ઉત્પન્ન થયેલી કૃષા જોઇને બે ફરતા પૃથ્વીનાથ બેાજરાજાએ હર્ષ પામી તેને તત્કાળ વીરવલય આપ્યુ, ” અહીં તે ચારે પણ રાજાનું આપેલું વીરવલય લઇ તે બ્રાહ્મણના ઘરમાં જઇ સુતેલા તે બ્રાહ્મણને ઉઠાડી તેને તે વીરવલય આપી કહ્યું કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! , . આ રાજના હાથનું વલય ખરું મૂલ્યવાળુ છે, તે તારે થાડી કિંમતમાં કોઇને વેચવું નહીં.” એમ કહી તે ચાર પોતાને સ્થાને ગયા. પ્રાત:કાળે તે બ્રાહ્મણે વીવલયને નગરમાં વેચી તરતજ મહામૂલ્યવાળાં આભૂષણા અને વસ્ત્રો ખરીદ કર્યાં. રાજાએ પેલા ચારને આપેલ બીવલયનું તેણે શું કર્યું ? પેલા બ્રાહ્મણને આપ્યુ કે પોતે રાખ્યુ` ? તે જાણવા માટે પોતાના પાંચ છ અ ગરક્ષકા તે બ્રાહ્મણને એલાવવા માકલ્યા. તે રાજસેવકે એ તેને ઘેર જઇ તેબ્રાહ્મણને પ્રણામ કરી કહ્યું કે—“ હે વિપ્ર ! તમને બાજરાજા એલાવે છે. ત્યારે તે બ્રાહ્મણ રાજમહેલમાં જઇ રાજાને જોઇ આશીર્વાદ આપીને ખેડા. તે વખતે રાજાએ તેને કહ્યું કે હે શ્રેષ્ઠ વિત્ર ! આજ રાત્રે પથારીને માટે લાલ પણ નહાતુ અને પ્રાત:કાળ થતાંજ દિવ્ય કુંડળ તથા કિમતી વસ્રની પ્રાપ્તિ કર્યાંથી થઇ ? ” તે સાંભળી ચમત્કાર પામેલા બ્રાહ્મણે વિચાર્યું કે...... આ રાજા મારા દાદરાવાળા કુટુંબને શી રીતે જાણી ગયા ? ’ પછી તે બ્રાહ્મણ આવા ભાવા વાળા શ્લોક ܕ Page #127 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૦ ) ભાજપ્રબંધ ભાષાંતર. એલ્યા—“ હે ચિંતામણિ ! આ ભાજરાજાથી હું જીતાયા એમ ધારીને તું ચિંતા ન કર. કારણ કે તેણે તેા પાંચ પ્રકારના કલ્પવૃક્ષા પણ જીતી લીધા છે; તેથી પાંચની સાથે જે દુ:ખ આવે તે દુ:ખ ન કહેવાય. ” તે સાંભળી રાજાએ તેને પાંચ લાખ સુવર્ણ નુ દાન કર્યું ઇતિ ચારદાન પ્રશ્ન ધ. એકદા પ્રભાતે રાજા જાગતા સુતા હતા, તે વખતે ચાર શય્યાપાલિકા સીએએ એક એક પાદવડે પ્રાત:કાળનું વર્ણન આ પ્રમાણે કર્યું”.-- સુવર્ણ ને ખાનારા ધારાની જેમ પૂર્વ દિશા પીળા વણ વાળી થઇ છે ૧, ધન રહિતના ગુણાની જેમ દીવાઓ ગાભતા નથી ૨, પુષ્પ રહિત માણસની સ‘પદાની જેમ તારાએ લીન (નષ્ટ) થતા જાય છે ૩, અને ગામડીઆની સભામાં ગયેલા પંડિત માણસની જેમ ચંદ્ર નિસ્તેજ થાય છે. ૪. ’ આ પ્રમાણે સાંભળી રાજાએ તે ચારે સીએને લાખ લાખ દ્રવ્ય આપ્યું. બાજરાજાની એક રાણીએ પ્રતિજ્ઞા કરી હતી કે હુ રાજાના જીવતાં તેની પ્રશંસા નહીં કર્યું. “ તેની પરીક્ષા કરવા માટે રાજાએ કોઇની સાથે પેાતાના ચરણની વાત તેને જણાવી. તે સાંભળી તે બોલી કે— હે ભેાજરાજા ! તમારા સ્વર્ગે જવાથી આ ધારાનગરી નિરાધાર થઈ, સરસ્વતી આશ્રય હિત થઈ અને સર્વ પડે આજે ઘણી વિનાના થયા.” વળી તે બોલી કે—“ કવિઓમાં, કામીજને માં, યોગીઆમાં, ભેગીએ, દાતારામાં શત્રુના જય કરનારાઓમાં સનામાં, ધનવાનમાં, ધનુર્ધારીઆમાં અને ધર્મીજનામાં બાજરાજા જેવા આ પૃથ્વીતળ ઉપર કોઇ પણ નથી. 95 એકદા ક્રીડારસનાં પરવશ થયેલા રાજા અધપર ચડી નગર બહાર ગયા. થાઉં દૂર જતાં નદી ઉતરીને માથે કાના ભાગે મૂકી સન્મુખ આવતા એક માણસને જોયા, તેના વષ ઉપરથી તેને બ્રાહ્મણ જાણી રાજાએ તેને પૂછ્યું કે હે બ્રાહ્મણ ! નદીમાં પાણી કેટલુ ? તે સાંભળી. પાતાને રાજાનુ દાન થવાથી હવે રિાને નાશ થયા એમ માની તે બાલ્યા કે--“ હું નરધિ ! જાનુદÄ અટલે ઢીંચણ પ્રમાણ જળ છે. ’ રાજાએ પૂછ્યું કે—“ તમારી આવી અવસ્થા કેમ છે ? “ તે વિદ્વાને જવાબ આપ્યા કે સવ ઠેકાણે આપની જેવા હોતા નથી. ” રાજાએ કહ્યું કે—“ હું પડિત ! કેરાના Page #128 -------------------------------------------------------------------------- ________________ અધિકાર જ છે. (૧૧૧) અધિકારી પાસે જઈને માગે. તે તમને લાખ ધન આપશે. તે સાંભળી તેણે કાષ્ટને ભારે પૃથ્વી પર નાંખી દઈ કેશાધિકારી પાસે જઈ કહ્યું કે –“હે મહાભાગ્યવાન ! રાજાએ મને મોકલ્યો છે, અને લક્ષ ધન આપ.' તે સાંભળી તે અધિકારીએ તેનું રૂપ દેખી હાંસી કરી કે- હે વિપ્ર ! તમારી આ મૂર્તિ લક્ષ ધનને યોગ્ય નથી.' આ જવાબ સાંભળી ખેદ પામી તે બ્રાહ્મણ રાજા પાસે જઈને કહ્યું કે- હે દેવ! કેશાધિકારી અને લક્ષ દ્રવ્ય આપતા નથી. હે રાજન ! તમે સર્વત્ર સુવર્ણની વૃદ્ધિ વરસાવે છે. પરંતુ અભાગ્યરૂપી ત્રથી ઢંકાયેલા મારા પર તેના બિંદુઓ પણ પડતા નથી. તે સાંભળી રાજાએ કહ્યું કે --“ફરીથી જઇ બે લાબ બાગે, તે આપો.' બ્રાહ્મણ ફરીથી નગરમાં ગયે, અને તે અધિકારી પાસે બે લાખ માગ્યા.” ત્યારે તે અધિકારી ફરીથી પણ હસ્યા. દ્રવ્ય આપ્યું નહીં. તેથી તે ત્રીજી વાર રાજા પાસે જ બાલ્યા કે–“મૈની જેમ તમારા વરસવાથી સર્વ વૃક્ષ નવ પલ્લવિત થયા છે, પરંતુ આકડાના વૃક્ષ જેવા અમારે તો પૂર્વનાં જે પાંદડાં હતાં તેનો પણ સંજાય છે. હ દેવ ! તે પાપી તે હંસ છે. પણ મને કાંઈ આપતા નથી.” તે સાંભળી કૌતુકી, કીડાના નિધાન અને મહેધરના અંશરૂપ શ્રીભાજે કહ્યું કે– “હે વિપ્ર ! હવે ત્રણ લાખ માગે તે અવશ્ય આપો." તે વિષે કેશાધિકારી પાસે જઈ ફરીથી કહ્યું કે–“રાજાએ મને ત્રણ લાખ આપવા કહ્યું છે. તે સાંભળીને પણ તેણે તેને કાંઇ આવ્યું નહીં. ત્યારે તે બ્રાહ્મણ જવા આવવાના બેદથી ક્રોધ પામી રાજા પાસે આવી બાલ્યો કે હે દેવ ! તે સર્વ પાપીઓ ભેળા થઈ મારી હાંસી કરે છે અને કાંઈ પણ આપતા નથી.” એમ કહી એ વિપ્ર આવા અર્થવાળ લેક બેલ્યા–એકનો મોટો ઉદ્યમ અને બીજાનું અતિ નિર્લજ્જપણું, તેમાં અમે કેની સ્તુતિ કરીએ ? સુર્ય હમેશાં અંધકારને નાશ કરે છે. અને અંધકાર હેમેરા આવ્યા જ કરે છે. તે સાંભળી રાજાએ કહ્યું- હે વિપ્ર ! તમારે ત્રણ લાખ ઉપર દશ હાથીઓ લેવા. ” એમ કહી રાજાએ તેની સાથે પોતાના એક અંગરક્ષક (હજુરી)ને કેશાધિકારી પાસે મોકલ્યો અને બ્રાહ્મણને કહ્યું કે “આ મારે સેવક તમને સઘળું અપાવશે. “પછી તે સેવકે કેશાધિકારી પાસે જઈ તેને કહ્યું કે–આ શ્રેષ્ઠ પંડિતને ત્રણ લાખ દવ્ય અને દશ હાથી આપવાના છે.” તે સાંભળી તેને તે પ્રમાણે આપી ધર્મ પત્રમાં લખ્યું કે "જાનુદ (ડીંચણ સુધી) પાણી કહેનાર Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ભોજપ્રબંધ ભાષા ૨. બ્રાહ્મણને શ્રીભોજરાજાએ લાખ, લાખ અને લાખ તથા મદોન્મત્ત દશ હાથી આવ્યા છે.' એકદા રાજા સભામાં બેઠે હતા તે વખતે દ્વારપાળે આવી તેને કહ્યું કે –“હે દવ ! કંડિનનગરથી આવેલો કોઈ વિદ્વાન દ્વાર પાસે રહેલ છે. રાજાએ તેને પ્રવેશ કરાવવા કહ્યું. તે ગેપાળદેવ નામનો કવિ સભામાં આવી રાજાને જે આવા અથવાળે લોક – હે ભોજરાજા તમારા ચિત્તમાં જે કોધ આવે તો શત્રઓનું શિન્ય અને પ્રસરતા થાય તે સુવર્ણનો સમૂહ આ બે વસ્તુએ શંકા રહિત ( અવશ્ય ) તૃણના કણ જેવી થાય છે. તે સાંભળી રાજા પ્રસન્ન થયા તે પણ તે ગપાળના દેવને લીધે તેને કાંઈ પણ આપ્યું નહીં. તે વખતે રાજા પોતાના અધિકારીઓ સાથે કાંઈ વાત કરતો હતો તે જે ગોપાળે વિચાર્યું કે “રાજાએ શું મારો લેક સાંભળ્યો જ નથી ?” પછી આકાશમાં મેઘ ચડેલ જે તે કવિ બોલ્યો કે –“હે મેઘ ! તું અત્યંત ઉજત થયો છે–ચડી આવ્યો છે, અને તેં સર્વ દિશામાં વ્યાપ્ત કરી છે, તેથી હું માનું છું કે તું ધરતાથી સરોવરને સમુદ્ર તુલ્ય કરીશ; પરંતુ શ્રીમતુના તાપથી વ્યાકુળ થયેલા અને માત્ર તારે જ કારણે રહેલા આ મસ્યાનો સમૂહ ક્ષણવાર પણ તારા વિના રહેવા સમર્થ નથી, તેથી તું હમણાં કાંઈક વૃષ્ટિ તો કર.” આ લોકનો અર્થ જાણીને રાજાએ ગોપાળને કહ્યું કે–“હે ગપાળ ! તું દાદરૂપી અગ્નિથી અત્યંત બન્યો હોય એમ જણાય છે.” એમ કહી તેને પોતાના શરીરના આપણે તથા સાળ ગજેકો આયા. કેશાધિકારીએ પત્રમાં લખ્યું કે –“ ભેજરાજાએ પાળ કવિને પોતાના શરીર પરથી ઉતારીને સર્વ આભરણો આયા તથા સાળ ગજેકો આયા.” ઇતિ ગેપાળ કવિ પ્રબંધ. એકદા ભોજરાજા સિંહાસનને શોભાવતા હતા તે વખતે દ્વારપાળે આવી પ્રણામ કરીને કહ્યું કે–“હે દેવ ! ગંગાનદીને કાંઠે વિસનારી કે વૃદ્ધ બ્રાહ્મણી આપના દર્શનની ઈચ્છાથી દ્વાર પાસે આવીને ઉભી છે.” રાજાએ કહ્યું-“ તને પ્રવેશ કરાવ.' પછી તે વૃદ્ધાને આવતી જોઈ રાજાએ તેને પ્રણામ કર્યા. ત્યારે તે “ચિરંજીવ એમ આશીર્વાદ આપી આવા અથવાળ કલાક બોલી “ આ Page #130 -------------------------------------------------------------------------- ________________ અધિકાર જ છે. (૧૧૩) ભોજરાજાને પ્રતાપરૂપી અગ્નિ રાજાઓની યુદ્ધભૂમિમાં અપૂર્વ રીતે જાગૃત છે કે જે (અગ્નિ) ને પ્રવેશ થવાથી શત્રરાજાઓના ઘરના આંગણામાં ઘાસ ઉગે છે.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તે વૃદ્ધાને રનોને ભરેલે સુવર્ણ કળશ આયો. તે બાબત કેશાધિકારીએ ધર્મપત્રમાં લખ્યું કે- વૃદ્ધા બ્રાહ્મણીએ રાજસભામાં રાજાના પ્રતાપની સ્તુતિ કરી તેથી પ્રસન્ન થઇ રાજાએ તેને મણિથી ભરેલે સુવર્ણકળશ આપે.” એકદા ભોજરાજા કીડાદ્યાનમાં કીડા કરવા ગયા. ત્યાં ચિરકાળ સુધી કીડા કરીને થાકી જવાથી કેઇક આમ્રવૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા બેઠા. ત્યાં આમ્રવૃક્ષની નીચે રત્નકંબલ પર બેઠેલા રાજાને જોઈ મલ્ફિનાથ નામના કવિએ ત્યાં આવી આવા અથવાળ લેક કહ્યો– સેંકડો શાખાઓ વડે આકાશમાં વ્યાપી જનારા ઘણું વૃો વનમાં હોય છે, પરંતુ સુગંધના સમૂહને લીધે એકઠા થયેલા ભમરાઓના સમૂહે જેનાં પાંદડાં નષ્ટ કર્યા હોય એવાં વૃક્ષો વિરલા જ હોય છે.” તે સાંભળી હર્ષિત થયેલા રાજાએ તેને પિતાના હસ્તનું કંકણ આપ્યું. તે કવિને હસ્તકંકણ આપ્યું જાણી કેશાધિકારીએ ધર્મ પત્રમાં લખ્યું કે–“આમ્રવૃક્ષની નીચે બેઠેલા રાજાએ વૃક્ષનું વર્ણન કરનાર મલ્લિનાથ કવિને હાથનું વલય આપ્યું. ત્યારપછી તેજ આમ્રવૃક્ષની નીચે બેઠેલા રાજા પાસે કે બીજા વિદ્વાને આવી કહ્યું કે હે રાજન ! અમે પૂર્વસમુદ્ર કિનારે રહેલા શ્રીમાન ઉલશ જગનાથના દેશમાંથી આવીએ છીએ. તે સાંભળી રાજાએ કહ્યું“મને તમારી જેવા તીર્થનિવાસીઓનાં દર્શન ભાગ્ય વિના કયાંથી થાય? ” બ્રાહ્મણે કહ્યું –“હે દેવ ! અમે કેવળ તીથવાસી છીએ, એટલું જ નહીં પરંતુ માંત્રિક પણ છીએ.” રાજાએ કહ્યું બ્રાહ્મણ જાતિમાં સર્વ કાંઈ સંભવે છે; પરંતુ હે વિપ્ર ! જેમ મંત્રવિદ્યાથી પરેલમાં ફળની પ્રાપ્તિ થાય છે તેમ આ લોકમાં તેનું કાંઈપણ ફળ પ્રાપ્ત થાય છે કે નહીં?” વિપ્ર બે કે –“હે રાજન ! સરસ્વતીના ચરણકમળ આરાધવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે એ વાત જગતમાં પ્રસિદ્ધ છે, પરંતુ ધનની પ્રાપ્તિ થવી એ તો ભાગ્યઆધીન છે. કહ્યું છે કે જે ગુણો છે તે તો ગુણે જ છે, તે ગુણે કાંઇ વૈભવનું કારણે થતા નથી. ધનપ્રાપ્તિને કરનારું ભાગ્ય તો જુદું ૧ મંત્રવિદ્યાવાળા. Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) ભેજપ્રબંધ ભાષાંતર. જ હેય છે.”હે રાજન ! વિદ્યા અને ગુણેજ લેકેની પ્રતિષ્ઠાનું કારણ છે, કેવળ સંપદા પ્રતિષ્ઠા આપી શકતી નથી. હે દેવ ! શાસ્ત્રમાં કહ્યું છે કે-ગુણનો સમૂહ પ્રાપ્ત કરે તે પોતાના સ્વાધીનની વાત છે, તેથી જે ગુણ રહિતપણું હોય તો તે નિંદ્ય છે; પરંતુ ધનની પ્રાપ્તિ તે દેવાધીન હોવાથી તેની પ્રાપ્તિમાં પુરૂષની નિંદા શી રીતે થાય ? હે દેવ ! મંત્રનું આરાધન કરવાથી મનુષ્ય પોતે અપ્રતિહત શક્તિવાળો થાય છે, અને શાસ્ત્રના અભ્યાસવડે કવિ થાય છે.” તે સાંભળી રાજાએ કહ્યું– “તમારી પાસેના મંત્રની શક્તિ શું છે ?” વિપ્ર બોલ્યો–“હે રાજન! તમને કોસુક હોય તે જુએ. હું આપની આજ્ઞાથી જેના મસ્તક પર હાથ મૂકું તે માણસ સરસ્વતીના પ્રસાદથી વિદ્યાના વિલાસમાં અખલિત ગતિવાળે થઈ જાય છે. તે સાંભળી રાજાએ કહ્યું કે –“હે કવીશ્વર ! તેવી શક્તિ હોય તે તે તમારી તે દેવશક્તિ ઘણી શ્રેષ્ઠ કહેવાય.” પછી રાજાએ કેઈ અભણ દાસીને બોલાવી તે બ્રાહ્મણને કહ્યું કે “હે વિદ્વાન ! આના મસ્તક પર તમારે હસ્તકમળ મૂકે.” ત્યારે તે બ્રાહ્મણ પિતાના ઇષ્ટદેવના સ્મરણપૂર્વક તેણીના મસ્તક પર હાથ મૂકી બોલ્યો કે–“હે દેવી! જે કઈ વિષયમાં બોલવાની રાજા આજ્ઞા આપે તે વિષયમાં તારા મુખકમળમાંથી નીકળેલી કવિતાએ કરીને મનહર રીતે બેલ.” પછી તે દાસીએ રાજાને કહ્યું કે–“હે શ્રી ભોજરાજા! હું અત્યારે સમગ્ર વાણુમય શાસૂસમૂહને હસ્તમાં રહેલા આમળાની જેમ જેઉં છું. તે હે દેવ ! આજ્ઞા આપો. શેનું વર્ણન કરૂં ? તે સાંભળી રાજાએ સ્વાભાવિકપણે વિચાર્યા વિના જ કહ્યું કે –“ મારા ખનું વર્ણન કર.” ત્યારે તે દાસી આવા અથવાળે કલેક બોલી કે– “હે નરેદ્ર! આ તમારે ખીરૂપી ધારાધર (મેઘ) શત્રુઓની સ્ત્રીઓનાં દ્વારા વરસે છે. (તેમના નેત્રમાંથી અશ્રુધારા વરસાવે છે, તે આશ્ચર્ય છે, તથા સંગ્રામમાં નિરંતર કોશ રહિત થયેલ આ ખ શત્રુરાજાઓના દારિદ્રયને ઉદય કરે છે, તે પણ આશ્ચર્ય છે.” તે સાંભળી આશ્ચર્ય પામેલા રાજાએ તે બ્રાહ્મણને રવડે ભરેલા પાંચ સુવર્ણકળશે આવ્યા. તે વિષે કેશાધિકારીએ ધમપત્રમાં લખ્યું કે – મંત્ર વિદ્યામાં પ્રસિદ્ધ થયેલા બ્રાહ્મણને ભેજરાજાએ રત્નોના ભરેલા પાંચ સુવર્ણકુંભ આચા.” ઈતિ માંત્રિક કવિ પ્રબંધ. ૧ જેની શક્તિ હણાતી નથી એવ. ૨ માન. બીજો અર્થ ખજાને. Page #132 -------------------------------------------------------------------------- ________________ અધિકાર જ છે. (૧૧૫) આ અવસરે શ્રીમાળ નામના નગરમાં કુમુદનામે મહાધનાહત્ય પંડિત રહેતો હતો, તેને માઘ નામનો પુત્ર થશે. કુમુદે તે પુત્રનું જોશી પાસે જાતકર્મ (જન્માક્ષર) કરાવી તેનું ભાગ્ય પૂછ્યું, ત્યારે જોશીએ કહ્યું કે- આ પુત્ર પ્રથમ ઘણું ઉદયવાળો થશે, પછી છેવટ ભવરહિત થઈ સુવાવડે પીડિત થઈ પગમાં કાંઇક સેજાને વિકાર થઈને તે મરણ પામશે.” આ પ્રમાણે જોશીએ કહ્યું ત્યારે પોતાના વિભવવડે તે ગ્રહના ફળને વ્યર્થ કરવા ઈચ્છતા માઘના પિતાએ વિચાર્યું કે મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટ સે વર્ષનું હોય છે, તેના છત્રીસ હજાર દિવસે થાય.” એમ વિચારી ન કેશ કરાવી તેમાં ધનથી ભરેલા છત્રીસ હજાર સુવર્ણકળશ મૂક્યા, તથા બીજી ઘણું સંપત્તિ પુત્રને આપી કુળને ઉચિત શીખામણ દઈ પિતાના આત્માને કૃતાર્થ માની તે કુમુદ પંડિત મરણ પામે. ત્યારપછી ઉત્તરદિશાના સ્વામી કુબેરની જેમ મેટી સમૃદ્ધિવાળો તે માઘ વિદ્વાનને ઈચ્છિત લક્ષ્મી બાપ, દાન અને સન્માનવડે અથના સમૂહને કૃતાર્થ કરતે, અનેક પ્રકારના ભેગની રચનાવડે પોતાના મનુષ્યપણુને ઇંદ્ર સમાન દેખાડતો તથા શિશુપાલવધ નામનું મહાકાવ્ય રચી વિદ્વાન જનોના મનને ચમત્કાર પમાડતો સુખે રહેવા લાગ્યો. તેની ઊંચા પ્રકારની વિદ્વત્તા તથા પુણ્યવત્તા ભેજરાજાએ સાંભળી, તેથી તેને મળવાની ઉત્કંઠા થવાને લઈને શ્રીમાળનગરમાં પિતાના માણસે મેકલી શિયાળાની ઋતુમાં તેમાઘ પંડિતને બહુમાનપૂર્વક ધારાનગરીમાં બેલા. ત્યાં દેવપૂજાદિક પ્રાત:કૃત્ય કરી મધ્યાહુ વખતે ભેજનસમયે વિશાળ સુવણના થાળ અને રત્નના કાળા માંડી તેમાં જુદા જુદા દેશના ફળ મેવા વિગેરે તથા દાળ, ભાત, મિષ્ટાન્ન વિગેરે રસવતી પીરસી માઘપંડિતને અત્યંત આદરથી કંઠપયત ભોજન કરાવ્યું. પછી ભેજરાજાએ તેને પૂછયું કે –“સુખેથી ભોજન કર્યું ?” પંડિતે જવાબ આપ્યો કે-અતિ કુત્સિત અશનનું ભજન કરવાથી પેટમાં અસુખ થાય છે.” એમ જવાબ દઈ બાકીને દિવસ તથા રાત્રીને પહેલે પ્રહર વિવિધ પ્રકારના વિનાદવડે રાજાને રંજન કરી નિર્ગમન કર્યો. ત્યારપછી રાજાએ પંડિતની રાત્રી સુખે નિગમન કરાવવા માટે વિશેષ કરીને શયનમાં સુખ ઉપજાવવાના હેતુથી પિતાના જ પર્યકમાં સુવાડ્યો અને ટાદનું રક્ષણ કરવા માટે પોતાને જ શાલ ઓઢવા આપે. પ્રાત:કાળે રાજાએ તેને સુખનિદ્રાને પ્રશ્ન કર્યો ત્યારે પંડિતે કહ્યું કે- “મારે Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૧૬) ભોજપ્રબંધ ભાષાંતર. શરીર ઉપર ઘણું લાદી નંખાણી હતી અર્થાત ભાર ઘણે હતું, તેથી બરાબર નિદ્રા આવી નથી.” આવો ઉત્તર સાંભળી રાજા મનમાં ખેદ પામ્યો. પછી રાજાએ મહા પ્રયત્ન તે પંડિતને જવાની રજા આપી અને રાજા પોતે તેને નગરની બહાર ઉપવનસુધી વળાવવા ગયે. તેને પંડિતે વિનંતિ કરી કે--કઈ વખત મારે ઘેર આવવાની કૃપા કરી મારી સંભાળ લેજે.” એમ કહી પંડિત પિતાના નગર તરફ ગયે. ત્યારપછી બીજે વરસે ભેજરાજા તે માઘકવિના વૈભવની લીલાને વિલાસ જેવાના કોકથી શ્રી બાલપુરે ગયે. માઘ પંડિત તેની સન્મુખ ગયો અને ઉચિત ભકિતવડે તેને અત્યંત વશ કરી સૈન્ય સહિત તેમને પોતાની અધશાળામાં ઉતારો આપે. પછી પિતાના મહેલમાં પ્રવેશ કરાવતાં તેમાં કાચથી બાંધેલી ચાલવાની ભૂમિ જોઈ ભેજરાજ આશ્ચર્ય પામ્ય, ભરત મણિથી બાંધેલી મધ્ય ભૂમિને જોઈ શેવાળવાળા જળની ભ્રાંતિ થવાથી ભેજરાજ વસ્ ઉચા લેવા લાગ્યો. તે વખતે પ્રતિહારે “આ તો મરક્ત મણિની બાંધેલી પૃથ્વી છે, એમ કહી રાજાને સંશય દૂર કર્યો. પછી સુવણની બાંધેલી સ્નાનભૂમિમાં સ્નાન કરી દેવપૂજા વિગેરે કાર્ય કરી ભાજનને માટે મેટા સુંદર આસન પર બેઠો. પછી માત્ર એક મણિના કળામાં જ તે રાજાને થોડીક ખીર પીરસી. તે ખીર આ રીતે બનાવેલી હતી:-પાંચસે ગાયને દહી તેનું દુધ અઢીસે ગાયોને પાયું, તે અઢીસો ગાયને દોહી તેનું દુધ સવાસે ગાયોને પાયું. એ રીતેઅધ અધિી ગાયને દુધપાઈ છેવટચાર ગાયો સુધી પાયું.એ ચાર ગાયને દેહી તેનું દુધ ઉકાળી તેમાં ઉત્તમ જાતિના થોડા ચેખા નાંખી તથા સાકર અને બીજી ચાર સુગંધી વસ્તુઓ નાંખી તે ખીર તૈયાર કરવામાં આવી હતી. આવી ખીર જરાક જ પીરસેલી જોઈ ભેજરાજાએ વિચાર્યું કે આજે તે ભુખે ભરવાનું આવ્યું.” એમ વિચારી તે ખીર તેણે ખાધી. તરતજ અમૃતની જેમ તેટલા અલ્પ ભેજનથી પણ તે દેવની જેમ અત્યંત તૃપ્ત થઈ ગયો, અને પોતાને ઘેર થતા ભેજનને તેણે કુત્સિત અશાન જ માન્યું. ત્યારપછી બાકીનો દિવસ તથા રાત્રીને પહેલા પ્રહર નહીં સાંભળેલા કાવ્ય પ્રબંધ અને નહીં જોયેલા નાટકાદિકના વિનોદથી નિગમન કર્યો, પછી અંદરથી પાલા હેવાથી જેમાં ખેરના અંગાર ભરેલા એવા તાંબાના સ્તંભ ઉપર ગોઠવેલા તેમજ બારીક વસ્ત્રથી Page #134 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૪ થે. (૧૧૭) ઢાંકેલા પર્યક ઉપર ભોજરાજાને સુવાડવામાં આવ્યા. તેના તાપથી શિયાળાની ઋતુ છતાં પણ તરતજ ઉનાળાની સખત ગરમીનો તેને અનુભવ થયે તેથી તેણે માત્ર એક ઝીણું વસ્રજ એટયું, તે વખતે જળ છાંટેલા વીંઝણા હાથમાં રાખી ચોતરફ ઉભેલા સેવકે તેને મંદ મંદ પવન નાંખવા લાગ્યા. તેના શરીર પર સુગંધી શીતળ ચંદનનું વિલેપન કર્યું અને શિયામાં સુગંધી પુષ્પોને સમૂહ પાથરવામાં આવ્યો. આવા સાધનવાળી શિયામાં સુવાથી સુખનિદ્રાવડે તે રાત્રીને ક્ષણની જેમ રાજાએ નિર્ગમન કરી. પ્રાત:કાળે શંખનો શબ્દ સાંભળી ભેજરાજા જાગૃત થયા. પછી પંડિતને પૂછવાથી તેણે શવ્યાની અંદરની ગોઠવણ સંબંધી સર્વ વૃત્તાંત જાયે. આ રીતે ભજન અને શયન વિગેરેથી દદયમાં આનંદ પામેલા રાજાએ ઘણા દિવસો ત્યાં રહીને પછી પોતાને દેશ જવા માટે પંડિતની રજા માગી, અને પોતે ને ભેજસ્વામીપ્રાસાદ કરાવવા માંડ્યો હતો તેનું પુણ્ય પંડિતને આપી રાજા પિતાના માલવા દેશમાં ગયે. અહીં માઘ પંડિત દાન અને ભોગની લીલાના વિલાસ કરવામાં લક્ષ્મીનો વ્યય કરતો મહા સુખ મેળવવા લાગ્યો. છેવટે પૂર્વપુષ્યને નાશ થવાથી તેનું સર્વ ધન ક્ષીણ થયું. વિપત્તિ આવવાથી તે પોતાના દેશમાં રહી શકે નહીં; તેથી સ્ત્રી સહિત પરદેશમાં જઈ તેણે ધારાનગરીમાં નિવાસ કર્યો. પછી “આ પુસ્તકરૂપી ઘરેણું ભેજરાજાને આપી તેની પાસેથી કાંઈક દ્રવ્ય લાવવું.” એમ કહી પોતાની પત્નીને રાજા પાસે મેકલી અને પોતે તેની આશાથી ચિરકાળ સુધી રાહ જોતો રહ્યો. અહીં પંડિતની સ્ત્રી રાજા પાસે ગઈ. તેને તેવી અવસ્થામાં જોઈ રાજા મનમાં ઘણે ખેદ પામે. તરતજ તેણીના હાથમાંથી તે પુસ્તક લઇ તેમાં સળી મૂકી જે પાનું આવ્યું તે ઉઘાડી જોયું, તો તેમાં આવા અથવાળે કલેક હત–“પોયણાનું વન લક્ષ્મી રહિત થાય છે ને કેચ પામે છે, અને કમળનું વન લક્ષ્મી સહિત થાય છે- વિસ્વર થાય છે, ઘુવડ હર્ષનો ત્યાગ કરે છે અને ચકવાક પ્રીતિમાન થાય છે. સૂર્ય ઉદય પામે છે અને ચંદ્ર અસ્ત પામે છે. અહે! દુષ્ટ વિધાતાના વિલાસનો વિપાક વિચિત્ર છે. '' આ પ્રમાણે કાવ્યનો અર્થ જાણી રાજાએ વિચાર્યું કે-“આ આખા ગ્રંથનું તે શું કહેવું ? પરંતુ માત્ર આ એક જ કાવ્યનું મૂલ્ય આખી પૃથ્વી ગણીએ તે પણ તે અલ્પ છે.” એમ વિચારી લેકમાં સમયને ઉચિત દર શબ્દ જે તેનાજ ઈનામ-મૂલ્ય તરીકે રાજાએ Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) ભોજપ્રબંધ ભાષાંતર. લક્ષ દ્રવ્ય આપી તેણુને રજા આપી. તે માર્ગમાં જતી હતી તેવામાં આ માઘ પંડિતની પત્ની છે ” એમ જાણી યાચકજનોએ તેની પાસે યાચના કરી, તેણુએ તે ઇનામમાં આવેલું સર્વ દ્રવ્ય તેઓને આપી દીધું અને પોતે જેવી ગઈ હતી તેવી જ ખાલી હાથે ઘેર આવી. તે સર્વ વૃત્તાંત જેના પગમાં કાંઈક સજા ચડ્યા હતા એવા પતિને નિવેદન કર્યો. તે સાંભળી “તું જ મારી શરીરધારી કીર્તિ છે” એમ પત્નીની પ્રશંસા કરતા તે પંડિત બેચોકે- હે દેવી! તમે ઘણું સારૂં કર્યું છે, પરંતુ આ યાચક આવે છે તેમને શું આપશું ? આ પ્રમાણે કહે છે, તેટલામાં કઈક યાચક માઘપંડિતને માત્ર વસ્તૃભરજ જાણી બે કે –“હે મેઘ! સૂર્યના તાપથી તપેલા પર્વતને આશ્વાસન કરી, મેટા દાવાનળથી દગ્ધ થયેલા વનેને શીતળ કરી તથા વિવિધ નદીઓને અને કહેને પાણીથી ભરપૂર કરી તું જે હવે ખાલી થયો છે તેજ તારી ઉત્તમ લક્ષ્મી છે.” તે સાંભળી માઘે પત્નીને કહ્યું કે– મારી પાસે ધન નથી, પરંતુ તે ધન વિષેની દુષ્ટ આશા મને છેડતી નથી, દાનમાં વિલાસ કરેલું મારું મન દાન દેવાથી પાછું હઠતું નથી, રાજદિક પાસે જઈને યાચના કરવી તે તે લઘુતા કરનારી છે, અને આત્મઘાત કરે તે મહા પાપ છે, તો હે પ્રાણે! તમે તમારી મેળેજ જતા રહે. વિના કારણે શેક કરવાથી શું ફળ છે? વળી દારિદયરૂપી અગ્નિને સંતાપ તે સંતેષરૂપી જળવડે શાંત થઈ ગયો છે, પરંતુ યાચકોની આશાના ભંગરૂપી અત્યંતર સંતાપ શાથી શાંત થાય ? કહ્યું છે કે-જે અતિથિ-વાચક ભગ્ન આશાવાળે થઈને જેના ઘરમાંથી બહાર નીકળે છે, તે અતિથે તેને પોતાનું દુકૃત્ય આપી જાય છે અને તેનું પુષ્પ લઇ જાય છે. વળી ભિક્ષુકે જે ઘેર ઘેર ભટકે છે તે કાંઈ યાચના કરવા માટે ભટકતા નથી પણ તેઓ ગ્રહીઓને ઉપદેશ કરે છે કે–વાચકને દાન આપ; નહીં આપો તો આવું (અમારા જેવું) ફળ પામશે, તેમજ દક્ષિણાશાને અવલંબન કરનાર સૂયે પોતાના કર પ્રસારીને કેવળ પોતાને જ લધુ કર્યો તેમ નથી, પરંતુ દિવસને પણ લઘુ કર્યો છે. વળી ગતિને ભંગ, દીન સ્વર શરીરમાં ખેદ અને માટે ભય એ વિગેરે મરણને વખતે જે ચિન્હો જોવામાં આવે છે, તે જ ચિન્હો યાચકને વિષે પણ જોવામાં આવે છે. હે દેવી! ઘણું શું કહું ? ચિત્તમાં કાંઈ પણ કષ્ટ નથી, તે પણ કહું છું કે-દુકાળમાં ભિક્ષા મળી શકતી નથી, દુ:ખી અવસ્થા ૧ દક્ષિણ દિશા-યાચકના પક્ષમાં દક્ષિણની ઈચ્છા. ૨ કિરણે વાચકના પક્ષમાં હાથ, Page #136 -------------------------------------------------------------------------- ________________ અધિકાર છે. (૧૧૦) માં ઉધારે પણ મળતું નથી, રાજા પાસે પણ વારંવાર કેણ જઈ શકે છે અને એક ગ્રાસ જેટલું પણ આપ્યા વિનાજ આગ્રહપતિ (સૂર્ય) અસ્ત પામે છે. તે હે પ્રિયા ! આપણે કયાં જઇએ અને શું કરીએ ? જીવનને વિધિ બહુ જ ગહન છે.” એવામાં સુધાવડે દુર્બળ કુક્ષિવાળે કઈ પથિક કયાંથી માઘ કવિનું ઘર પૂછતે પૂછતો ત્યાં આવ્યો. તેને જે “હે પ્રિયા ! ઘરમાં કોઈ પણ છે કે જે આ ક્ષુધાતુરને આપી શકાય ?” એમ માધે પ્રિયાને પૂ છયું. તે સાંભળી વાણીવડે છે એમ કહીને પછી વાણી વિનાજ નથી એમ ચંચળ નેત્રોમાંથી ઝરતા અશ્રુના મોટા મોટા બિંદુએ કરીને તે બેલી. માઘની અવસ્થા જોઇને સર્વે યાચકે પિતપોતાને સ્થાને ચાલ્યા ગયા. પછી માઘ બે કે –“ પ્રાણે ! આ અથીઓ પાછા ગયા, તેની સાથે તમે પણ ચાલ્યા જાઓ. તમારે પછી પણ જવાનું તો છેજ તો આ સાથે (સથવારો) ફરીથી તમને ક્યાં મળશે?” આ વચન બોલતાંજ માઘપંડિત મરણ પામ્યા. પછી સ્વામી પરલોકમાં જવાથી માઘની પત્ની બોલી કે-“પ્રથમ જેના ઘરને રાજાએ દાસની જેમ સેવતા હતા, તે માઘ પંડિત આજે એક ભાથીજ સેવાતો મરણ પામે છે. ભેજરાજાએ માઘના મરણની વાત સાંભળી કે તરતજ તે પોતાના રાજમહેલથી માન ધારણ કરી પગે ચાલતે જ ત્યાં આવ્યો. રાજાને જોઈ માઘની પત્ની બોલી કે –“આ પંડિત તમારા દેશમાં આવ્યા તે પોતાને ઘેર જ આવ્યા એમ હું માનું છું, તેથી આપે તેની સર્વ ઉત્તરક્રિયા કરવાની છે.” એમ કહતે માઘપત્નીએ પતિની સાથે જ અગ્નિપ્રવેશ કર્યો. પછી રાજાએ માઘની સવ ઉત્તરકિયા પુત્રની જેમ કરી. ત્યારપછી શ્રીમાલ દેશમાં સ્વજાતિવાળા મેટા મેટા ધનવાન છતાં પણ આ પુરૂષરત્ન માઘ સુધાથી જ વિનાશ પામે એમ જાણી ભેજરાજાએ તેની જાતિનું ભિલમાળ એવું નામ પાડ્યું. ઈતિ માઘ પંડિત પ્રબંધ. રત્નમંદિર આચાર્યે રચેલા આ ભેજ પ્રબંધને વિષેકવીશ્વરને આનંદ કરનાર અધિકાર સમાપ્ત થયે.૪ આ પ્રબંધરાજના ચેથા અંધકારમાં કીડાચંક, રાજશેખર, સીતા પંડિતા સરસ્વતી કુળ, ચેર કવિ અને માઘ પંડિત વિગેરેનું વર્ણન આવેલું છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૦ ) ભાજપ્રબ ૧ ભાષાંતર. અધિકાર ૫ મે. " સમૃદ્ધિએ કરીને વિશાળ એવી વિશાળા નામની નગરીમાં મધ્યદેશમાં જન્મેલા કાશ્યપ ગોત્રી સદેવ નામે બ્રાહ્મણ રહેતા હતા. જૈનશાસ્ત્રના સસ`થી તેનું મિથ્યાત્વ નષ્ટ થયું હતું. તેને ધનપાળ અને શાલન નામના બે પુત્રા થયા હતા. એકદા શ્રી વધમાન સૂરિ વિશાળામાં પધાર્યાં. તેમને તે બ્રાહ્મણે ગુણના અનુરાગને લીધે પેાતાનાજ મકાનમાં રાખ્યા, અને નિર'તર અનન્ય ભક્તિવડે તેમને સંતુષ્ટ કર્યાં. તે સૂરિ સર્વજ્ઞ પુત્ર ' છે એમ જાણતાં તે બ્રાહ્મણે એકદા પેાતાના ઘરમાં અદૃશ્ય થયેલા નિધિનું સ્થાન વિગેરે પૂછ્યું, ત્યારે સૂરિએ વચનના છળથી કહ્યું કે મને અર્ધ ભાગ આપે તેા હું તને ગુમ થયેલેાનિધિ બતાવું. ” બ્રાહ્મણે તેમને અભિપ્રાય જાણ્યા વિના જ હા પાડી, ત્યારે સૂરિએ તે નિધિનું સ્થાન નિશાન વિગેરે કહ્યું. તે સ્થાને શાધવાથી તે બ્રાહ્મણને નિધિ હાથ લાગ્યા. પછી તે નિાધના અર્ધ ભાગ લઇ તે સૂરિને આપવા આવ્યા. ગુરૂએ કહ્યું કે—“અમારે દ્રવ્યનુ કાંઈ પ્રયાજન હેાતું નથી, તેથી અમે દ્રવ્યને અધ વિભાગ માગ્યા નથી, પરંતુ તારા બે પુત્રામાંથી અધ વિભાગ આપ એટલે એક પુત્ર આપ એવી અમારી માગણી છે. ’ તે સાંભળી તેણે મેટા પુત્ર ધનપાળને તે વાત કરી, ત્યારે તે મિથ્યાત્વવર્ડ અધ મતિવાળા અને જનધના નિંદક હાવાથી તેણે તેના નિષેધ કર્યાં, અર્થાત્ ના પાડી. ત્યારે તે બ્રાહ્મણે નાના પુત્ર શાભનને પેાતાની પ્રતિજ્ઞા જણાવી અને પેાતાની પ્રતિજ્ઞાના ભંગનું પાપ ધોવા માટે યાત્રા કરવા ગયા. ત્યારપછી પિતાના ભક્ત રોાભને પિતાની પ્રતિજ્ઞા પાળવા માટે પોતેજ વ્રત ગ્રહણ કર્યું' અને ગુરૂની પાસે ગયા. ગુરૂએ તેને લઇને ત્યાંથી વિહાર કર્યાં. ગુરૂ પાસે રોાભન અનુક્રમે સર્વ આગમ ભણી વિદ્વાન થયેા. અહીં ધનપાળ પણ સમગ્ર વિદ્યા ભણી ભેાજરાજાને પ્રસન્ન કરી સમગ્ર પડિતામાં અગ્રસ્થાન પામ્યો. પોતાના ભાઇને લઇજવાથી જૈનમુનિ ઉપર ક્રોધ પામેલા તેણે બાર વર્ષ સુધી કોપણ જૈનસાધુને પોતાના દેશમાં પ્રવેશ કરવા દીધા નહીં. ત્યારે તે દેશના શ્રાવકોએ અત્યંત પ્રાથના કરીને ગુરૂને મેલાવ્યા. ગુરૂ તા આવી શકયા નહીં, પણ સકળ સિદ્ધાંતસાગરના પાને પામેલા ગાભન ܙܕ Page #138 -------------------------------------------------------------------------- ________________ અધિકાર જ છે. (૧૨૧) મુનિ ગુરૂની આજ્ઞા લઈને તે દેશમાં ગયા. અનુક્રમે ધારાનગરીની સમીપે આવી કે વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા બેઠા. તેવામાં અશ્વકિડા કરીને પાછા વળેલા ધનપાળે તેમને ભાઈ તરીકે ઓળખ્યા સિવાય જેને હાસ્ય કરી કહ્યું કે –“હે ગર્દભરંત ભદંત ! નમસ્તે. (હે ગધેડાના સરખા દાંતવાળા ભદત! તમને નમસ્કાર)” તે સાંભળી મુનિ બોલ્યા કે—“ કપિવૃષણાસ્ય વયસ્ય ! સુખ તે ?? હે વાનરના વૃષણ જેવા મુખવાળા મિત્ર ! તું કુશળ છે ?) આ પ્રમાણે મુનિનાં વચનની ચતુરાઇથી હું છતાયો એમ માની ધનપાળે તેમને પૂછયું કે તમે કેના અતિથિ થશે?” મુનિ બેલ્યા–“અમે તમારા જ અતિથિ છીએ.” આ પ્રમાણે શેભન મુનિની વાણી સાંભળી કઈ બ્રાહ્મણની સાથે મુનિને પિતાને ઘેર મોકલીને ત્યાં રાખ્યા. પછી ગ્ય અવસરે ધનપાળ પિતાને ઘરે આવ્યું, અને મુનિ પાસે જઈ પ્રિય વચનવડે તેમને પરિવાર સહિત ભેજનેને માટે નિમંત્રણ કર્યું. તેને પ્રાસુક આહાર લેનારા મુનિએ સ્વીકારવાની ના પાડી; એટલે પંડિતે તેને આગ્રહથી તેમાં દેશું ? એમ પૂછયું, એટલે મુનિ બોલ્યા કે—મુનિએ સ્વેચ્છના ઘરમાંથી પણ માધુકરી વૃત્તિ કરવી સારી છે, પણ બૃહસ્પતિ જેવાના ઘરથી પણ સર્વ ભેજન લેવું સારું નથી. એમ વેદશાસ્ત્રમાં કહ્યું છે. તેમજ જેનસિદ્ધાંતમાં પણ દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે જેઓ હેયોપાદેયને જાણનાર, કેઈની નિશ્રાએ નહીં રહેનાર, મધુકર સમાન વૃત્તિવાળા, જુદા જુદા અનેક પિંડમાં રક્ત (એક પિંડમાં રકત નહીં એવા) અને જિતેન્દ્રિય હોય તે જ સાધુ કહેવાય છે. આ પ્રમાણે પર સમય અને સ્વસમયમાં નિષેધ કરેલ હોવાથી એક ઘરના અક૯ય આહારનો ત્યાગ કરનારા અમે મુધા અથવા શુદ્ધ અશનને આહાર કરનારા છીએ.” આ પ્રમાણેની હકીકત સાંભળી મનમાં આશ્ચર્ય પામેલે તે પંડિત મૌન રહ્યો, અને ત્યાંથી ઉઠી પોતાના મકાનમાં જઈ સ્નાન કરવા બેઠે. તે વખતે શોભન મુનિ ગોચરીને અવસર થવાથી બીજા એક સાધુને સાથે લઈ ગોચરી માટે નીકળ્યા. તેને જોઈ રઈ તૈયાર થયેલી હોવાથી પંડિતની સ્ત્રી મગના મોદકનો ભરેલ થાળ તેમની પાસે લાવી અને બોલી કે-“હે પૂજ્ય ! કૃપા કરી આ મોદક ગ્રહણ કરે.” મુનિ બોલ્યા“ આ મોદક અમારે ન કહે.” તે સાંભળી સ્નાન કરતા પંડિતે કહ્યું કે– શું તેમાં વિષ છે ?” મુનિ બેલ્યા–“હા વિષ જ છે, Page #139 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨) ભોજપ્રબંધ ભાષાંતર. પંડિતે પૂછ્યું- “તમે શી રીતે જાણું?” મુનિ બોલ્યા–“મેદક ઉપર બેઠેલી માખી મરી ગયેલી જોઈ તે ઉપરથી જાણ્યું. આ પ્રમાણે સાંભળી પંડિતે તથા તેની સ્ત્રીએ તપાસ કરી તો જણાયું કે–તેજ દિવસે કેઇ કારણથી કેપ પામેલી ઘરની મુખ્ય દાસી સમગ્ર કળનો નાશ કરવા માટે વિષમિશ્રિત મોદક બનાવીને નાશી ગઈ છે. આ રીતે વિષનો નિશ્ચય થવાથી “ આ મુનિએ અમારા આખા કુટુંબને જીવિતદાન આપ્યું” એમ જાણુ હર્ષિત થયેલી પંડિતની સ્ત્રીએ મુનિની પાસે દહીં લાવીને મૂક્યું. ત્યારે મુનિએ પૂછયું—“આ દહીં કેટલા દિવસનું છે?” ધનપાળે હાંસીથી કહ્યું કે –“શું એમાં પૂરા પડી ગયા છે?” પછી મુનિએ તે બ્રાહ્મણના કહેવાથી બે દિવસ ઉપરાંતનું તે દહીં છે એમ જાણુ પંડિતને કહ્યું કે–“હા, એમાં પૂરા પડ્યા છે.” તે સાંભળી પંડિત સ્નાનના બાજઠ ઉપરથી ઉભો થઈ તે જોવા માટે તેમની પાસે આવ્યો. પછી મુનિએ તે દહીં એક થાળમાં નંખાવ્યું તેની પાસે અળતાને રંગ પાથર્યો.એટલે દહીંમાંથી નીકળીને તેની ઉપર દહીંના જંતુઓ ચડ્યા, તેથી તે અળતાને પુંજ દહીંના પિડની જે વેત વર્ણવાળ થઈ ગયો. તે જોઈ પંડિત વિચાર્યું કે –“અહો ! જૈનધર્મમાં જીવદયાની પ્રધાનતા કેવી છે! તેમાં પણ એની ઉત્પાત્ત જાણવાની ચતુરાઈ કેવી છે ! જૈનધર્મમાં કહ્યું છે કે મગ, અડદ વિગેરે વિદળ જે કાચા ગોરસમાં ( ઉષ્ણ નહિ કરેલા દુધ, દહીં કે છાશમાં નાંખીએ તો તેમાં ત્રસ જીવ ઉત્પન્ન થાય છે, તથા બે દિવસ ઉપરાંતનું દહીં હોય તો તેમાં ત્રસ જીની ઉત્પત્તિ થાય છે. આ સર્વ હકીકત જૈનશાસ્ત્રમાં જ કહેલી છે.” આ પ્રમાણે નિશ્ચય થવાથી તે પંડિતે શેને મુનિના શેન (ઉત્તમ) પ્રતિબોધથી સત્ય તત્ત્વના અંગીકાર પૂર્વક સમકિત ગ્રહણ કર્યું. પછી પિતે જ પંડિત હેવાથી કર્મ પ્રકૃતિ વિગેરે જૈનગ્રંથમાં તે અત્યંત નિપુણ થયો. તે હમેશાં પ્રાત:કાળે જિનપૂજા કર્યા પછી આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરતા હત-- “અહો ! જેને માટે આપણું શરીરને નાશ કરી નાખીએ તો પણ વશ ન થાય અને કદી પ્રસન્ન થાય તે પણ કાંઇક ધનાદિક અલ્પ અને અનિત્ય વસ્તુ આપે, એ કેટલાએક ગામને સ્વામી મેં પહેલાં સેવ્યું હતું, પણ હવે તે મને બુદ્ધિથી જ આરાધી શકાય અને પોતાનું શાશ્વત સિદ્ધિસ્થાન આપી દે એવા ત્રણ ભુવનના પતિ પ્રભુ પ્રાપ્ત થયા છે, તેથી પૂર્વના દિવસે નકામા ગયા તે મને દુભવે છે-સાલે છે. હે જિનેશ્વર! જ્યાં સુધી Page #140 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૪ થા. (૧૨૩) તમારૂ’ શાસન જાણ્યું ન હેાય, ત્યાં સુધી જ સત્ર ધમ ભાસે છે, જેમ ધતુરા પીધેલા માણસને સત્ર સુવણ ભાસે છે તેમ. પરંતુ આપનું શાસન જાણ્યા પછી તેવા ભ્રમ નાશ પામી જાય છે. ” ઈત્યાદિ વચનેાવડે સ્તુતિ કરતા ધનપાળે બીજાઓને પણ ધર્મોપદેશ આપીને સમકિત પમાડ્યુ. ,, (C એકદા શિકાર કરવા જતાં ભાજરાજાએ આગ્રહથી ધનપાળને સાથે લીધે. ત્યાં સન્મુખ આવતી એક હરણીને રાજાએ માણ મારી વીંધી તા પણ તે કંપાયમાન ન થઇ. તે જોઈ રાજાએ તેનું કારણ પૂછવાથી ફાઈ ફાવે ખેલ્યા કે શ્રી ભેાજરાજાએ મૃગયામાં એકક્રમ ધનુષ્યપર બાણ ચઢાવી ક સુધી ખેચી મુઠીમાંથી ખાણ મૂકયું અને તે બાણુ હરણીના શરીરમાં લાગ્યુ. તે પણ તે હરણી “ આ કામદેવ મારા પતિને મારે વશ કરે છે.” એમ ધારી તે સ્થાનથી નાશી ન ગઈ, ચળાયમાન ન થઇ, કપી નહીં, તેમજ ખસી પણ નહીં. ” ફરીથી રાજાએ કોઇ કવિને પૂછ્યું કે હું કવિરાજ ! આ મૃગા આકાશમાં ઉડે અને આ વરાહા ( ભુડા ) પૃથ્વી ખણે છે તેનુ શું કારણ ? ” તે કવિ ખેલ્યો કે—“ હે દેવ ! તમારા શસ્ત્રથી ભય પામેલા આ મૃગા ચંદ્રમાં રહેલા પેાતાના સજાતીય યુગને આશ્રય લેવા આકાશમાં ઉડે છે, અને વરાહા પૃથ્વીની નીચે રહેલા આદિ વરાહુના આશ્રય લેવા માટે પૃથ્વી ખેાઢે છે. ” ત્યારપછી વનમાં એક હરણ ભેાજરાજાના બાણથી વીંધાને પૃથ્વીપર પડ્યુ. તે વખતે ત્રુટી ગયેલું તેનું પૂછડુ* પૃથ્વીપર તરફડવા લાગ્યું, તે જોઈ કાઇ કવિ મેલ્યા હે રાજન ! આ પુચ્છ કહે છે કે તમે મળ મતાવા તા બળીરાજા જેવુ ખતાવે કે જેણે એ ડગલામાં બધી પૃથ્વી માપી લીધી, આ છેડાથી બીન્ત છેડાપર પગ મૂકયા. ’ ,, -- ف આ પ્રમાણે સર્વ કવિએ રાજાના શિકારની પ્રશંસા કરતા હતા, પણ ધનપાળ પડિત કાંઈ પણ એકલતા નહેાતે. તેથી રાજાએ તેને કહ્યું કે હું પંડિત ! તમે ભૃગયાનું વર્ણન કરે. ” ત્યારે તે આ પ્રમાણે માલ્યા—“ હે રાજન! આ મૃગેા કહે છે કે આવું પરાક્રમ રસાતળમાં પેસી જાઓ કે જે પરાક્રમ કેવળ અનીતિ રૂપજ છે કે જેમાં રાણ રહિત અને અપરાધ રહિત દુબ ળને મળવાન મારે છે. અહા ! મોટા ખેદની વાત છે કે આ જગત ધણી વિનાનુ છે (કાઈ પૂછનાર નથી.) ” વળી કહે છે કે- રણસંગ્રામમાં શૂરવીર સુભા " ૧ વિષ્ણુને અવતાર. Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪) ભોજપ્રબંધ ભાષાંતર. પગલે (ઠેકાણે ઠેકાણે) રહેલા છે, તે હે રાજન !તેમનાથી શું તમારા હિંસારસ પૂર્ણ નથી થતો કે જેથી હું મૃગલા કે જે કૃપાનું સ્થાન અને દીન છું તેના ઉપર તેને ઉપગ કરે છે ? તમારા આવા કવિક્રમને ધિક્કાર છે.” આ પ્રમાણે મૃગયાની નિંદા સાંભળી કેપ પામેલે રાજા બો કે–“આ શું કહે છે?” ત્યારે ધનપાળ બોલ્યો કે “પ્રાણ જતી વખતે મુખમાં તૃણ લેવાથી વેરીઓને પણ મૂકી દેવામાં આવે છે, તે નિરંતર તૃણનેજ આહાર કરનાર આ પશુઓને શા માટે હણવા જોઈએ? એમ કહું છું.” રાજાએ કહ્યું કે–“જેઓ બીજાના વાવેલા ક્ષેત્રોનાં ધાન્ય તથા ફળો ખાઈ જાય છે, અને જેઓ જુવાન સ્ત્રીઓની દષિના વિલાસને ચેરે છે, તે મૃગોનું રક્ષણ કેમ કરાય ?” પંડિતે કહ્યું—“શાસ્ત્રમાં લખ્યું છે કે-હે ભારત ( યુધઝિર)! પશુના શરીર ઉપર જેટલા રૂંવાડાં છે, તેટલા હજાર વર્ષ સુધી તે પશુના ઘાત કરનારાઓ નરકમાં પચાય છે. આ પ્રમાણેના ધનપાળનાં વચનો સાંભળી રાજાના હૃદયમાં એકદમ કૃપા ઉત્પન્ન થવાથી તેણે પોતાના ધનુષ બાણ ભાંગી નાખ્યા અને જીવન પર્યંત મૃગયાવ્યસનનો ત્યાગ કર્યો. પછી નગર તરફ જતા માર્ગમાં યજ્ઞમંડપ આવ્યું. ત્યાં યશસ્તંભે બાંધેલા બકરાની દીન વાણી સાંભળી “આ પશુ શું કહે છે ?” એમ રાજાએ પૂછયું, એટલે ધનપાળ બે કે-હે રાજા ! આ પશુ કહે છે કે હે પુરૂષ ! હું સ્વગના ફળ ભોગવવાને તરો નથી, તે વિષે મેં તારી પાસે પ્રાર્થના પણ કરી નથી, હું નિરંતર તૃણના ભક્ષણથી જ સંતુષ્ટ છું, તેથી તારે મને ભારે ગ્ય નથી. જો કદાચ તમારા યજ્ઞમાં હણેલા પ્રાણીઓ સ્વર્ગેજ જતા હોય તે તમારા માતા, પિતા, પુત્ર અને બાંધવડે તમે યજ્ઞ કેમ કરતા નથી ?” તે સાંભળી રાજાએ “આ શું ?” એમ કહી ફરી પૂછયું, ત્યારે પંડિત બેલ્યો કે-“હે રાજન ! યુપ (યશસ્તંભ) કરીને, પશુઓને હણીને તથા રૂધિરનો કાદવકરીને જે કદાચ સ્વર્ગે જવાતું હોય તો પછી નરકે કે જશે ? પરંતુ સત્યરૂપી યુપ, તપરૂપી અગ્નિ અને કર્મરૂપી ઇંધન કરીને તેમાં અહિંસા રૂપી આહુતિ દેવી એજ સનાતન યજ્ઞ છે.” ઈત્યાદિ શુકસંવાદમાં કહેલાં વચને રાજાની પાસે કહ્યા, અને હિંસામય શાસ્ત્રને ઉપદેશ કરનાર તથા હિંસાનાજ સ્વભાવવાળા બ્રાહ્મણો બ્રાહ્મણ રૂપ ધારી Page #142 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૪ છે. (૧૨૫) રાક્ષસેજ છે એમ કહ્યું. તેથી રાજાને કેપ થયે, એટલે પંડિતે પુરાપુનાજ ઉપદેશથી રાજાને જૈનધર્મની સન્મુખ કર્યો. ત્યારપછી શિકારથી પાછા વળતાં રાજા પિતે કરાવેલા ભેજસરોવરને કાંઠે આવ્યા. ત્યાં સરેવરનું વર્ણન કરવા રાજાએ ધનપાવીને કહ્યું, ત્યારે તે બે કે-“હે રાજન ! સરેવરના મીષથી (નામ થી) આ શ્રેષ્ઠ દાનશાળા કરેલી જણાય છે. તેમાં નિરંતર મત્સ્ય વિગેરે પ્રાણુંએ રૂપ રસોઈ તૈયાર રહે છે અને ત્યાં દાન લેનાર પાત્રો બગલાં, સારસ અને ચક્રવાક વિગેરે પક્ષીઓ છે. આમાં પુણ્ય કેટલું થતું હશે તે અમે જાણતા નથી.” વળી–ખરેખર કવા વિગેરે જળાશયમાંથી ચંદ્રના કિરણે જેવું ઉજ્વળ અને શીતળ જીનું અત્યંત પાન કરીને પ્રાણીઓના સમૂહે સમગ્ર તૃષાને છેદ કરી હર્ષિત મનવાળા થાય છે; પરંતુ તે જળસમૂહ જ્યારે સૂર્યના કિરવડે સૂકાઇ જાય છે ત્યારે તેમાં રહેલા અનંત ને વિનાશ થાય છે, તેથી કરીને મુનિજને કવા વિગેરે જળાશ અને કિલ્લા વિગેરેના કાર્યમાં ઉદાસીનતા ધારણ કરે છે (કેઈ પણ પ્રકારને ઉપદેશ આપતા નથી.)” આ પ્રમાણે સાંભળી અતિ કોધ પામેલા રાજાએ ધનપાળનાંને ખેંચી કાઢવાનો મનમાં વિચાર કર્યો. તે વિચાર તેની ચેષ્ટાથી પંડિતે જાણી લીધો. ત્યારપછી નગરના દરવાજામાં પેસતાં જ રાજાએ એક બાળકાને ખભે ટેકો દઈને ચાલતી અને અતિ વૃદ્ધાવસ્થાને લીધે મસ્તકને કંપાવતી એક વૃદ્ધાને સન્મુખ આવતી જોઈ. એટલે આ ડેશી શું કહે છે ?” એમ ધનપાળને પૂછયું. ત્યારે ધનપાળ – હે સ્વામી ! આ બાલિકા વૃદ્ધાને કાંઈક પૂછે છે, તેના જવાબમાં વૃદ્ધા મસ્તક કંપાવીને ને પાડે છે.” રાજાએ પૂછયું “તે શું પૂછે છે? અને ડેશી ના કેમ પાડે છે ?” પંડિત –“તે બાળિકાના પ્રશ્ન તથા વૃદ્ધાના જવાબ આ પ્રમાણે છે. બાળિકા આપને જોઈને ડોશીને પૂછે છે કે-શું આ નંદી (શંકર) છે? ના, તે નથી. ત્યારે શું વિષ્ણુ છે? ના, તે નથી. ત્યારે શું આ ઇંદ્ર છે ? ના, તે નથી. ત્યારે શું આ નળ રાજા છે ? ના, તે નથી. ત્યારે આ કુબેર છે ? ના, તે નથી. ત્યારે શું વિદ્યાધર છે? , તે નથી. ત્યારે શું કામદેવ છે ? ના, તે નથી. ત્યારે શું ચંદ્ર છે? ના, તે નથી. ત્યારે શું વિધાતા છે? ના, તે નથી. ત્યારે આ કેણ છે ? ડોશી કહે છે- બાળિકા ! આ તો કીડા કરવાને નીકળેલા ભેજરાજ છે.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈને કહ્યું કે Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) ભોજપ્રબંધ ભાષાંતર. વરદાન માગો.” પંડિત બે કે “જો પ્રસન્ન થયા છે તો મારા નેત્રે મને પાછાં આપો.” રાજાએ કહ્યું- તમારાં નેત્રો તે તમારી પાસે જ છે.” પંડિત – “છે, પણ નહીં જેવાં જ છે.” રાજાએ કહ્યું કે –“ શી રીતે ? * પંડિતે કહ્યું કે – તમે તે નેત્ર મનથી લઈ લીધાં છે. રાજાએ પૂછયું કે –“તે તમે શાથી જાણ્યું ?” પંડિત બો –“આકાર, ઈગિત, ગતિ, ચેષ્ટ, વચન તથા નેત્ર અને મુખના વિકારવડે અંદરનું મન જણાઈ આવે છે. તે સાંભળી રાજાએ કહ્યું –– એમ હોય તો તમે સ્વસ્થ થાઓ, જાઓ, તમારાં લોચન તમને પાછાં આપ્યાં.” એ રીતે પંડિતની ઉપર રાજાએ મોટે પ્રાસાદ કર્યો. એકદા વનમાં મધને ઝરતા મધપુડાને જોઈ ભેજરાજાએ ધનપાળને પૂછ્યું કે “આ કેમ કરે છે ?” ત્યારે તે બોલ્યો કે જ્યારે પાત્ર મળે છે ત્યારે આપવા માટે ધન હોતું નથી અને જ્યારે ધન હોય છે ત્યારે પાત્ર મળતું નથી. આવી ચિંતામાં પડેલે મધપુડે અશ્રપાત કરીને રૂદન કરતો હોય એમ મને લાગે છે.” રાજાએ પ્રસન્ન થઇ લેકમાં જેટલા અક્ષર હતા તેટલા લાખ રૂપીઆનું ઈનામ આપ્યું. એકદા રાજા સરસ્વતીકંઠાભરણ નામના પ્રાસાદમાં જતા હતા, ત્યાં ધનપાળ પંડિતને સવજ્ઞશાસનની પ્રશંસા કરતે જોઇ પૂછયું કે–“તમારા જૈનદર્શનમાં અમુક કાળે તે સવા હતા, પરંતુ હમણાં-અત્યારે કેઈઅતિશય ગાનવાળા છે?” પંડિતે કહ્યું—“અરિહંતે કહેલા શ્રીઅર્ધચૂડામણિ નામના ગ્રંથમાં ત્રણ જગતમાં રહેલા પદાર્થોનું ત્રણ કાળના વિષયવાળું જ્ઞાન અત્યારે પણ વિદ્યમાન છે.” તે સાંભળી રાજા તેની પરીક્ષા કરવા માટે ત્રણ દ્વારવાળા મંડપમાં બેઠે, અને પછી પંડિતને પૂછ્યું કે –“હું આ ત્રણ દ્વારમાંથી ક્યા દ્વારથી નીકળીશ?” આ પ્રમાણે શાસ્ત્રને અસત્ય કરવા માટે તેણે પ્રશ્ન પૂછે, ત્યારે પંડિતે “ યુદ્ધિમાના ત્રાવ " (માત્ર બુદ્ધિજ ત્રયોદશીની છે) એ પાઠ સત્ય કરવા માટે રાજાના પ્રશ્નના જવાબ તરીકે જે લખવું હતું તે ભાજપત્ર પર લખી તે ચીઠી મીંઢાળમાં નાંખી રાજાના સ્થગીધરના હાથમાં તે મીંઢળ આપ્યું. પછી રાજાને કહ્યું કે–“આપ હવે ગમે તે દ્વારમાંથી બહાર નીકળે, મેં ઉત્તર લખી આપે છે. તે સાંભળી “પંડિતે કેવી બુદ્ધિ વાપરી હશે ?” એ ચિંતામાં મગ્ન થયેલા રાજાએ વિચાર્યું કે –“ આ ત્રણ દ્વારમાંથી કઈ પણ એક દ્વાર તેણે લખ્યું હશે, માટે હું ત્રણે દ્વારને ત્યાગ કરું, એટલે તેનું લખેલું અસત્યજ થાય.” એમ વિચારી Page #144 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૪ થા. ( ૧૨૭ ) રાજાએ સૂત્રધારને ખેલાવી તેની પાસે મ’ડપની પદ્મમશિલા કઢાવીને તે દ્વારમાંથી નીકળ્યા. પછી તે મીંઢોળ ભાંગી તેમાંથી ચીઠ્ઠી કાઢીને વાંચી, તા તે અક્ષરાને તેને તેવાજ અથ ભાસ્યા. એટલે તેમાં લખેલના અર્થ એ હતા કે માત્ર ત્રણ દિશિની બુદ્ધિજ છે. ” અર્થાત આ વખતે ત્રણ દિશાના દ્વારમાંથી કયા દ્વારે રાજા નીકળશે એમ બુદ્ધિ પ્રવતે પણ રાજા તે ત્રણેમાંથી નીકળશે નહીં; અર્થાત્ ચાથા દ્વારથીજ નીકળશે. ’ આ પ્રમાણેના તેના ઉત્તર જાણી રાજાએ અત્યંત આશ્ચય પામી શ્રીજિનશાસનની પ્રશંસા કરી. એક વખત બ્રાહ્મણાએ ગાયની પવિત્રતાનું વર્ણન કર્યું, ત્યારે રાજાના પૂછવાથી પડિત ખેલ્યા કે—“ હે રાજન ! ગાય વિષ્ટા ખાય છે, વિવેક રહિત છે, પેાતાના પુત્ર સાથે પણ આસક્તિથી મૈથુન સેવે છે, તથા પગા અને શીંગડાંવડ પ્રાણીઓને હણે છે. તે તેને કયા ગુણથી વદ્ય ( પવિત્ર ) કહેવી ? વળી જો ગાય સ તીથૅનું, ઋષિઓનુ અને દેવતાઓનું સ્થાન હાય તા તેને વેચાય કેમ ? ઢાવાય કેમ ? અને હુણાય કેમ ? કદાચ દુધ આપવાના ગુણથી તેને વંધ કહીએ તા મહિષી ( ભેંશ ) પણ કેમ વધે નહીં ? કારણ કે મહિષીથી તેમાં કાંઇ પણ વિશેષપણું દેખાતું નથી.” તેમજ “ વિષ્ટાનુ ભાજન કરનાર ગાયાના સ્પર્શ કરવાથી પાપ નાશ પામે છે, અસજ્ઞી એવા વૃક્ષા વધુ છે. યજ્ઞમાં હેામેલા બકરાને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, બ્રાહ્મણાએ ખાધેલા અન્નથી પિતૃઓની તૃપ્તિ થાય છે, છળ કપટમાં તત્પર એવા દવા આપ્ત છે અને અગ્નિમાં હામેલા મળિદાનથી દેવતાઓની તૃપ્તિ થાય છે. ઇત્યાદિ વેદની અત્યંત તુષ્ટ વાણીની લીલા કણ જાણે છે ? કોઈ જાણતું નથી. ” અર્થાત્ તેમાં સત્ય શું છે તે કોઈ રીતે કલ્પનામાં આવી શકતું નથી. એકદા ખીજાએ પાસેથી જિનપૂજામાં એકાગ્ર ચિત્તવાળા પડેતને જાણી રાજાએ તેને પુષ્પની છામડી વિગેરે પૂજાની સામગ્રી આપીને કહ્યું કે—“ દેવેાની પૂજા કરી આવા ” ત્યારે તે પડિત શિવાલયાદિક સ્થાનેામાં માત્ર ભમીને જ છેવટ જિનચૈત્યમાં જઇ જિનેશ્વરની વિધિપૂર્વક પૂજા કરી પાછે આવ્યા. આ વૃત્તાંત દૂતના મુખથી રાજાએ પ્રથમથીજ જાણ્યા હતા, તેથી રાજાએ તેને શિવની પૂજા નહીં કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તે ઓલ્યા કે—“ હે રાજન્! જે દેવને મસ્તક નથી તેના કંઠમાં પુષ્પની માળા શી રીતે પહેરાવવી ? જેને કપાળ નથી તેને તિલક કર્યા કરવુ ? જેને કાન નથી તેની પાસે Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) ભેજપ્રબંધ ભાષાંતર. ગીત નૃત્ય શી રીતે કરવાં? તથા જેને પગ નથી તેના પગમાં પ્રણામ શી રીતે કરવા ?” વિગેરે. એકદા ધનપાળે 2ષભ પંચાશિકા નામને સ્તુતિ ગ્રંથ બનાવીને સરસ્વતીકંઠાભરણ નામના પ્રાસાદમાં પોતે બનાવેલી પ્રશસ્તિ "પટ્ટિક રાજાને બતાવી. રાજાએ તેના પર લખેલ લોક વાં. તેનો અર્થ આ પ્રમાણે હતે–પૃથ્વીનો ઉદ્ધાર કર, શત્રનું શરીર વિદારવું અને બળીરાજાની લક્ષ્મી લઈ લેવી–આ ત્રણ કાર્ય કરવા માટે પુરાણપુરૂષ વિષ્ણુને ત્રણ જન્મ લેવા પડ્યા હતા, પરંતુ આ યુવાન બળવાન રાજાએ તેને ત્રણે કાર્યો એકજ જન્મમાં કર્યા છે.” આ કાવ્ય જે પ્રસન્ન થયેલા રાજાએ તેને ઇનામમાં તે પટ્ટિકાના તેલ જેટલો સુવર્ણકળશ આપે. પછી તે પ્રાસાદમાંથી બહાર નીકળતાં તેના દ્વારમાં પતિની સાથે હાથ તાળી દેતા કામદેવની મૂર્તિ જોઈ રાજાએ પંડિતને કામદેવના હાસ્યનું કારણ પૂછયું, ત્યારે પંડિત બે કે –“જેનો સંચય ત્રણ જગતમાં પ્રસિદ્ધ છે એવા આ શંકર હમણાં વિયોગથી કાયર બની પોતાની સ્ત્રીને પોતાના અર્ધ શરીરવડે ધારણ કરે છે. તેથી “હે પ્રિયા ! આ શંકરને આપણે કેવા જીત્યા?” એ પ્રમાણે કહી પ્રિયાના હાથને પોતાના હાથ વડે દાબતે અને હસતો કામદેવ જયવંત વતે છે.” તથા– પાણિગ્રહણ વખતે ભતિ (રાખ) થી શણગારેલું શંકરનું શરીર રોમાંચિત થતું જયવંત તે છે. કે જે શંકરના શરીરને વિષે ભસ્મરૂપ થઈ ગયેલે પણ કામદેવ જાણે અંકુરિત થયેલ હોય તેમ દેખાય છે.” ત્યારપછી ત્યાંજ રાજાએ દુર્બળ શરીરવાળા ભંગી નામના શંકરના અનુચરની મૂતિ જોઈને તેની દુર્બળતાનું કારણ પંડિતને પૂછયું, ત્યારે પંડિત ધનપાળ બે કે–“ આ શંકર જે દિગંબર છે તો તેને ધનુષ ધારણ કરવાનું શું કારણ છે ? જે શસ્ત્રધારી છે તો શા માટે શરીરે ભસ્મ ધારણ કરે છે ? જે ભસ્મ ધારણ કરે છે તો સ્ત્રી શામાટે રાખે છે ? અને જે સ્ત્રીને રાખે છે તો શા માટે કામદેવ પર દ્વેષ કરે છે? આ પ્રમાણે પોતાના સ્વામીની પરસ્પર વિરૂદ્ધ ચેષ્ટાનો વિચાર કરતો આ ભંગી માત્ર અસ્થિ શેષ રહેલા અને જેની નસો દેખાય છે એવા શરીરને ધારણ કરે છે.” આ રીતે સિદ્ધ થયેલી સરસ્વતીના પ્રસાદથી નવા નવા ૧ પત્થરની શિલા. Page #146 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધિકાર. ( ૧૨૯ ) કાવ્યેાવડે ધનપાળ પડિત ભેાજરાજાના મનનુ રંજન કરતા હતા. એક દિવસ કાઇ વહાણના વ્યપારી દ્વારપાળ પાસે રજા મગાવી રાજસભામાં આવ્યા, અને રાજાને પ્રણામ કરી તેણે મીણના પાટીપર પડેલા પ્રશસ્તિના ક્લાકે રાજાને મતાવ્યા. રાજાએ આ કાવ્યે તમને કયા સ્થળથી મળ્યા છે ? ” એમ પૂછવાથી તે વેપારીએ કહ્યું કે—‘સમુદ્રમાં મારૂ વહાણ અકસ્માત - સ્ખલના પામ્યું, તે જોઈ મે... ખલાસીઓ પાસે મમુદ્રમાં શેાધ કરાવી, તે તેમાં ડુબી ગયેલ એક શિવાલય જોયું. તેની ફરતું ચાતરફ જળ ઉછળી રહ્યું હતું, પરંતુ તે શિવાલયમાં જરા પણ જળ હતું નહીં. તે શિવાલયમાં જઇને જોતાં એક ભીંત ઉપર અક્ષરે . જોવામાં આવ્યા. તેમાં શું લખ્યુ હશે ? એ જાણવાની ઈચ્છાથી એક મીણની પાટલી કરી તે અક્ષરો ઉપર ઢાખી, તેથી તેમાં તે સવ અક્ષર (અવળા) ઉઠી આવ્યા. તેજ આ આ પાટલી છે.” તે સાંભળી રાજાએ તે પાટલી ઉપર બીજી મીણુની પાટલી દુમાવી, તેથી તેમાં સવ અક્ષરો ( સવળા ) પડ્યા. પછી તે અક્ષરો રાજાએ પડતા પાસે વંચાવ્યા. તેને અર્થ પ્રમાણે હતેા.— હે રામભદ્રે ! તમારા જવાથી પાણી કાદવરૂપ થયું, કાદવ મૂળરૂપ થયા, ધૂળ હાથીના કાનના વાયુથી ઉડીને દિશાઆમાં વ્યાપી ગઇ, પવ તા નીચા થઇ ગયા, ભૂમિના સમભાગ વિષમ થયા અને શૂન્ય સ્થળ મનુષ્યાથી વ્યાપ્ત થયું. આ રીતે આખા જગતે પોતાના સ્વરૂપના ત્યાગ કર્યાં.” તથા—“ હે દેવ ! તમારા ભુજદંડના ઉગ્ર ચમત્કારી પ્રતાપાગ્નિની જવાળાસમૂહથી જાણે ભય પામ્યા હોય તેમ વિષ્ણુ ક્ષીરસાગરમાં પેસી રહ્યા છે, શકરે પોતાના મસ્તકપર ગંગાનદીને ધારણ કરી છે અને બ્રહ્મા જગતની રચનાના ત્યાગ કરી કમ`ડળુમાંથી જળ લઈ પાતાના મસ્તકપર છાંટવા લાગ્યા છે.” તથા-- હે દેવ ! તમારા હસ્તી, અર્ધ અને પત્તિઆના સમૂહે ઉડાડેલી ધૂળવડે આકાશ પૃથ્વી જેવુ થઈ ગયું, સૂર્ય નિસ્તેજ થઇને ચંદ્ર જેવા દેખાવા લાગ્યા, પૃથ્વીના ભારથી પીડા પામેલા શેષનાગ કાચશ્મા જેવા અને કાચા શેષનાગ જેવા થયેા. વધારે શુ કહેવું ? દિવસ પણ રાત્રી જેવા દેખાવા લાગ્યા.” તથા—“ હે દેવ ! મનમાં થતી ચિંતારૂપી ઉડા કૂપમાંથી નિરંતર ફરતા મોટા રાકરૂપી અરઘટ્ટ ( રેટ ) વડે ખેચેલા, વિશાળ નેત્રારૂપી ઘડીએએ મૂકેલી અશ્રુધારાવાળા અને નાસિકારૂપી પરનાળના વિષમ માર્ગ થી પડતા એવા બાષ્પરૂપી જળને તમારા શત્રુની સ્રીઓ શ્વાસ લેતી લેતી ૧૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૦ ) ભાજપ્રબંધ ભાષાંતર. નિરતર સ્તનરૂપી એ ઘડાએવડે વહન કરે છે.” આ કાવ્યની પછી એક અર્થ શ્લોક આવા અવાળા તેમાં હતા— અહા ! પૂર્વે કરેલા કર્મોને વિપાક ( ઉદય ) પ્રાણીઓને અતિ વિષમ ફળ આપે છે.” આ શ્લાકને ઉત્તરાર્ધ પૂર્ણ કરવા રાજાએ પડિતાને કહ્યું, ત્યારે કાઇ પડત આવા અવાળા ઉત્તરાર્ધ મેલ્યા ‘ જનક રાજાની પુત્રી સીતા કયાં ? અને તેને રાવણને ઘેર નિવાસ કર્યાં ? ” બીજા કિવએ આવા અવાળા ઉત્તરાધ કયો હર ! હર ! સ્રીને નિમિત્તે રાવણનાં દશ મસ્તકો પૃથ્વીપર લાટાયાં.” એજ પ્રમાણે બીજા સેકા પડતાએ પેાતપાતાની શક્તિ પ્રમાણે ઉત્તરાર્ધો કહ્યા. પણ તે સવિસંવાદવાળા ( અણમળતા ) લાગવાથી રાજાએ ધનપાળ પડિતને તે ઉત્તરાર્ધ પૂરવા કહ્યું, ત્યારે તેણે આવા અ વાળા ઉત્તરા પૂર્યાં. - હિર ! હિર ! ( રાવણનાં ) જે મસ્તકા મહાદેવના મસ્તક ઉપર શાભતાં હતાં, તે મસ્ત ગૃધ્રપક્ષીનાં પાવડે લાટાય છે.” તે સાંભળી “આ ઉત્તરાર્ધ બરાબર મળતા આવે છે.” એમ રાજાએ કહ્યું, ત્યારે સને ખાત્રી કરી આપવા માટે ધનપાળ એલ્યા કે—“ જો તે રામેશ્વર મહાદેવના દેરાની ભીંતપર લખેલી પ્રશસ્તિમાં આજ અક્ષરે ન હેાય અને તેનેા આજ અર્થ ન હેાય તા મારે આજથી જીવત પ ́ત બિલકુલ કવિતા કરવી નહીં.” તે સાં ભળી તરતજ રાજાએ તેજ વહાણના ખલાસીઓને ફરીથી ત્યાં મેાકલ્યા. તેઓ ત્યાં જઇ સમુદ્રમાં પૈસી તે ઢેરામાં જઈ બીજી મીણની પાટલી મૂકી તેમાં બાકી રહેલા અધ શ્લાકના અક્ષરો લઈ છ માસે પાછા આવ્યા. રાજાએ તે અક્ષર જોયા તેમ તેજ નીકળ્યા; એટલે પ્રસન્ન થઈ રાજાએ ધનપાળને ચેાગ્ય ઇનામ આપ્યું. એજ રીતે તે પંડિતે ખંડિત થયેલી પ્રશસ્તિનાં ઘણાં કાવ્યે પૂરાં કર્યાં અને રાજાની પ્રસન્નતા મેળવી. એકદા રાજાએ પાતાની સેવામાં ધનપાળ પડિતને શિથિલ પ્રવૃત્તિવાળા જોઇ પૂછ્યું, ત્યારે તે ખેલ્યા કે—હાલ હું એક કથા રચવામાં વ્યગ્ર રહું છું. ” તે સાંભળી રાજાએ શિયાળાની ઋતુ હોવાથી કહ્યું કે રાત્રીના છેલ્લા પહેારે કાંઇ પણ વિનાદનુ` સાધન નથી, તેથી તે વખતે તે કથા મારી પાસે વાંચા. ” ત્યારે તે પહેલીજ લખેલી પ્રત લાવી રાજા પાસે તેની વ્યાખ્યા શરૂ કરી. તે મનેાહર કથા સાંભળતાં તેને રસ ચુઇ ન જવાના ભયથી રાજાએ તે પુસ્તકની નીચે કચાળા સહિત સુવણૅ થાળ રાખી તે કથા આદિથી ,, Page #148 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધિકાર. (૧૩૨) અંત સુધી સાંભળી. તેના મનહર આશ્ચર્યકારક કાવ્યોથી ચિત્તમાં વિસ્મય પામી રાજાએ કહ્યું કે–“હે પંડિત ! આ પુસ્તકમાં કથાને નાયક જે હરવાહન લખ્યો છે તેને ઠેકાણે જો મારું નામ લખે અને જે વિનીતાનગરીને ઠેકાણે અવંતીનગરી લખે, તથા શકાવતાર તીર્થને ઠેકાણે મહાકાળ નામનું શિવાલય લખે, તે તમે જે માગો તે આપું.” આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે પંડિત બે કે– હે રાજન ! ખદ્યોત અને સૂર્ય વચ્ચે, સરસવ અને મેરૂપર્વત વચ્ચે, કાચ અને કાચન વચ્ચે તથા ધતુરાના વૃક્ષ અને કલ્પવૃક્ષ વચ્ચે જેટલું અંતર છે, તેટલું અંતર તમારી અને તેમની વચ્ચે છે.” વળી તે બે કે– दोमुहय निररकर लोह-मईय नाराय तुज्झ किं भणिमो ?। गुंजाहिं समं कणयं, तुलंत न गोसि पायालं ?।। હે બે મુખવાળા, નિરક્ષર (મૂખ), લેઢાની મતિ (ડાંડી) વાળા નારી! (ત્રાજવા!) અમે તને શું કહીએ? તું ચણેઠીની સાથે સુવણને તોળતાં પાતાળમાં કેમ પેસી ન ગયે ?” આ પ્રમાણેનાં કવિનાં વચનો સાંભળી અત્યંત ક્રોધ પામી રાજાએ તે ગ્રંથની મૂળ પ્રત પાસે રહેલી બળતી સઘડીમાં નાંખી બાળી દીધી ! તે જોઈ બે પ્રકારે નિર્વેદભા અને બે પ્રકારે અવામુખ એ ધનપાળ પોતાના ઘરની પાછળ એક જીર્ણ કેટડીમાં જીર્ણ માંચાપર નિ:શ્વાસ નાંખતે ચિરકાળ સુઈ રહ્યો. પછી બાળપણમાં જ પંડિત થયેલી તેની તિલકમંજરીનામની પુત્રીએ ત્યાં આવી ભકિતપૂર્વક પિતાને ઉઠાડી સ્નાન, પાન, ભેજન વિગેરે કરાવી શકનું કારણ પૂછ્યું. પંડિતે તેણીને તે જણાવ્યું. ત્યારે પહેલી વાર તે કથા લખતાં તેણુએ વાંચી હતી તેથી અને એકજવાર વાંચવાથી કે શ્રવણ કરવાથી ગ્રહણ કરી શકે તેવી તેણીની બુદ્ધિ હેવાથી તેણીએ સંભારીને આખી કથા લખાવી દીધી, તેથી હર્ષ પામેલા ધનપાળે પુત્રીના નામથી જ તે ગ્રંથનું નામ તિલકમંજરી કથા ૧ બે છાબડાવાળો લેઢાને કાંટો–ત્રાજવું ૨ નિર્વેદ એટલે ખેદને ભાક ભજનાર. બીજી રીતે નિર્વેદ-વેદ એટલે શાસ્ત્ર તેને નહીં ભજનાર એટલે જેનું શાસ્ત્ર નાશ પામેલું છે એ. ૩ નીચા મુખવાળે. બીજી રીતે અવાફ મુખ એટલે મુખમાં જેને વાણી નથી, એ અર્થાત્ માને ધારણ કરી રહેલે. Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) ભોજપ્રબંધ ભાષાંતર. એવું રાખ્યું. પછી–“ હે રાજન ! તમે ધનના ઈશ્વર છો તે અમે પણ જીવન પર્યત વાણુના ઈશ્વર છીએ, તમે શૂરવીર છે તે અમે પણ વાદીઓના ગવરૂપી વરને નાશ કરવાની વિધિમાં અક્ષય ચાતુર્યને ધારણ કરીએ છીએ, અને તમને ધનાશ્વ પુરૂષ સેવે છે તે પાપમાને નાશ કરવા માટે શ્રેતાજને અમને પણ સેવે છે. જે તમારા ચિત્તમાં મારાપર શ્રદ્ધા નથી, તે હારા ચિત્તમાં તમારા પર બિલકુલ શ્રદ્ધા નથી; તેથી હું આ જાઉં છું. ” તથા–“હે રાજન ! તમે રાજા છે તે અમે પણ ઉપાસના કરેલી મહા બુદ્ધિના અભિમાનથી ઉન્નત-ઉંચા છીએ, તમે વૈભવથી દુનિયામાં પ્રસિદ્ધ છે તે કવિઓ અમારા યશને પણ સર્વ દિશામાં પ્રસિદ્ધ કરે છે, તે હે માનદ ! આપણું બન્ને વચ્ચે ઘણે તફાવત નથી. તેથી જો તમે અમારાથી પરભુખ છે તે અમે પણ એકાંતે તમારાથી નિ:સ્પૃહી જ છીએ.” આ પ્રમાણેના ભાવવાળા એ લેક કહી ગ્રંથદાહથી ઉત્પન્ન થયેલા કેપવાળે ધનપાળ પંડિત કુટુંબ સહિત ત્યાંથી નીકળી મેવાડ દેશમાં ગયા. ત્યાંના રાજાએ તેને નાંદસમા નામનું ગામ આવ્યું. તેમાં તે પંડિત સુખે કરીને રહ્યો. તે ગામમાં પંડિત બાવન જિનાલયવાળે શ્રી મહાવીર વિહાર (મહાવીર જિનને પ્રાસદ) કરાવ્યો. - આ અવસરે કઈ ધર્મ નામને વાદીશ્વર કે જે ચોદ વિદ્યાને નિધાન અને ચોદ પ્રકારના વાદમાં જીતનાર હતું, તે ઘણાં છત્ર, ચામર, ટોડર, સુખાસન, વાહન, પાંચસો ચપળ અવા તથા વાજીત્રાદિકના આડંબર સહિત શ્રી ભોજરાજાની સભામાં આવ્યું, અને બો કે-“હે રાજન ! તમારા પંડિત પાસે મારી સાથે વાદ કરાવે અથવા તેને આ મારી સાથે રાખેલું જલી પાઓ અને ઘાસ ખવર. જો આપનો કે પંડિત મારી સામે વાદ નહીં કરે તે તમારી પાસેથી જયપત્ર લઇને હું મારા ડાબે પગે તે બાંધીશ.” આવાં વચનો સાંભળી ચિંતાતુર થયેલા ભેજરાજાએ પોતાના સર્વ પંડિતેને એકાંતમાં બોલાવીને પૂછયું કે-“હવે શું કરવું ?” ત્યારે સવ પંડિતે બોલ્યા કે –“સરસ્વતી દેવી પાસેથી સેવ વાદીઓને વિજય કરવાનું વરદાન પામેલા શ્રી ધર્મ કવિની પાસે અમારું મન વિના બીજુ કાંઈ પણ બળ ચાલી શકે તેમ નથી, પરંતુ જે ધનપાળ અહીં આવે તો તે જ આના મદરને ઉતારનાર ધવંતરી થાય ૧ માન આપનાર, બીજે વ્યંગ્ય અર્થમાનનું ખંડન કરનાર Page #150 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં અધિકાર. ( ૧૩૩ ) તેવા છે. બીજો કોઈ ઉપાય નથી. ” આવુ· પંડિતનુ વચન સાંભળી ભેાજરાજા પાતે પાંચ છ મુખ્ય માણસોને સાથે લઈને ગુપ્ત રીતે ધનપાળને ખેલાવવા માટે નાંદસમા ગામમાં આવ્યા, અને બહુમાનપૂર્વ કે તેને પાંચસા ગામનેા ગરાસ દઈ ધારાનગરીમાં આવવા કહ્યું. ત્યારે ધનપાળ મેલ્યા કે મોટા સુવણનાં પાત્રાવાળું, સમગ્ર પરિવારથી શાભતુ અને વિલાસ કરતી હાથણીઆવડે ગહન એવુ આપણા બન્નેનું ઘર હવે સમાન થયું. ” તે સાંભળી હર્ષી પામેલા ભાજરાજાએ કહ્યું કે—“એક વાર અપરાધ કરનાર સર્વ કાઇને બીજી વાર સ્થાન આપવુ જોઇએ. દાંત એકવાર પડ્યા પછી બીજીવાર આવે છે, બીજી વાર પડે છે ત્યારે જ મુખ તેને ત્યાગ કરે છે, એટલે બીજી વાર પડ્યા પછી તેને સ્થાન આપતું નથી. ( તે ઉગતા નથી. ) એજ પ્રમાણે હું પ્રણામપૂર્વક તમને કહું છું કે મારે એક મેટા અપરાધ કૃપા કરીને તમારે ક્ષમ્ય ગણવા. ” આ પ્રમાણે કહી ઘણા આગ્રહથી મેાટા પ્રવેશાત્સવપૂર્વક રાજાએ ધનપાળ પડિતને ધારાનગરીમાં આણ્યા. ધનપાળને આવ્યેા જાણી ધર્મ કવિ શીઘ્ર નાશીજ ગયા ! તે ખખ્ખર જાણી શ્રી ભેાજરાજા મેલ્યા કે—“ધનાઅે સર્વત્ર જય થાય છે એ વચન અસત્ય થયુ, પણ ધર્મની શીવ્ર ગતિ હોય છે એ "" વચન સત્ય થયું. ઇતિ ધર્મ કવિ પ્રબંધઃ એકદા રાજાએ ધનપાળને પૂછ્યું કે—“ હાલ કાંઇ પ્રશ્નધાદિક કરો છે ? ” પંડિતે કહ્યું કે—“ હે સ્વામી ! હાલ દૂધ દહીં વગેરે ગારસના નાશ થવાથી કાંજી અને રાખ પીવી પડે છે, તેથી ટુકા શી’ગડાંવાળી, ઘણા દુધવાળી અને નાની ઉમરવાળી ભેશા મને અપાવે. હવે આ કાંજીનુ પાન મારાથી થઇ શકતું નથી. ' તે સાંભહી રાજાએ તેને સા ગાયા અપાવી. પછી રાજાએ તેને પૂછ્યું કે “ તમને ગાયે મળી ? ’ ત્યારે ધનપાળ મેલ્યા કે "नेव सयं संपूजइ नेव सयं तंपि गोसयं इक्कं । नरवर वीसंताऊं वीसंताऊं गिहं इंति ॥ १ ॥ ( આ ગાથાના અર્થ બરાબર ન બેસવાથી લખ્યા નથી.૨ ) ૧ અહી ધમ શબ્દે ધર્મ નામના પડિત સમજવા. ભાવ હોવા સંભવે છે કે ગમે તેવું પણુ ગાયનુ દુધ ભેંશના દુધ જેવું પૌષ્ટિક હાતુ નથી તેથી ભેશાની જરૂર હતી છતાં આપે ગાયા આપી છે. ૨ આમાં એવા Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૪ ) ભાજપ્રબંધ ભાષાંતર. આવી ધનપાળની ઉક્તિથી ભોજરાજા પ્રસન્ન થઈને એલ્યા કે—“ રસવાળા ધનપાળનાં વચનને અને મલયાચળના ચંદ્નનને હૃદયમાં સ્થાપન કરી કયા માણસ સુખી ન થાય ? આનંદ ન પામે ?” આ પ્રમાણે તેની પ્રશંસા કરી અને તેને સે। ભેરો આપી. એકદા ભેાજરાજાના કરાવેલા નવા સરેવરમાંથી પ્રગટ થયેલા સુરોભિત મસ્તકવાળા કાઈ જળચરે “ કાણુ વે છે ?” એ પ્રશ્ન ત્રણ વાર પૂછ્યા, ત્યારે ધનપાળ મેલ્યા કે—“ જેના ઘરમાં પાંચમે અે દિવસે શાક થતું હોય, જે ઋણ ( દેણા ) રહિત હાય અને જે પ્રવાસી ન હેાય તે પુરૂષ હે જળચર ! જીવે છે. ’ ,, એકદા રાજસભામાં ધનપાળ પડિંત આવ્યા નહાતા. તે વખતે કોઇએ કહ્યું કે ધનપાળ કદાપિ અન્યના દૂષણા ખેલતા નથી. ” તે સાંભળી રાજાએ વિચાયું કે—‹ તેલ, તેલથી પાકેલું અનાજ, છૂટ્ટી ભાર્યાં, જવનું ભેાજન અને પર્વતવાસી લોક-એટલા ઘણે કાળે પણ ( સાચવ્યા છતાં ) વિક્રિયાને પામે જ છે. આ પ્રમાણે જવને ઘણા દાયવાળા જાણી રાજાએ ધનપાળ આવ્યા ત્યારે તેને જવના ઢાયનું વર્ણન કરવા કહ્યું. ત્યારે ધનપાળ ખેલ્યા કે—“ હું જવ ! વિવાહાર્દિકમાં તારા વારા કલ્યાણકારક છે, તું ઝાંપક છે, તાપને હરણ કરનાર છે, તારા દળવડે કરીને પતિત થયેલાની શુદ્ધિ થાય છે, તારાવડે સ્વસ્તિક વિગેરે મંગળ પૂરાય છે, તારા આઢાથી શ્રાદ્ધમાં પિતૃઓના પિંડ થાય છે, બળતા અગ્નિમાં તારા હેામ કરે છે તે દેવતાઓને ઇષ્ટ છે, મનુષ્યના હાથમાં તારી રેખા પડેલી હોય તો તે રેખ પણ શાસ્ત્રજ્ઞાન, વૈભવ, રાજ્ય અને યશ આપનારી થાય છે. તેા તારી શ્રી સ્તુતિ કરવી ? ” આ પ્રમાણે અન્યનાદાષ ન ગ્રહણ કરવાના નિયમ પાળવાથી પ્રસન્ન થયેલા રાજાએ ધનપાળ પંડિતને લક્ષ ધન આપ્યું. दिवसनिसाघडिमालं, जीवियसलिलं जियाण घित्तूणं । ચંદ્રાદ્ધ યજ્ઞા, જારહટ્ટ મમાઽતિ ॥ ? ।। “ દિવસ અને રાત્રીરૂપી ઘડીએની માળને ધારણ કરતા કાળરૂપી અરઘટ્ટને પ્રાણીઓના જીવિતરૂપી પાણીને લઇ ચંદ્ર અને સૂર્યરૂપી એ બળદેા નિરતર ભમાડે છે- વે છે.’૧ ઇતિ ધનપાળ પડિત પ્રેમધઃ ૧ આ ગાથા અહીં મૂકવાનું કારણ સમજાતું નથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધિકાર (૧૩૫ ) ભેજરાજાના કંકણમાં આવા અથવાળી ચાર આર્યાઓ(લે કે) કેતરેલી હતી–“પ્રકૃતિથી જ ચપળ એવી સંપત્તિ જ્યાં સુધી સ્થિર રહી છે, ત્યાં સુધી પકાર કરવાનો અવસર છે. વિપત્તિ અવશ્ય આવવાની જ છે, તેથી તે આવશે ત્યારે ફરીથી ઉપકાર કરવાનો અવસર કયાંથી મળશે ?” ૧ “હે પૂર્ણિમાના ચંદ્ર ! તારા કિરણના સમૂહની સમૃદ્ધિવડે સર્વ ભુવનને ઉજ્વળ કર; કારણકે આ અધમ વિધાતા કેઈને ચિરકાળ સુધી સુસ્થિર રહેવા દેતો નથી. ૨ “હે સરેવર ! અથીઓને જળ આપી ઉપકાર કરવાને આ તારે અવસર છે, માટે તે ઉપકાર કરી લે, કારણકે આ જળ તો ફરીથી પણ મેઘને ઉદય થશે ત્યારે પાછું મળી શકશે.” ૩ “ હે નદી ! અત્યંત ઉન્નત થયેલું આ તારૂં પૂર થોડા દિવસ જ રહેનારું છે, પરંતુ કાંઠે રહેલા વૃક્ષોને પાડી નાંખવાનું પાપ તારે માથે ચિરકાળ સુધી રહેશે.”૪ “સૂર્ય અસ્ત થયાં પહેલાં જે ધન યાચકેને નથી અપાયું, તે ધન પ્રાત:કાળે કેનું થશે તે હું જાણતો નથી.” પ-આ પાંચ કે ભેજરાજાના પિતાના કરેલા છે. તથા–“હમેશાં ઉઠીને વિચાર કરો કેઆજે મેં શું સુકૃત કર્યું છે? કેમકે આ સૂયતે આયુષ્યમાંથી એક કકડ લઈને અસ્ત પામ્યો છે.”૧ “લેક મને વાત પૂછે છે કે તારે શરીરે કશળ છે? પરત દિવસે દિવસે આયુષ્ય ઓછું થતું જાય છે, ત્યાં અમારી કુશળતા શી રીતે સમજવી ? ૨ “કાલે કરવાનું કામ આજે કરવું જોઈએ, અને દિવસના પાછલા ભાગમાં કરવાનું કામ પહેલા ભાગમાં કરવું જોઈએ, કારણકે આનું કામ સંપૂર્ણ થયું છે કે નથી થયું તેની મૃત્યુ કાંઈ રાહ જોતું નથી.”; “શું મૃત્યુ મરણ પામ્યું છે ? કે શું વૃદ્ધાવસ્થા જીર્ણ થઈ છે ? કે શું વિપત્તિઓનાશ પામી ગઈ છે ? કે શું વ્યાધિએજ વ્યાધિગ્રસ્ત થઈ ગઈ છે? કે જેથી આ લેકે સ ગર્વિષ્ઠ થઈને ફર્યા કરે છે?”. આ પ્રમાણે શ્રીહર્ષના કરેલા ચાર કલેકે તથા ઉપરના પાંચ મળી કુલ નવ લેકોને ઈષ્ટ મંત્રની જેમ હમેશાં પ્રાત:કાળે જપતે ભેજરાજા રાજ્યાદિકમાં મમતા રહિત થયો હતો. ઈતિ વૈરાગ્ય પ્રબંધ: એકદા કાંઈ પર્વણુ હેવાથી નગરના લેકે સ્નાન કરવામાં વ્યગ્ર હતા, તેથી કેઈ બ્રાહ્મણને ભિક્ષા ન મળવાથી તેની ભાર્યાએ તેને માર્યો. વિપ્રને રાજસેવકે રાજા પાસે લઈ આવ્યા, ત્યારે તે વિક Page #153 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૬ ) ભાજપ્રબંધ ભાષાંતર, ખેલ્યા કે મારી માતા મારાથી સ ંતાય પામતી નથી, તેમજ મારી ભાર્યાંથી પણ સતેષ પામતી નથી, તે ( ભાર્યાં ) પણ મારી માતાથી કે મારાથી સાષ પામતી નથી, અને હું પણ તે ( માતા ) થી કે તે ( ભાર્યાં ) થી સ'તેષ પામતા નથી, તેા હે રાજા ! તેમાં કાના ઢાય ? તે કહેા.” આના ભાવા કોઈ પડિત સમજી શકયા નહીં. ત્યારે રાજાએ પેાતાની બુદ્ધિથી “ સ કલેશનું મૂળ દારિવ્રજ છે” એમ જાણી તેને ત્રણ લાખ ધન આપ્યું. ' એકદા કેઇ પરદેશીવાદી વાદ કરવા માટે ધારાનગરીમાં આવતા હતા. તેવામાં નગરીની મહા એક ધામીને જોઇ તેણે પૂછ્યુ કે “ હે સાડીઓના મેલ કાઢનાર ! આ ધારાનગરીની શી હકિકત છે ? ” ધાબીએ જવાબમાં આવા અવાળા ક્લાક કહ્યો. -“ અવા તારણ સહિત ભવના ( ઘરા )ને વહન કરે છે, ગાયા કેસરા ( તંતુ ) સહિત કમળાના ચાર કરે છે, અને જ્યાં પીળું દહીં તથા તલમાં તેલ નથી તેવા પ્રાસાદની શ્રેણિના શિખર ઉપર મૃગલાએ ચરે છે—એવું આ ધારાનગર છે. ” આ કાવ્યને ભાવા નહીં સમજવાથી તે વાદી ચૂપ થઈને પાછેાજ ચાલ્યા ગયા. એકદા ધ શાસ્ત્ર શ્રવણ કરતાં અર્જુનના રાધાવેધનું વર્ણન આવ્યું, તે સાંભળી ભેાજરાજાએ વિચાર્યું કે—“ અભ્યાસ કરવાથી શું દુષ્કર છે. '' એમ વિચારી પાતે નિર તર તેને અભ્યાસ કરી વિશ્વપ્રસિદ્ધ રાધાવેધ કર્યાં. પછી તેના ઉત્સવ કરવા માટે આખી નગરીમાં દુકાનેા શણગારી મહેાત્સવ કરવાના હુકમ કર્યાં. તે વખતે એક દરજી અને એક તેલી એ બે જણાએ અવજ્ઞાથી ઉત્સવને નિષેધ કરી ભાજરાજાને જણાવ્યું કે—“હે રાજન્ ! નિરંતર અભ્યાસ કરવાથી શું ન થઈ શકે ? અમે પણ અભ્યાસથી જે કળા પ્રાપ્ત કરી છે તે જુઓ. ” એમ કહી રાજાની આજ્ઞાથી પેલેા તેલી ચંદ્રશાળા ( અગાશી ) ઉપર ચડ્યો અને ઠેઠ નીચે પૃથ્વીપર સાંકડા મુખવાળુ એક વાસણ મૂકાવ્યું. પછી તે અગાશીમાંથી તેલની ધારા કરીને એક બિંદુ પણ બહાર ન જાય તે રીતે તે વાસણમાં તેલ રેડ્યું. પછી દરજીએ પેાતાની કળા દેખાડી. તેમાં પોતે સાયમાં પરોવવાના દ્વારાના છેડા ઉચા કરી પૃથ્વીપર ઉભા રહ્યો. પછી આકાશમાંથી કોઇએ એક સાય પડતી મૂકી, તે સાયમાં તેણે અધરથી જ અડ્યા વિના તેમજ તેની પડવાની ગતિ પણ રોકયા વિના તે દારાનેા છેડા તેના નાકામાં પરોવી દીધો. આ પ્રમાણે તે મુન્નેએ પાતપેાતાના અભ્યાસની "" Page #154 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૫ મે. (૧૩૭) કુશળતા બતાવી રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામી ! જે શક્તિ હોય તે આપ પણ આ પ્રમાણે કરી બતાવે.” તે સાંભળી રાજાને પોતાની કળાને ગવ નાશ પામે. તે વખતે કઈ વિદ્વાન આવા અર્થવાળે લોક –“હે ભેજ રાજા ! મેં રાધાવેધનું કારણ જાણ્યું છે કે ધારાના વિપરીત શબ્દ (રાધા)ને પણ આપ સહન કરી શકતા નથી.” એ જ રીતે બીજા કવિઓએ પણ રાજાની લાઘા કરી, એટલે રાજાએ તે તેને લાખ લાખ ધન ઈનામમાં આપ્યું. એકદા ભોજરાજા અધકડા કરીને પાછા ફરી નગરના દરવાજમાં પ્રવેશ કરતા હતા, તે વખતે તેણે અશ્વિનું ચકડું ઢીલું મૂક્યું હતું, એટલે તે અધ જેમતેમ કુદત હતા. તેથી માણસે આકુળ વ્યાકુળ થઈ આમ તેમ નાચવા લાગ્યા. તેમાં લેકેની ગીરદીને લીધે કેઈ છાશ વેચનારી આભીરીનું મસ્તક કંપવાથી માથે રહેલું છાશાનું વાસણ પૃથ્વી પર પડી ફૂટી ગયું, અને નદીની જેમ છાશની નીક ચાલી. તો પણ તે હસતી જ ઉભી રહી. તે વખતે-તકાદિકનો નાશ થવાથી બીજી આભીરી રૂએ છે અને તું કેમ હરો છે ?” એ પ્રમાણે રાજાએ તેણીને પૂછયું, ત્યારે તે પિતાનું હસવાનું કારણ બેલી કે પ્રથમ મને રૂપવંત જાણીને રાજાએ હરી, રાજાને મારીને હું મારા પતિ સાથે નાઠી, માગમાં પતિ સર્પદંશથી મરણ પામે ત્યાંથી ચારે પડી, તેણે દેશાંતરમાં જઈ વેશ્યાને વેચી, પછી વિધિના વશથી હું ગણિકા થઈ, ત્યાં પુત્રને જાર તરીકે પામવાથી મેં તે પાપને નાશ કરવા ચિતામાં પ્રવેશ કર્યો, દેવગે અકસ્માત વૃષ્ટિ થવાથી તે ચિતા પૂરમાં તણાણું ને બુઝાઈ ગઈ, તેમાંથી ભરવાડે કાઢીને મને પિતાની સ્ત્રી કરી, હે રાજન ! મેં આટલાં દુઃખે સહન કર્યો છે તો આજે આટલા માત્ર તકના નાશથી શ શેક કરૂં ?” આ અર્થ જણાવનાર લેકમાં પ્રચલિત કાવ્ય આ પ્રમાણે છે: નૃપ માર ચલી અપને પતિપું, પીઉ સપડો દુ:ખસેં ડર હું, લધુ ચારે લીયે વનવાસ ગઇ, બન વેચ દઈ બીશીયા ઘર હું સુત સંગ ભયે જલનેકે ચલી, જળ પૂર ભયે નીકસી તર હે, મહારાજ! સુન અબ આહિરકે, ઘર છાછ શાચ કહા કર હું.” ૧ રાધાનો તમે વેધ શા માટે કર્યો? તેનું કારણ મેં જાણ્યું છે કે ધારા શબ્દના જે વિપરીત અક્ષરો રાધા તેને આપ સહન કરી શકતા નથી તેથી તેને તમે વીધી છે. ૧૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) ભેજપ્રબંધ ભાષાંતર. આ પ્રમાણે સાંભળી તેણીનું કમજનિત વિષમ ચરિત્ર જાણુ રાજાએ તેને કહ્યું કે-“તું આભીરને ગ્રહવાસને મુકી દે અને મારી ધર્મની બહેન તરીકે મારી દાનશાળામાં રહી દાન પુણ્યાદિક સુકૃત્યો વડે આ તારા લજજાપાત્ર અને કલંકથી અંકિત શરીરને અત્યંત નિર્મળ કર.” આ પ્રમાણે ગુરૂની જેમ રાજાનું શુદ્ધ બેધવાળું અને મધુર વચન સાંભળી તે ગોપવધુ રાજાના કહેવા પ્રમાણે ધર્મકર્મમાં તત્પર થઈ અને અનુક્રમે સમય આવે મરણ પામી સદ્ગતિએ ગઈ. ઈતિ ગોપગૃહિણું પ્રબંધ: એકદા રાજાએ સર્વ દીનીઓને બોલાવી મુક્તિમાર્ગનો પ્રશ્ન કર્યો, ત્યારે તે સર્વે દીનીઓએ પોતપોતાના દર્શનનો પક્ષપાત કર્યો. રાજાએ ચોક્કસ સત્યભાગ જાણવાની ઇચ્છાથી સર્વને એકત્ર કરી છ માસની અવધિ આપી. તેથી તેઓ શ્રી સરસ્વતી દેવીની આરાધના કરવા લાગ્યા. છ માસને અંતે રાત્રીને છેડેશારદાએ આવી. રાજાને કહ્યું કે–“જાગે છે ?” રાજાએ “હા” કહી. એટલે તેને ઉઠાડી આવા અથવાળ લેક તેણે કહ્યું – બૌદ્ધ ધર્મનું શ્રવણ કરવું, અરિહંતનો ધર્મ આચર, વૈદિક ધર્મ વ્યવહારમાં લે અને પરમ શિવનું ધ્યાન કરવું. આ લોક રાજાને કહ્યા પછી સર્વ દશનીઓને પણ કહીને ભારતી દેવી અદશ્ય થઈ ત્યારપછી સર્વ દર્શનીઓએ આ સરસ્વતીનો કહેલો લોક તથા “અહિંસામય ધમ આચર, સરસ્વતી દેવીને માનવી અને માનવડે મોક્ષ પ્રાપ્ત કરવું. આ રાવ દનીઓને સિદ્ધાંત છે,” આવા અથવા બીજો નવલક કરી તે બન્ને લેકેવડે રાજાને ધર્મના નિર્દોષ નિર્ણય આપે. ઈતિ ધર્મનિર્ણય પ્રબંધ એકદા ભેજરાજા મહેધરને નમસ્કાર કરવા માટે શિવાલયમાં પ્રવેશ કરતો હતો, તેવામાં કઈ કવિ બે કે –“હે રાજન ! ક્યાં જાઓ છો ? આ જગત તે ઈશ્વર (શંકર) રહિત થયું છે.” રાજાએ પૂછયું—“ શી રીતે ?” કવિ બોલો--“શંકરનું અધ શરીર દાનવના વેરી (વિષ્ણુ) એ લઈ લીધું અને અર્ધ શરીર પાર્વતીએ લઈ લીધું. તેથી સર્વ વિશ્વ ઈધર રહિત થઈ ગયું છે. તેમજ તે ઈશ્વરનાં ઉપકરણો પણ જતા રહ્યા છે તે તમે સાંભળ-ગંગા સમુદ્રમાં જતી Page #156 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૫ મે. ( ૧૩૯ ) રહી, ચંદ્રની કળા આકાશમાં ગઈ અને શેષનાગ પાતાળમાં ગયા. બાકી જે તેનું સ ાપણું અને ઇશ્વરપણ તે તમારી પાસે આવ્યું અને છેવટનુ જે તેનું ભિક્ષાન હતું તે મારી પાસે આવ્યું છે. ” સાંભળી રાજાએ તેને લક્ષ ધન આપ્યું. << એકદા ભોજરાજા ક્રીડાઉદ્યાનમાં કોઇ વૃક્ષની છાયા નીચે પર્યંક ઉપર બેઠા હતા, તે વખતે સ ભવદેવ નામના કવિએ આવી વૃક્ષના મિષથી રાજાને કહ્યું કે હે વૃક્ષ ! તે સુગંધવડે વાયુને કેમળ પત્રાવડ મૃગાને, ત્વચાવડ તાપસાને, પુષ્પાવડે ભ્રમરોને, ફળાવડે ૫ક્ષીઓને, છાયાવડે તાપથી પીડાયેલાને અને કધવડે ગધહસ્તીએને-એમ સ ને કૃતાર્થ કર્યાં છે, તેથી તુજ વિશ્વના ઉપકાર કરવા સમર્થ છે, ચ્યને તેજ બીજા વૃક્ષાને આપત્તિ રહિત કર્યાં છે. ” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઇ તેને લક્ષ ધન આપ્યું. તે કૃતાર્થ થઈને પેાતાના દેશ તરફ જતા હતે., તેવામાં માર્ગ માં તેને ખીજો કોઈ કવિ ભાજરાજા પાસે આવતા સામે મળ્યા. તેને સ‘ભવદેવે પૂછ્યુ કે “ હે વિદ્વાન્ ! તમે કયાં જાઓ છે?” તે મેલ્યા કે “ સમગ્ર શાસ્ત્રને પાર પામેલા ભેજરાજાને મળવા જાઉં છું.” ત્યારે સંભવદેવ બાલ્યેા કે તે રાજાને તે અક્ષરે પણ વાંચતા આવડતા નથી; કેમકે તેણે મને મારા લલાટમાં લખ્યા કરતાં પણ વધારે આપી દીધું છે. ” પછી પેલા કવિ અનુક્રમે ભેાજરાજાના દ્વાર પાસે આવ્યેા. દ્વારપાળે રાજાની આજ્ઞા મેળવી તેને સભામાં પ્રવેશ કરાવ્યેશ. રાજાને જોઇ તે કવિ એલ્યો કે- હે ભેજરાજા ! શત્રુના ધિરથી કાદવવાળા થયેલા અને ખડુની ધારારૂપ માર્ગ માં થઇને લક્ષ્મી શી રીતે તમારી પાસે આવી ! અને તમારી પાસે હતા તે યશ શી રીતે તે માર્ગ થઇને નીકળી દૂરદેશ ગયા ?” તથા-હું પૃથ્વીનાથ ! ચાર સમુદ્રોમાં મગ્ન થવાથી જાણે ટાઢ ચડી હેાય એવી તમારી કીતિ તાપવા માટે સૂર્યમંડળમાં ગઇ છે. ’” તથા-હે રાજન! તમારી ગર્જનાને શબ્દ શત્રુની સ્રીઓના ગર્ભપાત કરવાથી પાપવાળા ,, ને ગંગાનદીને છાલ પ્રમાણે સતા સ્નાન કરતા હેાય તેમ જણાય છે.” તથા~~ આ ત્રણ ભુવન તમારા યશરૂપી રાજહુ’સને રહેવાનું પાંજરૂ છે, અને તેમાં રહેલા સાતે સમુદ્રો પાણીનાં પાત્રરૂપ છે.’” તે સાંભળી રાજાએ તેને ચાર લક્ષ દ્રવ્ય ઇનામ તરીકે આપ્યું. ઇતિ સંભવદેવ પ્રખધ Page #157 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૦ ) ભાજપ્રબંધ ભાષાંતર. એકદા ગજેન્દ્રના પાલકે રાજા પાસે આવી પ્રણામ કરીને કહ્યું કે હે દેવ ભેજનરેંદ્ર ! સિ...હલદ્વીપના રાજાએ સવાસો મદ ઝરતા હાથીએ અને દિવ્ય સાળ મેાટા મણિઆ આપને ભેટ મેકલ્યા છે.” તે વખતે ગેાવિદ પડિત મેલ્યા કે—“હે રાજન્ ! કવિઆની જેમ હસ્તીઓની સ્થિતિ પાતાના મંદિરમાં અથવા રાજમિદરમાંજ હોય છે, પણ ભૂષિત રારીરવાળા તેએ ધાનની જેમ ઘેર ઘેર ભમતા નથી.” પછી રાજા તે હાથીઓને જોવા નગરી મહાર ગયા. તે અવસરે કાશ્મીર દેશના નિવાસી તંદુલદેવ નામના મહાકવિ રાજાની પાસે આવી સ્વસ્તિ કહીને ઉભો રહ્યો. તેને પરદેશથી આવેલા જોઇ રાજાએ પૂછ્યુ કે—“ હે બુદ્ધિમાન્! તમારૂ નિવાસસ્થાન કયાં છે ?” કવિએ જવાથ્ય આપ્યા. હું માલવ દેશના ઈશ્વર ! જે દેશમાં જડતારૂપી વૃક્ષને કાપી નાંખવામાં કુહાડી સમાન સરસ્વતી ઢવી રહે છે, તે દેશમાં (કાશ્મીરમાં) વસું છું. ' તે સાંભળી. રાજાએ પ્રસન્ન થઇ તેને પાંચ ગજેકો આપ્યા. ત્યારપછી બીજા કેઇ વિદ્વાને આવી રાજાને કહ્યું કે હે બાજરાજા ! તપવડે સર્વ સંપત્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ એવા કેઇ તપજ નથી, કે જેનાથી તું કલ્પવૃક્ષ દૃષ્ટિોાચર થઇ શકે.” તે સાંભળી રાજાએ તેને દશ ગજે ડ્રો આપ્યા. ત્યારપછી રાજા સિ’હાસનપુર બેઠા, તેટલામાં કેાઈ વિપ્રપુત્રે ગાઢ સ્વર પાકારે કર્યાં, તે સાંભળી સર્વે સભ્રાંત થયા. એટલે ‘અરે ! તુ કેમ શકાર કરે છે ?” એમ તેને પૂછતા પૂછતા રાજસેવકો રાજા પાસે લાવ્યા. રાજાના પૂછવાથી તે મેલ્યા કે-“ હે દેવ ! સાંભળે. હું મઢામત્ત હસ્તીઓના દાતાર રાજા ! તમારા દાનરૂપી સમુદ્રમાં ડુબતા દારિાને કોઇ હસ્તનુ અવલ મન પણ આપતું નથી, તેથી હું પૈાકાર કરૂ છું.” તે સાંભળી રાજાએ તેને ત્રીશ હાથી આપ્યા. ત્યારપછી કોઇ અધ વિદ્વાન પેાતાની પત્ની સહિત રાજા પાસે આવી સ્વસ્તિ કહી મેલ્યું. કે—“ ભાજરાજાને પાતાના હાથીઓનુ દાન કરતા જોઇને પણ પાતી ( પાતાના પુત્રનું પણ કદાચ દાન દઈ દેરો એવા ભયથી ) ગજેંદ્રની જેવા સુખવાળા પેાતાના પુત્ર ગણપતિની વારવાર સંભાળ લે છે. ” તે સાંભળી રાજાએ તેને બાકીના સમગ્ર હાથીએ આપી દીધા. આ પ્રમાણે સર્વ ગજેોનુ દાન કરી રાજા પેાતાને ઘેર આવી વિચાર કરવા લાગ્યા કે—અત્યારે મારી જેવે દાતાર પ્રાયે કરીને કેાદ પણ જણાતા નથી.” એ પ્રમાણે યાતેજ પાતાની સખાવત અતિશય બાની ગવરૂપી ભતથી પરાભવ પામ્યા અને~ "" Page #158 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૫ મો. (૧૪૧) “જે કેઈએ કર્યું નથી તે મેંજ કર્યું, જેવું કેઈએ દાન કર્યું નથી એવું મેંજ દાન કર્યું, અને જે અસાધ્ય હતું તે મેં જ સાધ્યું, તેથી હવે મારે ચિત્તમાં કાંઈપણ ખેદ નથી. (કાંઈ કરવાપણું બાકી રહ્યું નથી.) આ પ્રમાણે વારંવાર તે પોતે જ આત્મશ્લાઘા કરવા લાગ્યો. તે વખતે બુદ્ધિસાગર નામના તેના મુખ્યમંત્રીએ રાજાનો તે ગર્વ જાણું શ્રીવિક્રમરાજાનું પુણ્યપત્રક કેશમાંથી મંગાવી જોયું તો તેમાં આ પ્રમાણે લખેલું હતું કે એકદા વિકમરાજા કાર્ય કરવાના મંડપ (સભા)માં બેઠા હતા, ત્યાં તેણે તુષાથી વ્યાકુળ થવાથી જળ માગ્યું. તેમાં તે આવા અથવાળ લેક બેલ્યા- “સનના ચિત્ત જેવું સ્વચ્છ, દીન માણસની પીડાની જેવું લઘુતર (અતિ શીધ્ર), પુત્રના આલિંગન જેવું શીતળ, બાળકના વચન જેવું મધુર તથા એલાયચી, સુગંધીવાળે, લવિંગ, ચંદન અને ઉત્તમ કપૂરથી મિશ્ર તેજ પાટલા પુષ, કમળ, કેતકીના પુપ વિગેરેવડે સુવાસિત પાણી જલદીથી લાવે.” તરતજ મંત્રી જળ ભરેલું સુવર્ણનું કાળું લાવ્યું. તે વખતે એક વૈતાલિક ( ભાટચારણ ) આવા અર્થવાળે લોક બે -“હે પૃથ્વીપતિ ! તમારા મુખકમળમાંજ સરસ્વતી રહેલી છે. તમારે અધરોષ્ટજ સદા શેાણ ( રાતો) છે, તમારે હાથજ રામચંદ્રનું પરાક્રમ સ્મરણ કરવામાં કુશળ એ દક્ષિણ સમુદ્ર છે, આ વાહિનીઓ ( સેના ) તમારા પાધભાગને કદાપિ છેડતી નથી અને આ તમારું અંદરનું માનસ (મન) નિરંતર સ્વચ્છ છે, છતાં તમને જળપાનને અભિલાષ કેમ થયે?' તે સાંભળી પ્રસન્ન થઈ વિક્રમરાજાએ પાંડવ રાજાના દંડમાં આવેલી સર્વ વસ્તુ તેને આપી દીધી. તે વિષે ધમપત્રમાં આવા અર્થવાળો લેક લખેલ હતો-“આઠ કરોડ સુવર્ણ, વાણું તોલા મુક્તાફળ, મદવારિના ગંધમાં લુબ્ધ થયેલા મોવડે ક્રોધ પામેલા પચાસ ગજેન્દ્રો, દશ હજાર અને અને પ્રપંચ કરવામાં ચતુર એવી સો વારાંગનાઓ (ગણિકાઓ)–આટલી વસ્તુ પાંડ્ય રાજાએ દંડ તરીકે મોકલી હતી, તે સવ વૈતાલિકને આપી દીધી.” એકદા વિક્રમરાજાએ દેવપૂજા સમયે ધોયેલાં વસ્રને કાંઈક મલિન જોઈ તેનું કારણ ધાબણને પૂછયું. ત્યારે તે આવા અથવા ૧ તે નામનો એક હ. ૨ નદીઓ. ૩ તે નામની નદીઓ. Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ભોજપ્રબંધ ભાષાંતર લેક બેલી કે –“ દેવ ! ચતુર એવા દક્ષિણસમુદ્રની સ્ત્રી રેવા (નદી) ની સ્પર્ધા કરનારી જે ગોદાવરી નામની પ્રસિદ્ધ ગિરિનદી કૃષ્ણને પ્રિય એવા ગફળને વિષે રહેલી છે તે ગોદાવરી નદીનું જળ વર્ષાઋતુનો સમય વીત્યા છતાં પણ તમારા દંડસ્થાને આવતા ગજે કોના દંતમુશળથી ઉડાડેલી ધૂળને લીધે હજુ સ્વચ્છ થયું નથી.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેણીને તે સર્વ વસ્ત્રો તથા કેટિ સુવર્ણ ઈનામમાં આપ્યું.” એકદા શ્રી સિદ્ધસેન દિવાકર વિહાર કરતા અવંતી નગરીમાં આવ્યા. ત્યારે ત્યાંના સંઘે તેમને વિજ્ઞપ્તિ કરી કે-“ હે ભગવાન ! જે તમારી વિદ્યા પ્રભાવવાળી હોય તો આકાર નગરમાં બ્રાહ્મણે જિનચેત્ય કરવા દેતા નથી, તેથી રાજાના ચિત્તનું રંજન કરી તે નગરીમાં ચૈત્ય થાય તેમ કરી આપે.' તે સાંભળી સિદ્ધસેન સૂરિ વિક્રમ રાજાને મળવાની ઈચ્છાથી ચાર કલેક નવા બનાવી રાજ મહેલના દ્વાર પાસે આવ્યા. પ્રતીહારે તેમને પ્રવેશ કરવા ન દીધો, ત્યારે સૂરિએ આવા અથવાળે એક લોક રાજા પાસે દ્વારપાળ મારફત મોક–“ આપને જોવાની ઈચ્છાવાળે એક ભિક્ષ દ્વારપાળના રવાથી દ્વાર પાસે ઉભેલ છે, તેના હાથમાં ચાર કલેક છે, તે આવે કે જાય ?” આ લેક સાંભળી ચમત્કાર પામેલા વિકમરાજાએ આવા અથવાળે કલોક કહ્યો-“ દશ લાખ દ્રવ્ય અને ચેદ શાસન (ગામ) તેને આપો. પછી હાથમાં ચાર લોક રાખીને ઉભેલા ભિક્ષુ આવવું હોય તે આવે અને જવું હોય તે જાય.” તે લોક સાંભળી “અમારે દ્રવ્યનું કે ગામનું પ્રયજન નથી. ” એમ કહી તે સૂરિ રાજસભામાં ગયા. ત્યાં ચારે દિશા તરફ મુખવાળા સિંહાસન ઉપર રાજા વિક્રમ પૂર્વાભિમુખે બેઠા હતા, તેને જોઈ સૂરિ આ લોક બોલ્યા ઝપૂર્વ ધનુર્વિદ્યા, મવત શિત્તતા કુતર ?! मार्गणौधः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥ १॥" “હે રાજન ! તમે આ અપૂર્વ ધનુવિધા કયાંથી શીખ્યા ? કે જેથી માગણને સમૂહ તમારી સન્મુખ આવે છે અને ગુણ દિશાએમાં જાય છે.” ૧ પર્વતમાંથી નીકળેલી નદી ૨ બાણ, બીજો અર્થ યાચક. ૩ પ્રત્યંચા, બીજે અર્થ યશકીર્તિ. Page #160 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૫ મો. (૧૪૩) તે સાંભળી રાજા પૂર્વદિશાના સિંહાસનને ત્યાગ કરી દક્ષિણ તરફ મુખ રાખી બેઠા. ત્યારે સૂરિ બીજો લેક બેલ્યા. " सर्वदा सर्वदोऽसीति, मिथ्या संस्तूयसे बुधैः।। નારથી સૅમિરે પૂછ્યું, ન વત: પતિઃ (નાયઃ) રા” હે રાજન ! તમે સર્વદા સર્વનું દાન કરનાર છીએમ પંડિત તમારી સ્તુતિ કરે છે તે મિથ્યા છે; કેમકે તમારા શત્રુઓ તમારી પીને પામતા નથી અને પરસ્ત્રીઓ તમારા વક્ષ:સ્થળને પામતી નથી.” તે સાંભળી રાજા પશ્ચિમાભિમુખે બેઠા.સૂરિત્રીજે કશેક બેલ્યા“ચાહતે તવ ના સ્થાને, કુતિ રિપુરૈ. गलिते तत्प्रियानेत्रे, राजश्चित्रमिदं महत् ॥ ३॥ “હે રાજન! તમારા પ્રયાણદુંદુભિ વાગ્યા ત્યારે શત્રુના હૃદયરૂપી ઘડાએ કુટી ગયા, અને તેમની પ્રિયાનાં નેત્રે ઝર્યા તેમના નેમાંથી પાણી નીકળ્યાં. એ મોટું આશ્ચર્ય છે.” તે સાંભળી રાજા ઉત્તર સન્મુખબેઠા. સૂરિ ચેાથે લેક બેલ્યા. " सरस्वती स्थिता वक्त्रे, लक्ष्मीः करसरोरुहे । कीर्तिः किं कुपिता राजन् !, येन देशान्तरं गता ? ॥ ४ ॥ “હે રાજન ! સરસ્વતી તમારા મુખમાં રહી છે, અને લક્ષ્મી હસ્તકમળમાં રહી છે, તે કીતિને સ્થાન ન મળવાથી શું કાપ પામી છે કે જેથી તે દેશાંતરમાં જતી રહી છે ?” આ પ્રમાણે ચારે કલેક સાંભળી રાજાએ સિંહાસન પરથી ઉઠી સૂરિને પ્રણુમ કરી કહ્યું કે–“હે પૂજ્ય ! મેં આપને ચારે દિશાનું રાજ્ય આપું.” સૂરિ બોલ્યા–“હે વિકમાર્ક તૃણ અને મણિ તથા દેહું અને કાંચન સમાન માનનારા અને રાજ્યને શું કરીએ ?” કારણ કે- “ અમે પગ વડે માગમાં ચાલીએ છીએ, નિર્દોષ આહાર એકવાર જમીએ છીએ, જીર્ણ વસ્ત્ર પહેરીએ છીએ, પૃથ્વીપર રાત્રે ક્ષણવાર સુઈએ છીએ, સર્વને સંગ વજીએ છીએ, નિરંતર સમતામાંજ રહીએ છીએ અને પરમ જ્યોતિનું દદયમાં ધ્યાન ધરીએ છીએ. તે હે રાજન ! અમે રાજ્યને શું કરીએ ? ” વળી–“જેઓ દિવસે જોડા રહિત પગવડે ચાલે છે, તેજ ચારિત્રવંત હોય છે, Page #161 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૪ ) ભાજપ્રબંધ ભાષાંતર. વાહનવર્ડ જનારા ખીજાએ ચારિત્રવત કહેવાય નહીં.” તથા--- “કેશના લાચ, અલ્પ અલ્પ ભાજન, અથાણાદિક મસાલા વિના ખાવુ, દિવસે નિદ્રા ન કરવી, સ્નાનના સ થા ત્યાગ, ભાગના પણ સધા ત્યાગ અને ઉકાળેલું પાણી પીવુ. આ પ્રકારે જેએની નિરતર ક્રિયા ( પ્રવૃત્તિ ) હોય તેઓના ક`મય વ્યાધિ સ્પષ્ટ હેાય તેપણ તે તહાળ ક્ષીણ થઇ જાય છે.” આ રીતે પેાતાના આચાર પ્રગટ કર્યાં છતાં પણ રાજાએ રાજ્યને સ્વીકાર કરાવવાના આગ્રહથી ગુરૂના ચરણ મૂકયા નહીં, ત્યારે ગુરૂ ફરીથી ખેાલ્યા કે—“હે રાજન ! સારૂ ભાજન પણ અમને રૂચતું નથી, તેા રાજ્યને શું કરીએ ? કારણકે સમતાના સુખમા જેમનું મન લીન થયુ' હાય છે તેમને ભાજન કરવા ઉપર પણ દ્વેષ થાય છે તે પછી કામ તે હેાયજ કયાંથી ? મત્સ્યાને ઉષ્ણ સ્થળ પણ બાળે છે તેા પછી જાજ્વલ્યમાન અગ્નિનું તે શું કહેલું ? તથા આ તમારૂ રાજ્ય સયમસામ્રાજ્યની તુલનાને પામી શકે તેમ નથી. કેમકે “સત્યને વિષે દુષ્કર્મ કરવાના પ્રયાસ કરવા પડતા નથી, ખરાબ સ્ક્રી અને ખરાબ પુત્રનાં દુચન સાંભળવા પડતાં નથી, રાજા વિગેરેને પ્રણામ કરવા પડતા નથી, અશન, વચ, ધન અને સ્થાનની ચિંતા હોતી નથી, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, લાકા પૂજા કરે છે, પ્રામસુખના રસ પ્રાપ્ત થાય છે અને પરભવમાં સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય છે. આ સર્વ ગુણે! ચારિત્રરૂપ સામ્રાજ્યમાં હોય છે, તેથી તેને મેળવવામાંજ બુદ્ધિમાનાએ યત્ન કરવા જોઇએ.” વળી રાજ્યને અંતે નરકની પ્રાપ્તિ રહેલી છે; કેમકે તેમાં મહામાહુના ઉદય થાય છે. કહ્યું છે કે“ અવાના હેષારવવડે, ગજોના ગજા રવવડે, સુભટાની ભુજના આસ્ફેટનવર્ડ, વાર્જિવના રાખ્તવડે, નાટકાદિક કાતુક જોવાવડ અને સીએની વાણીવડે મેાનિા વૃદ્ધિ પામે છે. ’’ ઇત્યાદિ રસિક ચારિત્રાચારને સૂચવનારાં કાળ્યા કહેવાથી રંજીત થયેલા શ્રી વિક્રમાકુ રાજા જૈનશાસનના પ્રભાવક સુશ્રાવક થયા, તેણે શ્રી શત્રુ ંજયના ઉદ્ધાર વિગેરે અનેક પુણ્યકાર્યો કર્યાં, અને જાવજીવ પર્યંત શ્રી સિદ્ધસેન દિવાકરના ૨રણકમળની રેણુરૂપી મદને વિષે ભ્રમર સમાન થયા. ’ આ પ્રમાણે વિક્રમાક રાજાના ધર્મ પત્રમાં પ્રથમજ લખેલું અદ્ભુત દાન જોઇ ભાજરાજાએ પોતાના દાનને થયેલા ગવ તજી દીધા. ત ભાજગવ પરિહારક શ્રી વિક્રમાદિત્ય પ્રબંધ. EUGEN Page #162 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૫ મા. ( ૧૪૫ ) એકદા સર્વ અંગના આભૂષણાથી અલકૃત ભેજરાજા સિંહાસનપર બેઠા હતા, તે વખતે પાતે પહેરેલા એકાવળી હારરૂપ અલકારથી ગિવ ષ્ટ થતા જોઇ કોઇ ચારણ ખેલ્યા કે—“ હે ભોજરાજા ! એકાવળી હારને જોઇ તમે મનમાં ગ ન કરે!, કારણ કે છેવટ સ રાજ્યઋદ્ધિના ત્યાગ કરી આ શરીર ભસ્મરૂપ થવાનું છે. ” આ પ્રમાણે તેનું વચન સાંભળી તથા દુગ્ધઘટનું દૃષ્ટાંત સાંભળી સસારની અનિત્ય ભાવનાથી ભાજરાતને વૈરાગ્ય ઉત્પન્ન થયા, તેથી તે હાર ચારણને આપી પેાતે ધર્મ આ વિશેષ તત્પર થયા. '' એકદા ભેાજરાજા સભામાં બેઠા હતા, તે વખતે દ્વારપાળે આવી કહ્યું કે હે દેવ ! દ્રવિડ દેશમાંથી કોઇ લક્ષ્મીધર નામના વિદ્વાન આવી દ્વારમાં ઉભે છે. ” રાજાએ તેને પ્રવેશ કરાવવાનું કહ્યું. તેને આવતા જોઇ રાજાએ વિચાર્યું કે અહા ! જે આકારથી જ બીજાઓના મનારથ જાણીને તેને પૂર્ણ કરે છે તેઓને ધન્ય છે. કારણકે તેઓને દીનજનાની દીનવાણી સાંભળવાના વખત આવતા નથી. ” પછી તે બ્રાહ્મણે આવી રાજાને સ્વસ્તિ કહી આશીર્વાદ આપ્યા, રાજાએ તેને પ્રણામ કરી આસનપર બેસાડ્યો. પછી તે વિદ્વાન ખેલ્યા કે—“ હે દેવ ! આ તમારી સભા પડતાથી સુરાભિત છે અને તમે પાતે પણ સાક્ષાત્ ઇંદ્ર જેવા છે; તેથી મારે મારી પંડિતાઇ શુ` દેખાડવી ? તે પણ કહું છું કે—“ વિધાતાએ પ્રથમ ભાજરાજાના પ્રતાપ બનાવી પછી બાકી રહેલા ( કાઢી નાંખેલા ) પરમાણુઓવડે ઇંદ્રના હાથમાં રહેલ વજ્ર બનાવ્યું, આકાશમાં રહેલા સૂર્ય બનાવ્યેા, અને સમુદ્રમાં રહેલા વડવાનળ બનાવ્યા.’” તે સાંભળી સમગ્ર સભા આશ્ચય પામી. રાજાએ અક્ષરે અક્ષરે લક્ષ દાન આપ્યું. ઇતિ લક્ષ્મીધર પ્રબંધ આ અવસરે જ તત્કાળ બીજા પાંચ છ બ્રાહ્મણા રાજસભામાં આવ્યા. તેમને આવતા જોઇ રાજાનું મુખ કાંઇક ગ્લાનિ પામ્યું અને તેણે વિચાર્યુ કે—“ હમણાં જ મે કેટલા બધા વ્યય કર્યાં છે અને તરતમાં જ આ પાંચ છ કવિએ ખીજા આવ્યા ! ” આ પ્રમાણે વિચાર કરતા રાજાને જાણી મહેશ્વર નામના કવિ વૃક્ષને ઉદ્દેશી આ પ્રમાણે અન્યક્તિ ખેલ્યા કે—“ હે ઉત્તમ વૃક્ષ ! તું ચતુષ્પથમાં ૧૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૬ ) ભાજપ્રબંધ ભાષાંતર.: (ચાટામાં) શા માટે ઉગ્યા ? કઢિ ઉગ્યા તે ગાઢ છાયાવÝ વ્યાસ કેમ થયા ? છાયાવાળા થયા તા પાછા ફર્યા શા માટે ? ફળ્યા પછી પણ ફળના ભારવડે પૂર્ણ થઇને અત્યંત નમ્યા શા માટે ? માટે હવે તે ચિરકાળ સુધી માણસા તારી શાખાના અગ્રભાગા ખેચે, શાભ ૫માડે, મરડુ, મચડે, ભાંગે, એ સર્વ દુ:ખા કે જે તારીજ ભૂલભરેલી ચેષ્ટાથી પ્રાપ્ત થયેલાં છે તેને સહન કર. ” તે સાંભળી તેનાં સત્ય વચનથી પ્રસન્ન થઈ રાજાએ તેને લક્ષ દાન આ’ચુ. ત્યારપછી પેલા બ્રાહ્મણેા રાજા પાસે આવી જુદા જુદા આશીર્વાદ આપી અનુક્રમે રાજાની આજ્ઞાથી રત્નક બળના આસનપર બેઠા. પછી તેમાના એક કામદેવ નામના વિપ્ર આવા અવાળા ક્લાક ખેલ્યા હાલમાં આ સર્વ શાક્તમાન ભેાજદેવ પૃથ્વીને ધારણ કરે છે, તેથી હવે કૂમ પાતાળગગાના જળમાં વિચરે, આદિવરાહ તેના કાંઠાપર ઉગેલી મુસ્તા ચરે, શેષનાગ પેાતાની ફણામ`ડળને શિથિલ ( હળવુ ) કરે, દિગ્ગજો કમલિનીના કાળીઆના સ્વાદ અનુભવા અને સ` કુલધર પતા પાતપાતાની ઈચ્છા પ્રમાણે વિચરા. કેમકે તે બધા પાતપેાતાની ફરજથી મુક્ત થયા છે.” તે સાંભળી ચમત્કાર પામેલા રાજાએ તેને સા અવા આપ્યા. ત્યારે કૈાશાધિકારીએ ધર્મ પત્રમાં લખ્યું કે ૬ ફ્રીડાઘાનમાં આમ્રવૃક્ષની નીચે બેઠેલા રાજાએ વાયુ જેવા વેગવાળા સે। અવા કામદેવ કવિને આપ્યા.” ઇતિ કામદેવ કવિ પ્રશ્ન'ધઃ એકદા સિંહાસનપર બેઠેલા રાજાને દ્વારપાળે આવી કહ્યું કે “ કોઇ માત્ર કોપીન ( લગાડી ) જ ધારણ કરનાર કવિ દ્વારમાં આવીને ઉભેા છે.” તે સાંભળી રાજાએ તેને પ્રવેશ કરાવવાનું કહ્યું. ત્યારે તે કવિ અંદર આવી ભાજરાજાને જોઈ મેલ્યા કે આજે મારા દારિશ્ર્વના નારા થશે. ,, આ પ્રમાણે કહી તુષ્ટમાન થઇ હુઈના અશ્ર મૂકવા લાગ્યા. રાજાએ તે કવિનાં નેત્રામાં અશ્રુ જોઇ પૂછ્યુ... કે— હું શ્રેષ્ઠ કવિ ! તમે શા માટે રૂએ છે ? ” ત્યારે કવિ મેલ્યા કે—“ હું દેવ ! મારા ઘરની સ્થિતિ સાંભળે—અરે લાજા(ડાંગર) યા, લાજા લ્યા. એ પ્રમાણે માગ માં કાઇ ડાંગર વેચનારના ઉચા શબ્દ સાંભળી મારીઃ ભાર્યાએ દીન વચન :એાલવાપૂર્વ ક બાળકના બે કાન જે યત્નથી ઢાંકી દીધા, અને મને ક્ષીણ ઉપાયવાળા જોઈ તેણીએ પાતાનાં નેત્રા જે અશ્રુથી વ્યાપ્ત કર્યાં, તે મારૂં અભ્યંતર શલ્ય ખેંચી કાઢવા ,, Page #164 -------------------------------------------------------------------------- ________________ અધિકાર પતે. (૧૭) તમે જ સમર્થ છે; અર્થાત હું મહા દરિઠી છું તેનું દારિદ્ય તમે જ દૂર કરશે.” તે સાંભળી રાજાએ તેને લક્ષ ધન આપ્યું. ભેજરાજા રાજ્ય કરતો હતો તે અવસરે અવંતીનગરીની સમીપે રહેલા અને ધનધાન્યથી સંપૂર્ણ એવા કે ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો, તે ધન ઉપાર્જન કરવામાં અતિ કુશળ હતું, પરંતુ ઘણું પણ હતું. તેણે એકદા ખેતીનું કામ આરંવ્યું. તેના એક ત્રમાં ધાન્યની ઘણી સંપત્તિ થઈ, ત્યારે તેણે તે ક્ષેત્રના કેઈ ઉંચા પ્રદેશમાં બેસવાને માળે બાંધે. પછી તે વિપ્ર જ્યારે તે માધાપર ચડીને બેસતા હતા ત્યારે તેના મનમાં મેટી ઉદારતા આવતી હતી, અને જ્યારે માળા પરથી નીચે ઉતરતો હતો ત્યારે પાછી કાણતા આવતી હતી. આ પ્રમાણે નિરંતર થવાથી તે વિપ્ર ઘણો આશ્ચર્યયુક્ત થયો. પછી એકદા શ્રીજરાજ ધારાનગરીથી દિગ્યાત્રા કરવા નીકળ્યા, તે આ ગામમાં આવ્યા ત્યારે તે બ્રાહ્મણે રાજાને પિતાની આશ્ચર્યજનક વાત કહી. તે સાંભળી રાજાએ ત્યાં આવી તે સ્થાન જોયું; પરંતુ કાંઈપણ તેવું કારણ જણાયું નહીં. ત્યારે રાજા પોતે તે માળા પર ચડ્યો, તે વખતે તેની પણ ઉદારતા અધિક થઈ. તેને એ વિચાર આવ્યો કે –“ આખા જગતના મને હું પૂર્ણ કરી દઉં અને સર્વનું દારિદ્ય ચુરી નાંખું.” ત્યારપછી નીચે ઉતરી રાજાએ વિચાર્યું કે –“આ ગુણ આ ભૂમિને અથવા આ ભૂમિમાં રહેલી વસ્તુને હવે જોઈએ. કહ્યું છે કે-જળમાં તેલ, ખળ પુરૂષમાં ગુપ્ત વાત, પાત્રમાં થર્ડ પણ દાન અને બુદ્ધિમાનને વિષે શાસ્ત્ર, એ સર્વે વસ્તુ (આધાર)ની શક્તિથી પોતાની મેળેજ વિસ્તાર પામે છે.” એમ વિચારી રાજાએ તે બ્રાહ્મણને મોટા દાનવડે સંતુષ્ટ કરી તે આખું ક્ષેત્ર પિતે ખરીદી લીધું. ત્યારપછી તે માળાની નીચે ખોદાવવા માંડ્યું. તેમાંથી બત્રીશ પુતળીઓવાળું ચંદ્રકાંત મણિનું એક સિંહાસન નીકળ્યું. તે બત્રીશ હાથ લાંબું પહેલું અને આઠ હાથ ઉંચું હતું. તેને કાઢવાનો ઘણો પ્રયાસ કર્યા છતાં તે પિતાના સ્થાનથી જરા પણ ચલાયમાન થયું નહીં. ત્યારે એક મંત્રી છે કે- હે દેવ ! મહા પ્રભાવવાળું આ સિંહાસન કેનું હશે ? તે સમજાતું નથી. તેથી પ્રથમ તેની શાંતિક, પિષ્ટિક અને બલિદાન વિગેરે ક્રિયા કરીએ અને પછી તેને ખસેડીએ તે ઠીક.” તે સાંભળી રાજાએ ખુશી થઈ તેજ પ્રમાણે કરાવ્યું, એટલે તે સિંહાસન અલ્પ પ્રયાસથી જ ચાલ્યું. પછી તેને ધારાનગરીમાં લાવ્યા. અને હજાર સ્તંભોવડે શોભાયમાન રાજસભામાં સ્થાપન કર્યું. Page #165 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૮ ) ભાજપ્રશ્નધ ભાષાંતર. પછી મંત્રી, મહામ`ત્રી, સામતરાજા, સેનાપતિ અને ભાટચારણેાના સમૂહવડે પિરવરેલા ભેાજરાજા શુભ મુહૂñ જેટલામાં તે સિહાસનપર ચડવા જાય છે, તેટલામાં તે સિંહાસનમાં રહેલી ૫હેલી પુતળી દિવ્ય પ્રભાવથી મનુષ્યની વાણીવડે ખેલી કે “ હે રાજન્ ! આ સિંહ્રાસનને ચેાગ્ય જેની ઉદારતા હાય, તેજ આસિંહાસન ઉપર બેસી શકે છે, તે વિના બીજો સામાન્ય માણસ બેસી શક તે નથી.” આવું વચન સાંભળતાંજ રાજાનેા સવ` પરિવાર આશ્ચય પામી ચિત્રમાં આળેખેલા પુતળા જેવા થઈ ગયા. તે વખતે ભાજરાજા મેલ્યા કે “ હે પુતળી ! કોઇનામાં કાંઇક પણ ચાગ્યતા જોઉ હ્યુ કે તરતજ હું તેને ઓછામાં ઓછા લાખ ટંક આપું છું; તે મારાથી બીજો કચે. પુરૂષ વધારે ઉદાર થઇ ગયેલ છે ?” તે સાંભળી તે પુતળી ખેાલી કે “હે રાજન ! તમે પાતેજ પેતાની ઉદારતા વા છે, તેજ તમારી કૃપણતાને દેખાડે છે; માટે તમારી જેવા બીજો કાણ નિદાપાત્ર છે ? જો બીજો માણસ કોઇના ગુણ કહે તે તે ગુણ રહિત છતાં પણ ગુણી થાય છે; પરતુ પાતેજ જો પેાતાના ગુણની પ્રશંસા કરે તે તે ઇંદ્ર હેાય તેાણ લઘુપણું પામે છે.” આ પ્રમાણે સાંભળી ભાજરાજા લગ્ન અને આશ્રય પામ્યા, અને તેણે પૂછ્યું કે—“ આ સિંહાસન કાનુ` છે ? અને તેની ઉદારતા કેવી હતી ?” ત્યારે પુતળી ખેલી કે હે રાજન ! સાંભળે. આ સિહાસન શ્રીવિક્રમરાજાનુ છે, અને તેની ઉદારતા એટલી બધી છે કે કહી શકાય તેમ નથી ’ આ પ્રમાણે ત્રીશે પુતળીએ એક સાથે બેાલી, એટલે ભેાજરાજાએ તે સિ’હાસન ઉપર બેસવાના વિચાર માંડી વાળ્યેા. એકદા ભેજરાજા ક્રીડા ઉદ્યાનમાં ક્રીડા કરતા હતા, તે વખતે કઇ ભિલ્લના કરો અધુર સ્વરે ગીત ગાતા હતા. તે સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ તેને પાંચ લાખક સ્થાપ્યા. તે વખતે કોઇ મહાકવિએ તે ભિલ્લુના પુત્રને ઉન્મત્ત જોઇ તથા રાજાનું તેવું મેટું દાન જોઇ રાજાના હાથમાં રહેલા કમળને ઉદ્દેશીને કહ્યું કે—રે કમળ ! આમ કરવાથી તારા છતા ગુહ્યા પણ પ્રકાશમાં આવતા નથી; કારણકે તું લક્ષ્મીના નિવાસ છતાં પણ તારા કરાર ભમરાઓ ખાઈ જાય છે.” તેના અભિપ્રાય જાણી ભાજરાજાએ તેને લાખ ટંક આપ્યા. પછી રાજા એલ્યું. કે—“ જે કળાવાન હોય તેનેજ ઉત્તમ જને પૂજે છે, પણ ૧ ખત્રીશે પુતળીએ.એ વિક્રમરાજાની ઉદારતાની ૩૨ વાત કરેલી છે તે સિંહાસન મંત્રીશીમાં છે. ર કમળનું નાળ. બીજા પક્ષમાં ખજાને Page #166 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૫ મો. (૧૪૯) કુલીનપણાને પૂજતા નથી; કારણ કે બીજા ઘણા દેવ છતાં પણ મહાદેવ કળાવાન (ચંદ્રદેવ) નેજ મસ્તક્ષર ધારણ કરે છે.” આ પ્રમાણે ભેજરાજા બેલતો હતેતેવામાં પાંચ છ બીજા મહાકવિઓ આવ્યા. તેમને જોઈ રાજા ચિંતાતુર થઇ વિચાર કરવા લાગ્યો કે–“હમણાં જ મેં આટલું બધું ધન આપ્યું, તેટલામાં વળી આ બીજ કવિઓ આવ્યા! ” રાજાને આ અભિપ્રાય જાણું પેલો કવિ કમળને જ ઉદ્દેશીને બોલ્યો કે –“હે કમળ! તું બીજા ઉપર શામાટે કેપ કરે છે ? તારા સુધી રસ ઉપર જ કેપ કર, કે જે રસને માટે ભમરાઓ તારા દરેક પત્રોનું મર્દન કરે છે.” આ પ્રમાણે સાંભળી ભેજરાજાનું મુખ પ્રસન્ન થયેલું જોઈ તે કવિફરીને બોલ્યો કે –“કૃપણ માણસ લક્ષ્મીને આપી શકતા નથી, તેમજ ભેગવી પણ શકતો નથી, પરંતુ જેમ નપુંસક પુરૂષ, સ્ત્રી ઉપર માત્ર હાથજ ફેરવે છે તેમ તે પણ લક્ષ્મીપર હાથ ફેરવે છે. હે દેવ ! લક્ષ્મીપતિ ( વિષ્ણુ ) ના અંશ વિના બીજો કે તેની પત્ની લક્ષ્મીને ભેગવી શકે ? ન ભેગવી શકે. કેઈની યાચનાથી જે હર્ષિત થાય, અને તેને દાન દઈને જે પ્રિય વચન બોલે, તેને જોઈને કે સ્પર્શ કરીને પણ મારું સ સ્વર્ગે જાય છે. તે સાંભળી રાજાએ તે તિલંગ દેશના કવિને લાખ ટંક આપ્યા. ત્યારપછી તે પ્રથમના કવિએ પાસે ઉભેલા પેલા છે કવિઓને કહ્યું કે-“હે કવિઓ ! હમણું આ મહાસરોવરના કાંઠા ઉપર બેઠેલા રાજા અત્યારે તમને જેવા સુલભ છે તેવા અંત:પુરમાં ગયા પછી રહેશે નહીં; તેથી તમારે કાંઈ બોલવું હોય તો બોલે.” તે સાંભળી તે સર્વ મહાકવિઓએ રાજાનું સર્વ ચેષ્ટિત જાણું લીધું હતું, તેથી તેમાંથી એક મહાકવિએ સરોવરને ઉદ્દેશી રાજાને કહ્યું કે–“જે સવરના માર્ગમાં ખાલી જતા અને ભરાઈને આવતા ઘડાએ સંઘો થતો નથી, તે સરોવર વૃથા છે.” રાજાએ તે બ્રાહ્મણને લક્ષ ટેક આયા. તે વખતે ગોવિંદ પંડિત તે સાતે કવિઓને જોઈ કપ પામ્યું. તેના કેપને અભિપ્રાય જાણુ બીજો મહાકવિ સરોવરના મિષથી જ બોલ્યા કે-“હે ઉત્તમ માર્ગમાં રહેલા સરેવર ! તારી અંદર જે મગર વસતા ન હોય, તે તું કોની તૃષાને ક્ષય નકરે? અને તારી અંદર પ્રવેશ કરીને તારૂં જળ કેણ ન પીએ?” તે સાંભળી રાજાએ તેને બે લક્ષ ટંક આપ્યા, અને તે ગોવિંદપડિતને તેના અધિકારથી દૂર કરી કહ્યું કે –“તમારે ફકત સભામાં આવવું, Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦) ભોજપ્રબંધ ભાષાંતર પરંતુ આવી હદયથી પણ દુછતા કેઈની સાથે કરવી નહીં.” પછી રાજાએ તે સર્વ કવિઓને લક્ષ લક્ષ ધન આપ્યું. ઈતિ સપ્ત કવિ પ્રબંધ: એકદા ભોજરાજા નગરની બહાર ઉદ્યાનમાં જતા હતા, ત્યાં ધારાનગરી તરફ આવતા કેઈ બ્રાહ્મણને તેણે જોયું. તેના હાથમાં ચામડાનું કમંડળ હતું, તેથી તે દારિદ્રવડે પીડા પામેલે દેખાતો હત, તે પણ તેનામાં કાંઈક કળાવિલાસ હતું, તેથી તે વિશેષ શોભતો હતો. આ પ્રમાણે જાણવાથી રાજાએ વિચાર્યું કે –“આ બ્રાહ્મણ દારિદરૂપી અગ્નિથી બળેલો છે તે પણ વિશેષ શોભાને ધારણ કરે છે, તેથી ખરેખર આ કઈ મહા વિદ્વાન હે જોઇએ.” એમ વિચારી રાજાએ પોતાનો પર્વત જે ઉચો અશ્વ તેની પાસે ઉભે રાખી તેને સાભિપ્રાય વચન કહ્યું કે-“હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! તમારા હાથમાં ચર્મનું પાત્ર કેમ છે?” આ પ્રમાણેનું રાજાનું સાભિપ્રાય વચન સાંભળી બ્રાહ્મણે વિચાર્યું કે–“ હું જેને માટે અહીં આવું છું, તેજ આ મહાપુરુષ ભેજરાજા સંભવે છે.” એમ વિચારી તે છે કે આવા ઉદાર ચરિત્રવાળા શ્રી ભોજરાજા પૃથ્વી પર રાજ્ય કરે છે, તેથી પૃથ્વી પર લેહ અને તામ્ર એ બે વસ્તુને અભાવ થયો છે, તેથી મારી પાસે ચર્મમય પાત્ર છે.” તે સાંભળી ચમત્કાર પામેલા રાજાએ ફરીથી કહ્યું કે –“હે વિપ્ર ! હમણું ધારાનગરીનો રાજા પૃથ્વી પર રાજ્ય કરે છે તેથી લેહ અને તામ્રને અભાવ થયે એમ કેમ કહે છે?” ત્યારે તે બે કે– શ્રી ભેાજરાજાના રાજ્યમાં બે વસ્તુ દુર્લભ થઈ પડી છે. એક તો શત્રુઓને માટે અસંખ્ય બેડીઓ ઘડાવવાથી લોઢું અને બીજુ અસંખ્ય તામ્રપત્રપર લેખો લખી આપવાથી તાંબું એ બે વસ્તુ પૃથ્વી પર દુર્લભ થઈ પડી છે.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેને કના અક્ષર ગણી તેટલા લાખ ટંક આવ્યા. તે લઈ બ્રાહ્મણ પોતાના દેશ તરફ ગયો. એકદા કેઈ કુંભારની સ્ત્રીએ રાજ્યદ્વારમાં આવી દ્વારપાળને કહ્યું કે—-“મારે રાજા પાસે જવું છે. તેણે પૂછયું-“તારે રાજાની સાથે શું કામ છે? તે કહે.” તેણીએ કહ્યું કે—મારે જે કામ છે તે હું રાજાનેજ કહીશ, તમને નહીં કહું.” ત્યારે તે દ્વારપાળે સભામાં ૧ લોટું ૨ તાંબું. ૩ ચામડાનું. Page #168 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૫ મે. (૧૫૬) આવી રાજાને નમસ્કાર કરીને કહ્યું કે–“હે દેવ ! કેઈ કુંભારની સ્ત્રી આપનું દર્શન ઈચ્છે છે. તેને પૂછયા છતાં તે કામનું નામ કહેતી નથી, અને દ્વારમાં આવી ઉભી છે.” રાજાએ કહ્યું—“તેણીને આવવા દે.” ત્યારે તે દ્વારપાળના કહેવાથી તે સ્ત્રીએ સભામાં આવી રાજાને કહ્યું કે–“હે દેવ! માટીની ખાણ ખોદતાં મારા પતિએ એક નિધાન જોયું છે, તેનું રક્ષણ કરવા માટે મારે પતિ ત્યાં જ રહ્યો છે, માટે આપના સેવકને તે લઈ આવવા માટે હુકમ કરો.” તે સાંભળી ચમત્કાર પામી રાજાએ પોતાના સેવકે મોકલી તે નિધાન સભામાં મંગાવ્યું. પછી રાજાએ નિધિનું ઢાંકણું ઉઘાડ્યું એટલે તેની અંદર રહેલા મણિએની કાંતિ એની મેળેજ બહાર નીકળી. રાજાએ તે મણિઓ બહાર કાઢી સુવર્ણના થાળમાં મૂક્યા. પછી કુંભારને રાજાએ પૂછયું કે–“હે કુંભાર ! આ શું છે?” કુંભાર બોલ્યો કે- “હે દેવ ! તમને રાજચંદ્રને પૃથ્વી પર આવેલા જોઈ નક્ષત્રે પણ મણિએના મિષથી અહીં આવ્યા છે એમ હું માનું છું.” આ પ્રમાણે કુંભારના મુખથી લકત્તર બ્લેક સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તે સર્વ મણિઓ તે કુંભારને જ આપી દીધા. ઈતિ કુંભકાર પ્રબંધ એકદા સીમંત નામના કવિએ આવી રાજાને કહ્યું કે –“હે ભેજરાજા ! તમારા શત્રએ પિતાની પ્રિયાઓને દૂર નાસી આવવાથી થાકી ગયેલી જોઈને બોલે છે કે-હે માગ ! તું તારી લંબાઈને ટુંકી કર, હે સૂર્ય ! તું તારા કઠોર તેજનો ત્યાગ કર, અને હે બંધુ વિંધ્યાચળ! તું પ્રસન્ન થાય અને કૃપા કરીને નજીક આવ. આ પ્રમાણે તેઓ વારંવાર બોલી મૂછ પામે છે.” આ અવસરે કે સુવર્ણકારે આવી રાજાની પાસે પહ્મરાગ મણિઓથી જડેલે સુવર્ણનો એક થાળ મૂળે. તે જોઈ રાજાએ તે સીમંત કવિને પૂછયું કે-“હે કવિરાજ ! આ સુવર્ણપાત્ર કેવું ભે છે ?” ત્યારે કવિ બે કે –“હે ધારાપતિ! તમારા પ્રતાપથી પરાજય પામેલે સૂર્ય આ સુવણપાત્રનું રૂપ ધરી તમને જ સેવવા આવ્યો જણાય છે. તે સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ તે કવિને તેજ સુવર્ણપાત્ર મોતી ભરીને આ‘યું. ઇતિ સીમંત કવિ પ્રબંધ: Page #169 -------------------------------------------------------------------------- ________________ (૧પર ) ભાજપ્રબંધ ભાષાંતર. એકઢા રાત્રે રાજાએ શ્રીધર કવિને ચંદ્રનું વર્ણન કરવા કહ્યું, ત્યારે તે કવિ મેલ્યા કે–“ રાત્રીના ચક્રવર્તી આ ચંદ્રે પેાતાના કિરણા ચાતરફ ફેકયા છે, તેથી પૂર્વ દિશા સરાગ થઇ છે, વિરહી જત દુ:ખી થયા છે, સમુદ્રે પેાતાની મુદ્રા ( મર્યાદા ) ના ત્યાગ કર્યો છે, કમળા નિદ્રા પામ્યા છે. પાયણીએ ખીલ્યાં છે, ચકાર પક્ષી આન ંદિત થયા છે, આકારા પ્રકાશિત થયું છે, અંધકાર નષ્ટ થયું છે, કાક પક્ષી શાક પામ્યા છે, અને કંદ ( કામદેવ ) અનલ્પ દ` ( ઘણા ગવ ) કરી રહ્યો છે. ” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેના ક્લાકમાં જેટલા યમક હતા, તેટલા લાખ સુવણ નું તેને ઇનામ આપ્યું. ઇતિ શ્રીધર કવિ પ્રખધ ' " એકદ્દા ભાજરાજા એકલા મધ્ય રાત્રીએ રાત્રીચર્યામાં નીકળી નગરચેષ્ટા જોતા અને પારજતાની વાણી સાંભળતા ફરતા હતા. તેવામાં કોઈ પુરૂષ પોતાની સ્ત્રી સાથે વાત કરતા હતા કે હે પ્રિયા ! આપણા ભેાજરાજા અલ્પ દાન દઇને શ્રી વિક્રમાક રાજાના દાનની બરાબરી કરવા ઈચ્છે છે, તેા શું વિક્રમાક રાજાની પ્રતિષ્ઠા તેને મળી શકે તેમ છે ? પેલા વૃથા સ્તુતિ કરનારા માઘ્રાદિક કવિએ તેના મહિમા વધારે છે, પરંતુ ભેાજ તે ભેજ જ રહેવાના છે. જો કદાચ શ્વાનને કૃત્રિમ કેશવાળી બાંધી વિકટ કધવાળા ફરી સિહુને સ્થાને સ્થાપન કરાય, તોપણ શું તે મદેાન્મત્ત હાથીના કુંભસ્થળને ભેદવામાં નિપુણ એવા સિ’હની જેવા નાદ (ગર્જના) પણ કરી શકશે !” તે સાંભળી ભેાજરાજાએ વિચાયું કે— આ માણસ સત્યજ કહે છે. ” વળી ફરી તેને આ પ્રમાણે ખેલતાં સાંભળ્યા.—“હે વિક્રમાક રાજા ! જે કેઇ દુ:ખી હોય તેજ તમારૂ' દાનપાત્ર, આપા એમ એલનારજ પંડિત અને જે હાથમાં આવ્યું તેજ દાન-તા હે રાજન્ ! તમારા દાનનું શીરીતે વર્ણ ન કરી શકાય ? હે વિક્રમ રાજા ! યાચના કરનાર એક બ્રાહ્મણપુત્રને તમે એકસા ને આઠ ગામ આપ્યા, તે તમારા મહિમા ભેાજરાજા શીરીતે પામી શકે! વળી હે પ્રિયા ! એકદા ચક્રવર્તીના પદને અનુભવતા શ્રીવિક્રમાદિત્ય રાજા સભામાં બેઠા હતા, ત્યારે તેની પાસે તેના ધધકારીએ ધર્મ જાણવાની ઇચ્છાથી કહ્યું કે—જો પેાતાના આત્માને અત્યંત ગહન એવા સંસારરૂપી કારાગૃહમાંથી મુક્ત કર્યાં ન હેાય, તેા રાજ્ય, ધન, ધાન્યસમૂહ, (< ન Page #170 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૫ મા. હું ૧૫૩ ) શરીરપર ધારણ કરેલા શ્રેષ્ઠ અલંકારા, પડિતાઇ, માથું ભુજામળ વાણીની નિપુણતા, ઉત્તમ જાતિ, પવિત્ર કુળ અને સમગ્ર ગૃહસમૂહ, એ સર્વ પ્રાપ્ત થયા હેાય તાપણ શું કામનાં છે ?” તે સાંભળી પ્રસન્ન થયેલા વિક્રમરાજાએ તે ધર્માધિકારીને આ કરોડ સુવર્ણ અને સાળ શાસને આપ્યાં. હું વિક્રમરાજા ! જો કદાચ ભાજરાજા તમારી પ્રતિષ્ઠા ( તુલ્યતા )ને પામે, તો કુંભાર પણ પ્રજાતિ ( શ્રહ્મા ) ની પ્રતિષ્ઠાને પામે.” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળી ભાજરાજાએ વિચાર્યું કે—“ લેક પોતાનાં ઘરમાં નિ:શંકપણે મેલી શકે છે એ વાત ખરી છે; વળી મારાથી સર્વથા શ્રી વિક્રમાર્કની પ્રતિષ્ઠા પામી શકાય તેમ નથી.” એ વાત પણ સત્ય છે. એમ વિચા રતા ભેાજરાજા આગળ ચાલ્યા. થોડે દૂર જતાં માર્ગમાં કાના ઘરને વિષે બારણાના િ દ્વારા ભેાજરાજાએ મળતા દીવા જાયા. તે જોઇ રાજાએ વિચાયુ હું ખરેખર કોઇ ભાગ્યશાળી અત્યાર સુધી બેંગ છે.” એમ વિ ચારી રાજા ધીમે ધીમે તેના બારણા પાસે ગયા, અને છિદ્રમાંથી જોવા લાગ્યા, તા એક શય્યામાં જેણે સવ વસ્ત્રો પહેરેલાં હતાં તથા જેણે સવ શસ્રો અંગપર ધારણ કરેલાં હતાં એવા કેઇ પુરૂષન સુતેલા જોયા, તથા તેજ શય્યામાં સર્વ આભૂષણા અને સર્વ વસ્રો જેણે પહેયી હતાં એવી એક યુવતીને પણ સુતેલી જોઇ. તે બન્ને સ્ત્રીપુરૂષને સુતેલા જોક રાજાએ વિચાયું કે- કોઇ રાજસેવક નોકરી કરીને અત્યંત થાકી જવાથી રાજમહેલમાંથી આવીને તરતજ વસુ તથા શસ્રો સહિત એમના એમજ આલિંગન કર્યા વિનાજ સુ ગયા જણાય છે.” આ પ્રમાણે રાજા વિચાર કરતા હતા, તેટલામાં તેજ ઘર તરફ આવતા કોઇ પુરૂષના પગસંચારના શબ્દ સાંભળી રાજાએ ફરી વિચાયું કે—“આ પુરૂષ ઘરમાં સુતેલાના ભાઈ જણાય છે. કેમકે તે નિ:શ’કપણે ચાલ્યા આવે છે, તેથી તે ચાર હોય તેમ જણાતું નથી. પરંતુ હું અહીં ગુપ્ત રહીને જોઉં કે આ મને પુરૂષ કાણ છે !” એમ વિચારી રાજા ભીંતની આથે ઉભા રહ્યા. પેલા પુષ દ્વારપાસે આવી ધાતાની પ્રિયાને જગાડવા માટે આંગળીઓના અગ્રભાગવડે ધીમે ધીમે કમાડ ખખડાવ્યા, તે ખખડાટ સાંભળી પેલી સુંદરી સુતી હતી તે પણ એકદમ જાગી અને ગયાના ત્યાગ કરી દ્વારા ઉદ્યાડવા ગઇ. તે આવનાર પુરૂષે તેન શય્યામાંથી હતી २० Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૪ ) ભાજપ્રબંધ ભાષાંતર. છિદ્વારા જોઇ હતી. પછી તેણી દ્વારા ઉઘાડીને આવેલા પેાતાના પ્રાણનાથના શરીરની વિવિધ પ્રકારે સેવા કરવા લાગી. તે પુરૂષે પાસે ઉભેલી પ્રિયાને તથા શય્યામાં સુતેલા પુરૂષને જોઇ પ્રિયાને કહ્યું કે હું પ્રિયા ! તું આ શય્યામાંથી ઉતાવળી ઉઠી, તેથી તારા મણિક કણના અને નુપૂરના શબ્દથી જો આ વિજય જાગી ગયા હૈાત તા આ તારી સેવા વિશેષથી શું ફળ ? કેમકે સુતેલા વિજયની નિદ્રાનો ભંગ થાય તે મને પસંદ નથી.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે “અહા! આ માટુ' આશ્ચર્ય છે ! યુવાવસ્થામાંવ તી સર્વ અંગે અનેાહર આ સુંદરી જોવા માત્રથીજ પુરૂષને ક્ષેાભ પમાડે તેવી છે. વળી તેણીની સાથે એકજ શય્યામાં સુતેલા આ વિજય નામના પુરૂષ પણ કામદેવ જેવા મનેાહર રૂપવાળા છે. વળી આ સ્રીના પતિએ એને કેપથી કહ્યું કેઆ વિજયની નિદ્રાના ભંગ થવા ન જોઇએ, તે ઉપરથી જણાય છે કે આ અન્ને પુરૂષમાંથી એક જણ તેને પિત છે, પરંતુ તેના નિશ્ચય શી રીતે થાય ?’’ આ પ્રમાણે ભેાજરાજા વિચારતા હતા, તેટલામાં પેલાઓને ભેાજનસમય થયેા. તેથી તે ઘરધણી પુરૂષે સુતેલા વિજયને ભાજન કરવા જગાડ્યો. પછી તે બન્ને ભાજન કરવા તૈયાર થયા, તે વખતે ભાજરાજાએ તેના દ્વારપાસે આવી ઘરધણીને કહ્યું કે-“ હે મિત્ર મલયસિંહ ! ભાજન સમયે આવેલા મને રાજપુરૂષને અતિથિની જેમ માન” તે સાંભળી મલયિસંહૈં પોતાની પ્રિયાને કહ્યું કે-“આ અતિથિ માટે પણ આસન મૂક. ” પતિના મુખથી આવું વચન સાંભતાંજ તેણીએ તેને માટે રત્નક બલ પાથયુ અને તેને તાંબાના કળરા પાણી ભરીને આપ્યા. ત્યારે ભાજરાજાએ પગ ધાઇ કાંઇક આચમન કરી તળ્યાની જેમ પાણી પીધું. પછી રાજાએ પૂછ્યું કે તમારા એમાંથી માટા ભાઈ કણ ? ” મલયસ હે જવાબ આપ્યા કે “ હે ભદ્ર ! હું મોટા હું; પરંતુ આ મારા સહાદર ભાઇ નથી, પણ મારા મિત્ર છે. ” તે સાંભળી રાજાએ કહ્યું—— “ તમારી મૈત્રી અસાધારણ છે. હું મલયસિંહ ! હવે હું જરા મને રજા આપ. ” મલસિંહ એલ્યા— ખુશીથી જાઓ અને તમારૂ કા સાધા. છ ', ભાજરાજા મલયિસંહ અને વિજયની અનુપમ મૈત્રી જોઇ મનમાં ચમત્કાર પામી માનાં ચાલતાં વિચાર કરવા લાગ્યા કે “ પૂના ઋષિઓ કહે છે કે—મા, બહેન કે દીકરીની સાથે પણ એક આસનધર કે એક શ્યામાં બેસવું કે સુવું નહીં. કારણ Page #172 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૫ છે. (૧૫) કે ઇંદ્રિયોનો સમૂહ બળવાન છે, તેથી તે વિદ્વાનને પણ આકર્ષણ કરે છે. તે આ વિજય કામદેવથી પણ અધિક રૂપવાળે અને યુવાવસ્થાની ઉત્કૃષ્ટ હદને પામેલ છે તથા તે સુંદરી ગુરૂજનના મનને પણ પોતાના શરીરની 'લાવણ્યલક્ષ્મીવડે મેહ પમાડે તેવી છે, છતાં તે વિજય રાત્રી સમયે એક શયામાંજ સુતેલી અસરા જેવી મનેહર અને મણિકંકણના ભૂષણવાળી પરસ્ત્રીને જોઈ કેમ આલિંગન દેવા જેટલો પણ ક્ષેભ પાપે નહીં ?” આ પ્રમાણે વિચાર કરતાં રાજાનું મન ચકડોળે ચડ્યું. અનુક્રમે તે રાજમહેલમાં આવી સુઈ ગયા. તે રાત્રિ વ્યતીત થઈ અને પ્રાત:કાળ થયો ત્યારે પ્રભાતની ક્રિયા કરી રાજાએ ત્રણ દિવ્યની સામગ્રી તૈયાર કરાવી. પછી પોતાના અંગરક્ષકને મોકલી સ્ત્રી સહિત મલયસિંહને તથા તેના મિ વિજયને બોલાવ્યા. રાજાએ તેમને એકાંત સ્થાનમાં લઈ જઇ તેમની પાસે ત્રણ દિવ્ય કરાવ્યાં. તેમાં તે વિજય અને તે સુંદરી તપાવેલા લેહના ગેળાવડે, વિષમ વિષવાળા સને પકડવાવડ અને (મંત્રિત ) જવવડે શુદ્ધ થયા. તે જોઈ રાજાએ કહ્યું કે –“હે મલયેંદ્ર! તું વશિષ્ઠ જેવો છે અને તારી ભાર્યા અરૂંધતી જેવી છે તથા આ તારે મિત્ર વિજયે આ જગતમાં શુકદેવની જે જીવન્મુક્ત છે. આ રીતે ચમત્કાર પામેલા રાજાએ તે ત્રણેના પવિત્રપણાને લીધે તેમને ત્રણ ગામ આયાં; ત્યારે કેશાધિકારીએ તે દાન ધમપત્રમાં આ પ્રમાણે લખ્યું મલયસિંહની ગંભીરતાથી, વિજયની પવિત્રતાથી અને બાળિકાના શીયળથી પ્રસન્ન થયેલા ભોજરાજાએ ત્રણસો ગામ આપ્યાં. ઈતિ મલયસિંહ અને વિજયને પ્રબંધ. એકદા ભેજરાજા સભામાં બેઠા હતા, તે વખતે દ્વારપાળે પ્રણામ કરી રાજાને કહ્યું કે-“હે દેવ ! કે વિદ્વાન દ્વાર પાસે આવી ઉભે છે.” તે સાંભળી રાજાએ તેને પ્રવેશ કરાવવા કહ્યું. ત્યારે તે વિધાન સભામાં આવી રાજાને જોઈ તેની આજ્ઞાથી આસન પર • બેસી બોલ્યા કે –“હે ધારાનગરીના સ્વામી ભોજરાજ ! સર્વ પૃથ્વીપતિઓની ગણના કરવામાં કોતકી થયેલા આ બ્રહ્માએ હાથમાં ખડીને કટકે લઈ આકાશમાં તમારા નામની રેખા દોરી, તે રેખાજ સ્વર્ગગંગ થઈ છે અને પછી તમારી જે બીજે ભમિતિ ન જોવાથી હાથમાં રહેલ તે ખડીને કકડે પૃથ્વી પર નાંખી દીધો, તે હિમાલય પર્વત થયો છે. આ પ્રમાણે તેનું લેકેત્તર કાવ્ય સાં Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) ભોજપ્રબંધ ભાષાંતર. ભળી તથા તે પંડિતનું અનુપમ દારિદ્ર જોઈ એમનાથ પંડિતે પિતાનું મુખ શ્યામ કરી પોતાની દુષ્ટતાને લીધે રાજાને કહ્યું કે –“હે દેવ! આ પંડિત મહાકવિ છે, પરંતુ તેણે કદાપિ રાજસભા જોઈ નથી. કારણ કે તે દારિદ્યનો સમુદ્ર છે, તેની પાસે ફાટેલું કૌપીન ( લંગોટી ) પણ નથી.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે આ મહાવિની કવિતા બદલ પુરતું દાન આપવામાં ઇંદ્ર પણ શક્તિમાન નથી, તેથી આને આજે મારે કાંઈ આપવું નહીં. પ્રાત:કાળે વિચારીને એવું દાન આપી શકે તેને અન્ય પાસે યાચનાજ કરવી ન પડે.” એમ વિચારી રાજાએ સોમનાથને કહ્યું કે –“જે એની કવિતા નિર્દોષ અને ઉંચા પ્રકારની છે તે તેમાં તેને ઘરહિતપણાથી શું નુકશાન છે ? ભિક્ષુકની કાખમાં શેરડીને સાંડે હોય તો તે શું રસ અહિત થઈ જાય છે??? એમ કહી સર્વને તાંબુલ આપી રાજા સભામાંથી ઉભે છે. પછી સર્વ કવિઓ બોલ્યા કે–“આજે આ વિ કવિની કવિતા સાંભળી સોમનાથ પંડિતે દુષ્ટતા કરી, તે સારું કર્યું નથી. કેમકે સજજન પણ બળ પુરૂષની જેમ અન્યના દેવ બાલી શકે છે, પરંતુ તેઓ કદી પણ બોલતા જ નથી. પોપટને કાગડાની જેવી તીક્ષ્ણ ચાંચ હોય છે તે પણ તે હાડકાં ફિડતો નથી.” આ પ્રમાણે કહીને સર્વ વિદ્વાને સભામાંથી ઉઠયા. ત્યારપછી પેલા વિવિધ એક પદ્ય પત્રમાં લખી સામનાથ કવિને આપી તેને પ્રણામ કરીને જવાનો આરંભ કર્યો અને કહ્યું કે–આ સભામાં તમે જ ચિરકાળ વિલાસ કરો.” સામનાથે તે પદ્ય વાંચ્યું, તેને અર્થ આ પ્રમાણે હતા–“પ્રચંડ વાયુથી ઉછાળેલા દાવાનળવડે આ વૃક્ષા દગ્ધ થયા છે, તેની ઉપર હે મેઘ ! તારે પાણી મૂકવું ન હોય તે ભલે ન મૂકો, પરંતુ હે નિર્દય ! શા માટે તેના ઉપર વિજ ( વીજળી) નાંખે છે ?” આ પ્રમાણેને તેના અર્થ જાણી સામનાથ પંડિતે પોતાની સ્ત્રી અને પહેરેલાં વિશ્વ સિવાય બાકીનું સમગ્ર ધન, સુવર્ણ, મણિ, વિશ્વ, અવો વિગેરે સર્વ સમૃદ્ધિ તે વિકવિને આપી દીધી. તે સર્વ લઈને વિશુકવિ ઘારાનગરીથી જ હતા. તેવામાં તેને ઉદ્યાનમાંથી પાછા આવતા રાજાએ લઈ વિચાર કર્યો કે–“આ કવિને મેં ભેજન પણ આપ્યું નથી, છતાં મારી રજા લીધા વિના જ આટલી બધી સમૃદ્ધિ લઇને પિતાના દિશા તરફ તે જાય છે એ શું ? માટે તેને પૂછું તે ખરો.? એમ વિચારી રાજાએ તેને પૂછયું કે –“હે વિવિ ! તમને આ સમૃદ્ધિ ક્યાંથી Page #174 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૫ મે. (૧૭) મળી ?' વિશુકવિએ જવાબ આપે કે- “હે ધારાપતિ ! આપના ઘરના ભિક સોમનાથ પંડિતે અતિ દરિદ્ર એવા માણપર કલ્પવૃક્ષનું આચરણ કર્યું છે.” તે સાંભળી રાજાએ તે વિબવિ સભામાં જે શ્લોક બેલ્યો હતો, તેના અક્ષર ગણી તેટલા લાખ ટંક તેને આપ્યા; અને પોતાના મહેલમાં આવી સોમનાથે વિકવિને જેટલી સમૃદ્ધિ આપી હતી તેટલી બધી પિતે તેને બીજી નવી આપી. તે વખતે સોમનાથ બે કે–“હે દેવ ! મારા ઘરમાં જે કાંઈ સમૃદ્ધિ હોય કે ઉદારતા હોય તે સર્વે તમારે જ મહિમા છે.” પછી સીતા બોલી કે–“હે રાજન ! આ સેમિનાથ સત્ય કહે છે; કેમકે કારણ વિના જ પરોપકાર કરનાર મેઘ જે કદાચ વૃષ્ટિ ન કરે, તે શ્રેષ્ઠ લતાઓને પત્ર, પુષ્પ કે ફળ કયાંથી હોય ?” આ પ્રમાણે તેમનાથે સર્વસ્વનું દાન કર્યું છે અને રાજાએ તેને પાછું તેટલું જ ધન આપ્યું તે જોઈ ખુશી થયેલો સીમંત કવિ બોલ્યો કે-“શેષનાગ પોતાની ફણ ઉપર પૃથ્વીને ધારણ કરે છે, શેષનાગને કર્મપતિ પોતાની પીઠ ઉપર નિરતર ધારણ કરે છે અને તે કર્મને સમુદ્ર અનાદરથી પિતાની મથે રાખે છે. અહે ! મહા પુરૂષોના ચરિત્રની વિભૂતિ નિ:સીમ છે.” ઇતિ વિષ્ણુ અને તેમનાથને પ્રબંધ એકદા ભેજરાજા સર્વ અંગે ચંદનરસને લેપ કરી મહેલના ઉપલા માળ પર બેઠા હતા, તેને.એક દાસી હાથમાં વીંઝણે લઈ પવન નાંખતી હતી, તેના પવનથી પોતાના શરીર પર ચંદનરસ સુકાતે જે રાજાએ પાસે રહેલા દામોદર પંડિતને કહ્યું કે–બહે પંડિત ! આ વીંઝણાને વાયુ ચંદનના રસને કેમ સુકાવી દે છે ?” ત્યારે પંડિત બે કે–ચંદને અમારા શત્ર સને નિવાસસ્થાન આવ્યું છે એમ જાણુ ક્રોધથી વીંઝણાના વાયુએ શરીરપર રહેલા દિનરસને સુકા હેય એમ લાગે છે. તે સાંભળી રાજાએ તેને લાખ ટંક આપ્યા. એકદા વર્ષના મેઘને જોઈ રાજાએ દાદર કવિને મેઘનું વર્ણન કરવા કહ્યું, ત્યારે તે બે કે –“ચિંતામણિ, કલ્પવૃક્ષ, કામધેનુ અને નાના મોટા પરોપકારી દે, એમાંના કેઈવડે જગત જીવતું નથી; પરંતુ નિરંતર જળના સમૂહવડે પૃથ્વીને રસીંચતા આ મેઘવડે અને આ પૃથ્વીની ધુસરીને વહન કરતા વૃષભ સમાન તમારા વડે Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) ભોજપ્રબંધ ભાષાંત.. આ જગત જીવે છે એમ હું માનું છું. તથા હે ચકવત મેઘરાજા ! શાલના ક્ષેત્રોમાં અને શિલા ઉપર, ગિરિના શિખર ઉપર અને ખાડામાં, ચંદનના વૃક્ષે ઉપર અને બેહેંડાના વૃક્ષો ઉપર તથા ખાલીને વિષે અને ભરેલાને વિષે સમગ્ર પૃથ્વી ઉપર સ્નિગ્ધ ગજવવડે એક સરખી રીતે વરસતા તારા વિપકારી વ્રતને હું નમસ્કાર કરૂં છું.” તે સાંભળી રાજાએ તેને લક્ષાંક આપ્યા. પછી મેઘની ગર્જના સાંભળી રાજાએ મેઘને કહ્યું કે–“હે મેઘ ! જે તારી ધારાવડે ઉદબીતા જળના પ્રવાહ પૃથ્વી પર દાડતા હોય તો જ લેકમાં મમતા, દાક્ષિણ્ય, અને સ્ત્રીપુત્રાદિક ઉપરનો સ્નેહ વિગેરે જાગૃત થાય છે.” એકદા ભોજરાજાનું મોટું સરોવર જોઈ કેઈ કોકવાળા સાથેવાહે કહ્યું કે- જે કઈ પોતાની બે ભુજાવડે તરીને આ સરોવરમાં પશ્ચિમ દિશાથી પેસી પૂર્વ દિશામાં નીકળે તેને હું એક હજાર સેનૈયા આપું.” તે સાંભળી કેઈ કાપડી-ભિક્ષુક લેભના વશથી તે સરોવરમાં પેઠે. વચ્ચે જતાં ડુબી જવાથી મરણ પામી વ્યંતર થયે. પછી પ્રભાતે તે સરોવરમાં એક મુંદ્રા હાથ જેવડું મસ્તક બહાર કાઢી પાણી ભરનારી સ્ત્રીઓની પાસે પન ગુતિ’-એકવડે બુડે છે” એમ હમેશાં ત્રણવાર તે વ્યંતર બેલતે હતો. તેથી સર્વ લોકે ભય પામ્યા. કેઈ પણ તે સરોવરનું પાણી પીવું નહીં. પછી લેકેએ રાજાને તે વાત જણાવી. તેને અર્થ નહિ જાણવાથી રાજાએ પંડિતને પૂછયું. તેઓ પણ તેને અર્થ જાણી શક્યા નહીં, તેથી તેમણે છે માસની અવધિ માગી. પછી સર્વ પંડિતમાં જે મુખ્ય પંડિત વરરૂચિ હતો તે તેને નિર્ણય શોધવા પરદેશમાં ફરવા લાગ્યો. તેણે વિચાર્યું કે-એક વૃદ્ધ માણસ જે વાત જાણે છે, તે કરોડો યુવાન પુરૂષો પણ જાણતા નથી અને એવા વૃદ્ધ માણસે મારવાડમાં હોય છે.” એમ વિચારી વરરૂચિ મારવાડમાં ગયે. ફરતાં ફરતાં તેણે એક અતિ વૃદ્ધ પશુપાળ (ભરવાડ) ને જોયો. તેની પાસે જઈ પંડિત તેનો અર્થ પૂછયો. ત્યારે તે પશુપાળે કહ્યું કે –“હું પોતે જ તારા રાજાને તેના અર્થ કહીશ, પરંતુ આ કુતરાનું બચ્ચું શુભ લગ્નમાં જગ્યું છે, તેથી કે માણસ તેને પિતાની ખાંધે લઈ માળવામાં રાજાની સભામાં જઈને મૂકશે તે તે ત્યાં સુવર્ણમય થઈ જશે.” આ પ્રમાણે તે વૃદ્ધનું વચન સાંભળી તે ધાનના બચ્ચાને પિતાની ખાંધે ચઢાવી વરરૂચિ પંડિત તે પશુપાળની સાથે ભેજરાજાની સભામાં આવ્યું. અને “આ વૃદ્ધ આપના પ્રશ્નનો જવાબ Page #176 -------------------------------------------------------------------------- ________________ અધકાર ૫ મો. (૧૫૯) આપશે” એમ તેણે રાજાને નિવેદન કર્યું. ત્યારે રાજાએ તેજ વચન પશુપાળને પૂછયું, એટલે તે બોલે કે-“હે રાજા ! આ જીવલેકમાં એક ભવડે જ સર્વ જગત બુડે છે.” રાજાએ પૂછયું કેવી રીતે? વૃદ્ધ બે-“આ પંડિત બ્રાહ્મણ અસ્પૃશ્ય કુતરાને પોતાની ખાંધે વહન કરે તે લોભને જ વિલાસ છે; માટે લાભ મહાદુષ્ટ છે. હ્યું છે કે–અહો ! આ પૃથ્વી પર લેભનું જ એક સામ્રાજ્ય છે, કે જેથી અસંસી વૃ પણ નિધાન પામી તેને પિતાનાં મૂળ વડે ઢાંકી દે છે. વળી જ્યાં સુધી સ્નેહનો નાશ કરનાર લાભ પ્રાણીઓને વિષે ક્ષોભ નથી પાપે, ત્યાં સુધીજ નીતિ, વિનય, બુદ્ધિ, શીળ અને કુલીનતા વિગેરે ગુણે રહી શકે છે. આ તેનો ઉત્તર સાંભળી રંજીત થયેલા રાજાએ તે પશુપાળને ઇનામ આપી, સરોવરને કાંઠે જઈ, જળની મળે તે મસ્તક જોઈ “એક લેભવડે જ વિશ્વ બુડે છે' એ જવાબ આપે. તે સાંભળી તે વ્યંતર પ્રગથ અને પિતાનું ચરિત્ર રાજાને કહીને અદશ્ય થયે. ઇતિ એકેન ડતિ પ્રબંધ એકદા ધારાનગરીને રહીશ કેઈ વ્યાપારી પિતાના કેઇ એક રાજપુત્ર મિત્રને લઇને રોહણાચળ ઉપર ગયે. ત્યાંથી ઘણું રત્ન લઈ તે અને પાછા ફર્યા. માર્ગમાં કોઈ અરણ્યને વિષે રાત્રે સુતા, તે વખતે રત્નના લાભથી નિર્દય થયેલ રાજપુત્ર તે વણિકને તેની શિખા પકડી ખવડે મારવા તૈયાર થયે. તે વખતે તેણે “મારી માતાને “માક્ષિણ એટલો સંદેશો કહેજે ” એમ કહ્યું. પછી તે રાજપુત્ર તેને હણુ ધારાનગરીમાં આવ્યો અને તેની માતા પાસે જઈ કહ્યું કે માર્ગમાં અમને ચાર મળ્યા. તેમણે અમારૂં સર્વ લુંટી લીધું, અને તમારા પુત્રને મારી નાંખે.” તે સાંભળી તેની માતાએ પૂછયું કે મારા પુત્રે કાંઈ સંદેશ આપે છે?” તેણે કહ્યું–“સારા” એટલા અક્ષર કહ્યા છે. બીજું કાંઈ કહ્યું નથી.” ત્યારે અફિણ નો અર્થ નહીં જાણવાથી તેની માતાએ ભેજ રાજા પાસે જઈને તેને અર્થ પૂછો. રાજાએ પંડિતોને પૂછ. પંડિતોએ તેને અર્થ નહીં જાણવાથી છ માસને અવાધ મા. રાજાએ કહ્યું કે-છ માસને છેડે પણ જે આનો અર્થ નહીં કહે તે તમને સર્વને કુટુંબ સહિત ઘાણુમાં પીલાવીશ.” સર્વ પંડિતાએ તે અંગીકાર કર્યું. પછી સર્વ શાસ્ત્રમાં કુશળ એવા તેઓએ ઘણા પ્રકારે તેને Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૬૦) ભેજપ્રબંધ ભાષાંતર. વિચાર કર્યો, પરંતુ તેનો અર્થ કાંઈ પણ સમજાય નહીં. છેવટે છે માસમાં એક જ દિવસ બાકી રહ્યો, ત્યારે મુખ્ય પંડિત વરરૂચિ મરણના ભયથી ચિંતાતુર થઈ નગર બહાર સ્મશાનમાં એક વટવૃક્ષના કેટરમાં સંતાઈને રહ્યો. તે વખતે તે વડપર રહેલા મોટા ભૂતે નાના ભુતેને કહ્યું કે– કાલે ભેજરાજા ઘણુ પંડિતોને કુટુંબ સહિત મારશે, તેથી તેમના માંસવડે આપણને ઘણું ભેજન મળશે.” તે સાંભળી નાના ભૂતોએ તે વૃદ્ધને પૂછ્યું કે—“ પંડિતને મારવાનું શું કારણ છે?” વૃદ્ધે કહ્યું– શિવ નો અર્થ કઈ જાણતું નથી તેથી.” તેઓએ પૂછયું કે તેનો અર્થ શું છે ? ” વૃદ્ધ કહ્યું–બતે કહેવાય નહીં, કે સાંભળી જાય.” તેઓએ કહ્યું–“હમણાં અહીં કઈ પણ નથી, તેથી કહે.” એ પ્રમાણે તેઓએ ઘણે આગ્રહ કર્યો, ત્યારે વૃદ્ધ કહ્યું કે –“સાંભળે– अनेन तव पुत्रस्य, प्रसुप्तस्य वनान्तरे । शिखामाक्रम्य पादेन, खङ्गेन च्छेदितं शिरः ॥१॥ આણે (આ રાજપુત્ર) વનમાં સુતેલા તારા પુત્રની શિખા પગવડે દબાવીને-પકડીને ખવડે તેનું મસ્તક છેવું છે.” આ પ્રમાણે તેને અર્થ સાંભળી વિરચિ હર્ષ પામી પિતાને ઘર આવ્યો. પછી પ્રાત:કાળે ઉત્તમ વેષનો આડંબર કરી ભોજરાજા ની સભામાં આવી સર્વ પંડિતને બેલાવી તેણે કહ્યું કે–જે તમે કેઈએ તેને અર્થ જાયે હોય તે કહે, નહીં તો હું કહીશ. મેં તે તે જ દિવસે જાર્યો હતો, પરંતુ બીજા પંડિતની પંડિતાઇની પરીક્ષા કરવાના હેતુથી જ હું આટલા કાળ સુધી બેલ્યો નથી.” તે સાંભળી સવ પંડિત ન રહ્યા, ત્યારે રાજાએ બહુમાનપૂર્વક વરરૂચિને તેને અર્થ પૂછો, એટલે તરત જ તેણે ઉપર પ્રમાણેને લેક અર્થ સાથે કહ્યો. તે સાંભળી પ્રસન્ન થઈ રાજાએ તેને હતો તેથી બમણે ગરાસ કરી આપે, રાજપુત્રને ચેરની સજા કરી, અને તેની પાસેથી સર્વ રત્ન લઈ તે વણિકની સ્ત્રીને આપ્યાં. પછી પેલા વડપર રહેલા ભૂત એ માં ભેજન ન મળવાથી અવધિજ્ઞાનવડે વરરૂચિનું વૃત્તાંત જાણી લોકેની પાસે કહ્યું કે– " दिवा निरीक्ष्य वक्तव्यं, रात्री नैव च नैव च । संचरन्ति महाधूर्ता, वटे वररुचिर्यथा ॥१॥" Page #178 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૫ મિ. (૧૬) દિવસે ચોતરફ જોઈને બોલવું અને રાત્રે તે બીલકુલ ન જ બેલવું; કારણ કે રાત્રીએ વડવૃક્ષમાં વરરૂચિ રહ્યો હતો તેમ મહાધર્તા ફર્યા કરે છે. ઈતિ અપ્રશિખ પ્રબંધ: એકદા કેઈ પર્વ હેવાથી ભેજરાજાએ પાંચસે પંડિતને કહ્યું કે -- આજે રાત્રે તમારે સેએ એક એક ઘડે દૂધનેલાવી સભામાં મૂકેલા વાસણમાં તે દૂધ નાંખવું.” પછી મુખ્ય પંડિત વરરૂચિએ વિચાર કર્યો કે –“પાંચ ઘડા દૂધમાં હું એક ઘડો પાણીનો નાંખીશ તે તે જણાશે નહી, દૂધ જ થઈ જશે.” એમ વિચારી તેણે ઘડે પાણી નાંખ્યું. એ જ રીતે સર્વ પંડિતેના મનમાં વિચાર થવાથી સવે એ ઘડો ઘડે પાણી જ નાંખ્યું. પછી ભેજનને અવસરે રાજાએ તે વાસણમાં જોયું તો કેવળ પાણી જ હતું. તે જોઈ રાજાએ પંડિતને પૂછયું, ત્યારે તેઓ બેલ્યા કે—“સવિલુપાવતિ" – સર્વ વિદ્વાનની સરખી જ બુદ્ધિ હોય છે.” ઈતિ સર્વ વિદ્વાનએકમત પ્રબંધ: એકદા સભામાં ધર્મોપદેશ વખતે વરૂચિએ રાજા પાસે કહ્યું કે–“હે રાજન ! ‘મનસા તિઃ' એટલે મનવડે મા. તાત્પર્ય એ છે કે જે જીવ ઉપર આપણે સારું કે નરસું ચિંતવીએ તે જીવ આપણું પ્રત્યે પણ પ્રાયે તેવું જ ચિંતવે છે. તે સાંભળી રાજાએ કહ્યું કે –“ આ વચનની પરીક્ષા કરશું.” પછી બીજે દિવસે રાજા વરરૂચિને સાથે લઈ પ્રાત:કાળે નગરની બહાર ફરવા નીકળ્યા. તે વખતે સામેથી મસ્તકપર દહીંનાં પાત્રો ધારણ કરી ગોવાળોને આવતી જોઈ રાજાએ વરરૂચિને કહ્યું કે “આ સ્ત્રીઓને સારો લાભ થાઓ એમ મારા મનમાં છે.” પંડિતે કહ્યું – તેઓના મનમાં પણ તમારા પર સારો ભાવ જ હો.” રાજાએ કહ્યું “ તેની શી ખાત્રી ?” એટલે પંડિતે આગળ જઈ તેઓને કહ્યું કે બાજરાજા મરી ગયા છે, તમે ક્યાં જાઓ છો ?” તે સાંભળી તે ગોપીઓએ અત્યંત શેક કરી મસ્તારથી દહીનાં ભાજન પછાડી ફેડી નાંખ્યાં, અને ભેજરાજાના ગુણ બેલી બેલીને ઉંચે સ્વરે રેવા લાગી. ત્યારપછી આગળ ચાલતાં સામેથી આવતા કાકના ભારાવાળાઓને જોઈ રાજાએ પંડિતને કહ્યું કે–આ અપશુકન હોવાથી તેઓને મારવા ૨૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ભેજપ્રબંધ ભાષાંતર. જોઈએ એમ મારા મનમાં વિચાર થાય છે.” પંડિતે કહ્યું – તેઓ પણ તેવું જ ચિંતવતા હશે.” એમ કહી તેની ખાત્રી કરવા માટે પંડિતે આગળ જઈ તેમને ભેજરાજા મરી ગયાનું કહ્યું, ત્યારે તેઓ પણ બેલ્યા કે –“ઠીક થયું; કેમકે ભેજરાજાની પાછળ તેની ઘણી રાણીઓ સતી થશે. તેથી અમારા ભારાનું આજે ઘણું મૂલ્ય આવશે.” એમ બેલી તેઓ હષથી નાચવા લાગ્યા. તે જોઈ રાજાએ સન્માનપૂર્વક પંડિતનું વચન માન્ય કર્યું, ઈતિ વરરૂચ પ્રબંધ: એકદા શંકર કવિએ રાજસભામાં પ્રવેશ નહીં પામવાથી દૂતને રૂપે આવી કાગળમાં લખેલ એક લેક રાજાને આપે. તેને અર્થ આ પ્રમાણે હતો-“સ્વતિશ્રી ક્ષીરસાગરમ પોતાના પતિ (વિષ્ણુ) ની ભુજાની અંદર રહેલી તથા જેના હાથમાં કમળ રહેલું છે એવી લક્ષ્મીદવી, પૃથ્વી પર અક્ષત કીતિવાળા દેવ રાજાનું સદા કશાળ ઈચછે છે, તથા તે કહે છે કે–યુગના અંત સુધી તમારું કલ્યાણ થાઓ અને તમે (ભોજરાજા) તપ-પ્રભાવવાળા થાઓ, તથા તમારા યશની આષણાવર્ડ નિદ્રા રહિત થયેલા દેવ (વિષ્ણુ) વારંવાર મારી યુવાવસ્થાને સફળ કરો.” આ કાવ્ય જોઈ રાજાએ તેને સર્વ કવિએમાં મુખ્ય કર્યો. અન્યદા જેણે ધનુષ્ય ઉપર પ્રત્યંચા ચઢાવી છે એવા રાજાને જોઈ શંકર કવિ બે કે “નવ લાખ ધનુષ્ય પ્રમાણુ પૃથ્વીનો સ્વામી શ્રી ભોજરાજદેવ પૃથ્વી પર રાજ્ય કરે છે, પરંતુ અઝહારની પીડા તે મૃગાક્ષીઓના કચકુંભને થઈ છે. તે સાંભળી રાજાએ તેને નવ લાખ ટેક ઈનામમાં આવ્યા. ઈતિ શંકર કવિ પ્રબંધઃ રનમંદિરે રચેલા આ ભેજરાજના પ્રબંધમાં કવીશ્વરને આનંદ કરનાર આ પાંચમો અધિકાર પૂર્ણ થયો. ઈતિ મહાભેજપ્રબંધમાં શ્રી ધનપાળ પંડિત, શ્રી ભેજની રાત્રીચર્યા તથા વરરૂચિ પંડિત વિગેરે અનેક કવિઓના દાનના વર્ણનવાળા આ પાંચમો અધિકાર સંપૂર્ણ થયે. ૧ અઝહાર એટલે બ્રાહ્મણ વિગેરે ભિક્ષા માટે ખળામાંથી પ્રથમજ જે ધર્માદાનો ભાગ જુદો રખાય છે તે. અહીં તાત્પર્ય એ છે કે જે પૃથ્વીનું રાજ્ય કરતો હોય તેને જ અગ્રવારની પીડા હૈય, બીજાને ન હોય, છતાં સ્ત્રીઓના સ્તનને તેની પીડા થઈ, તેથી વિરોધ આવ્યો. તેના પરિવાર માટે અગ્ર એટલે પ્રધાન એવા હારની પીડા રતનને હેઈ શકે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ અધિકાર છઠ્ઠો. એકદા ભેાજરાજા પાતાના મહેલના ગવાક્ષમાં બેઠા હતા, તે -ખતે તેનું દર્શીન સુલભ માનીને કોઈ વિદ્વાને રાજ્યમાર્ગ માં આવી ભાજરાજાને કહ્યું કે—“ હે દેવ ! શ્રી ભે!જરાજ ! સમગ્ર પૃથ્વીપતિએના મુગટ ! સાંભળે.—એક તરફ ઉછળતા સમુદ્ર છે, બીજી તરફ સમુદ્રની તુટી ગયેલી પાળ છે, અને ત્રીજી તરફ ઓળંગી ન શકાય તેવે અને ઘણા હિમથી ભરપૂર આ ગિરિરાજ ( હિમાલય ) છે. હવે આચાથી તરફથી હાથી અને અવે વિગેરે સૈન્યની તૈયારી થવાથી તમારા શત્રુએ કયે માર્ગે જશે તે સમજી શકાતું નથી.” તે સાંભળી ભેાજરાજાએ માર્ગમાં જ રહેલા તે પ ડિતને પાંચ શ્રેષ્ઠ હાથી આપ્યા. એકદા ખીજા કેઇ વિદ્વાને આવી રાજાને કહ્યું કે— બીજા વિદ્વાનો તે વ્યાકરણની વક્રોક્તિવાળા તથા ન્યાયશાસ્ત્રના અભ્યાસથી શ થયેલા હાય છે, પરંતુ અમે તા પુરાણ, સાહિત્ય અને કાવ્યરૂપી અમૃતરસના સમુદ્ર છીએ, વળી જ્યાં સુધી મને કોઈ પૂછે નહીં ત્યાં સુધી હું અઢાર પુરાણ અને આઠ વ્યાકરણ વિગેરે સવ હું જાણુ છું. વળી અમારે પુસ્તકો પાસે રાખવાની શી જરૂર છે ? સાથે રાખવાથી કદાચ માર્ગ માં કોઈ ચારના હાથમાં તે શાસ્ત્રોરૂપી રત્ના જાય તે તે ઠીક નહીં. માત્ર તમને અમારી વિદ્વત્તાપર સદ્ભાવ હા. બાકી તા ચાલ અને માલવના રાજાઓની અધી રાજ્યલક્ષ્મીને મદીરૂપ કરવામાં અમારા મુખને વિષે જિહ્ા ઉપર સરસ્વતી જાગૃત રહેલી જ છે.” તે સાંભળી રાજાએ તેને લક્ષટંકનું દાન આપ્યું. એકદા રાજા સિંહાસનપર બેઠા હતા, ત્યારે દ્વારપાળે આવી કહ્યું કે —“ હે દેવ ! કોઈ માળની સ્રી દ્વાર પાસે આવી ઊભી છે.” રાજાએ પ્રવેશ કરાવવાનું કહ્યું, એટલે તે માળણ રાજા પાસે આવી ખેલી કે— દેવલોકની અપ્સરાઓ પેાતાના ઉંચા અને સ્થૂળ સ્તનરૂપી ગુચ્છા ઉપર જેનું તુંબડુ લાગેલુ છે. એવી મધુર સ્વરવાળી વીણાએ કરીને મહાદેવના મસ્તકના અગ્રભાગપર ફુરાયમાન ચંદ્રના કિરણાના સમૂહ જેવા ઉજ્જ્વળ તમારો યશ ગાય છે. ” તે માંભળી રાજાએ વિચાયું કે- અહા ! આ કાવ્યમાં મેટા મેટા પદાની રચના કરી છે.” એમ વિચારી ખુશી થઇ તેણીને લક્ષ ટંક આપ્યા. Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪) ભોજપ્રબંધ ભાષાંતર. એકદા રાજા પાસે કેઈવિદ્વાન આવી રાજાને સ્વસ્તિ કહી આસન પર બેઠે. રાજાએ તેને મહા તેજસ્વી જે પૂછયું કે-“હે વિદ્વાન ! તમારે નિવાસ ક્યાં છે ?”વિદ્વાન બે -“હે સ્વામિના જ્યાં જળ અમૃતની નિંદા કરે છે, જ્યાં ચંડાળે ઇદ્રોને નિંદે છે અને જ્યાં પત્થરે ચિંતામણિ રત્નની નિંદા કરે છે, ત્યાં (તે નગરમાં) અમારે નિવાસ છે. અર્થાત અમે કાશીમાં રહીએ છીએ.” રાજાએ તેને લક્ષ દાન આપી પૂછયું કે હાલમાં કાશી દેશમાં કાંઈ નવી વાર્તા ચાલે છે ?” ત્યારે પંડિતે કહ્યું કે હમણાં કાશીદશના લેકના મુખથી એક અદ્ભુત વાર્તા સંભળાય છે, તે એ કે–દેવતાઓ દુ:ખે દિવસે નિગમન કરે છે.” તે સાંભળી રાજા સંભ્રમથી બાલ્યા કે-“હે પંડિત ! દેને શું દુ:ખ આવી પડ્યું ?” પંડિત કહ્યું–“ભેજરાજાએ સુવર્ણન મેરૂપર્વત દાનમાં આપી દીધો, તો હવે અમારે ક્યાં રહેવું? એમ વિચારીને દેવો ચિત્તમાં વ્યગ્ર થયા છે. હે ભેજરાજા! આ નવીન વાર્તા છે. તે સાંભળી રાજાએ અત્યંત આશ્ચર્ય અને આનંદ પામી તે પંડિતને જાતિવંત દશ અધો આપ્યા. તે બાબત કેશાધિકારીએ ધમપત્રમાં લખ્યું કે(ભોજરાજાએ સભામાં પંડિતની નવીન વાર્તાથી પ્રસન્ન થઈ તેને મોટા પર્વત જેવડા દરા અધો આપ્યા.” એકદા જેણે માત્ર એક કોપીન (લગેટી) જ પહેરી હતી એ એક વિદ્વાન રાજસભામાં આવી સર્વ પંડિતેને સુવર્ણ, માણિજ્ય અને પટ્ટી વસ્ત્રોથી અલંકૃત જોઈ રાજા પ્રત્યે બે કે“ હે રાજન ! મારે હાથ ઉત્તમ સુવર્ણમય કંકણના શબ્દવડે યુક્ત નથી, મારા કાનમાં કંડળ નથી, બીજું કઈ જાતનું મારી પાસે આભૂષણ નથી, ઉછળતા ક્ષીરસાગરના તરંગ જેવાં ઉજવળ વસ્ત્ર પણ નથી, દંભને પ્રકાશ કરનારી શિબિકા પણ નથી, તથા બેસવા માટે વિશ્વમાં ઉત્તમ એ અધ પણ નથી; માત્ર અમારી પાસે રાજસભામાં બોલવા લાયક સુભાષિત કુશળતા જ છે. તે સાંભળી રાજાએ તેને લક્ષ ધન આપ્યું. એકદા કેઈ વાવમાં ચિરકાળ જળકીડા કરી ભેજરાજા તે વાવની પાસે રહેલા એક વટવૃક્ષની છાયામાં બેઠા હતા. તેટલામાં ત્યાં જયદેવ અને હરિવર્મા નામના બે કવિઓ પરસ્પર સ્પર્ધાને લીધે રક્ત નેત્રવાળા થઈ રાજા પાસે આવી બેઠા. તેજ વખતે કેઇએ અકસ્માત આવી રાજાને કહ્યું કે – હે દેવ! આપના અમાત્યાએ Page #182 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ ટી. (૧૬૫) કુંકણુ દેશના રાજાના પરાજય કર્યાં, તેથી તે પ્રાણ લઈને નાશી ગયા છે.” તે સાંભળી રાજાએ તેને નામ આપ્યું. ત્યારપછી તે એડેલામાંથી જયદેવ કવિ ખેલ્યા કે— પૃથ્વીની રક્ષા કરવામાં નિપુણ એવા હે શ્રી ભેાજરાજા ! તમારા સૈન્યે ઉડાડેલા રજસમૂહવÝ ઢંકાયેલું આકાશ જોઇ તત્કાળ દક્ષિણદેશના રાજા સગરહિતએકલા, હાથી રહિત, સેવક રહિત, માંધવ રહિત, મિત્ર રહિત, લક્ષ્મી રહિત, પુત્ર રહિત, ભાઈ રહિત, અને અન્ધ રહિત નાશી ગયા.” આવા અર્થવાળા તે કવિએ શ્લાક કહ્યો, ત્યારે તેની સ્પર્ધાથી રિવાઁ કવિ આલ્યા કે—“ હું ભેાજરાજા ! મહા વેગથી ઉલ્લાસ પામતી આપની મેટી સેનાએ ઉડાડેલી પૃથ્વીની રજથી શ્યામ થયેલી દિશાઓને જોઇ હુસ પક્ષીઓએ અકાળેજવર્ષાઋતુ વિના જ માનસસરોવર તરફ જવાના ઉદ્યમ કર્યો, અને મયુરના સમૂહેાએ અકાળે જ મનેાહર નૃત્ય શરૂ કર્યું...” તે સાંભળી રાજાએ તે બન્નેને પાંચ પાંચ લક્ષ દ્રવ્ય આપ્યું. પછી તે રાજાએ તે બન્નેનું પરસ્પર વૈર જાણી તે દૂર કરાવ્યું અને પરસ્પર આલિંગન કરાવી તથા પરસ્પરના વસ્ત્રાલ કારો એક બીજાને અપાવી અનેની મિત્રાઇ કરાવી. ઇતિ જયદેવ હરિવાં પ્રીતિ પ્રખધઃ એકદા રાત્રીસમયે ધારાનગરીમાં ફરતા ભેાજરાજાએ એક શિવાલયમાં એ મનુષ્યા સુતેલા જોયા; તેથી ગુપ્ત રીતે તેમની ચર્ચા જોવા તે ત્યાં ઉભા રહ્યા. તેવામાં એક પુરૂષ જાગૃત થઇ ખેલ્યા કે “ અરે ! આ મારા સંથારા પાસે કાણ સુતા છે ? જાગે છે કે નહીં ? '' ત્યારે બીજો મેલ્યા કે—“ હે વિપ્ર ! હું તમને પ્રણામ કરૂ છું. પણ એક બ્રાહ્મણપુત્ર છું. તમને રાત્રીના પ્રારંભે અહીં સુતેલા જોઈ તથા દીવા મળતા હતા તેથી કમડળ અને ઉપવીત વિગેરેવર્ડ તમને બ્રાહ્મણ જાણી તમારા સચારા પાસેજ હું સુતા હું. હમણાં તમારે રાબ્દ સાંભળી હું જાગ્યો છું. '' તે સાંભળી પહેલા બ્રાહ્મણ એલ્યા કે- હે વત્સ ! તેં મને પ્રણામ કર્યાં, તેથી હું તને ચિરાયુષને આશીર્વાદ આપુ છું. હે વત્સ ! કહે, તું કયા દેશથી આવે છે ? અહીં શા કામે આવ્યેા છે ? અને તારૂ નામ શું છે ? ” ત્યારે તે મેલ્યા કે—“ હે વિપ્ર ! મારૂ નામ ભાસ્કર છે. પશ્ચિમ સમુદ્રને કાંઠે પ્રભાસ નામનું પ્રસિદ્ધ તીર્થં છે, ત્યાં હું રહું છું. હું મારા દેશમાં રહેતા હતા, ત્યારે ત્યાં માલવ દેશના કોઇ માણસ આવ્યે Page #183 -------------------------------------------------------------------------- ________________ ભોજપ્રબંધ ભાષાંતર હતું, તેને મેં પૂછયું કે --“તમને ભેજરાજ દાન આપે છે?” ત્યારે તેણે મારી પાસે ભેજરાજાના દાનની ઘણું પ્રશંસા કરી. તે સાંભળી હું અહીં આવ્યો છું. આ મારૂં વૃત્તાંત મેં તમને કહ્યું. તમે વૃદ્ધ હાવાથી પિતા તુલ્ય છે, તેથી હું પણ તમને પૂછું છું કે તમારું નામ વિગેરે મને કહે.” વૃદ્ધ બે કે–“હે વત્સ ભાસ્કર ! મારું નામ શાકલ્યો છે. હું પણ એકશિલા નામની નગરીથી ભેજરાજ પાસે ધનની ઇચ્છાથી જ આવ્યો છું. હે વત્સ ભાસ્કર! તારું દુખ તારા કહ્યા વિના પણ મેં જાણ્યું છે.” તે સાંભળી ભાસ્કર બોલે કે –“હે તાત ! મારા દુ:ખની હું શી વાત કહું ? સુધાથી દુર્બળ શરીરવાળા મારા પુત્રો શબ જેવા થઈ ગયા છે, મારા સગાઓ મારાપર અત્યંત આદરરહિત થયા છે, જીર્ણ થઇને ફટી ગયેલી જળની ગાગરને લાખને લેપ કરી જેમ તેમ ચલાવું છું. એ સર્વ બાબત પણ મને અત્યંત પીડા કરતી નથી, પરંતુ ફાટેલું લુગડું સાંધવા માટે મારી સ્ત્રી પાડશીની સ્ત્રીઓ પાસે સમય માગવા ગઈ, ત્યારે તે પાડોશણાએ મારી સ્ત્રીને હસી કાઢી, તેથી મારાપર કેપ કરતી તે મારી સ્ત્રીને જોઈ મને અત્યંત પીડા થાય છે. આ પ્રમાણે તેનું વૃત્તાંત સાંભળી રાજાએ તરતજ પોતાના શરીર પરના સવ અલંકારે ઉતારી તેને આપીને કહ્યું : કે—હે ભાસ્કર કવિ ! તમારા બાળકે સીદાય છે, તેથી તમે જલદી તમારે ઘેર જાઓ. હુજ ભેજરાજા છું.' એમ કહી રાજા પોતાના મહેલમાં ગયે. ત્યારપછી તે ભાસ્કર શાકલ્યની રજા લઈ પોતાના દેશ તરફ ગયે. પ્રાત:કાળે શાક રાજસભાના દ્વાર પાસે આવી દ્વારપાળને કહ્યું કે મારે રાજા પાસે જવું છે. ત્યારે દ્વારપાળે સભામાં જઈ રાજાને કહ્યું કે–એકશિલા નગરીથી આવેલ કેઈ પંડિત દ્વાર પાસે ઉભે છે.” રાજાએ કહ્યું- “ મેં તેને રાત્રે શિવાલયમાં જોયો હતો, તે જ તે હશે. તેને પ્રવેશ કરાવ.” પછી દ્વારપાળના કહેવાથી શાકલ્ય સભામાં આવી રાજાને જોઈ કહ્યું કે હે દેવ ભેજરાજા ! તમારા મુખકમળમાં સરસ્વતી રહેલી છે, હૃદયમાં નવી પ્રજ્ઞા રહેલી છે, લક્ષમી તમારા હાથને ભજે છે અને તમારા પગની નીચે દિશામંડળ -પૃથ્વીમંડળ રહેલું છે. આ રીતે સેવાગ્યલક્ષ્મીના પતિરૂપ તમારૂં સર્વ શરીર રોકાયેલું જોઈ કીર્તિ જાણે કેપ પામી હેય તેમ સમુદ્રને છેડે ભ્રમણ કરે છે. ” તે સાંભળી રાજાએ તેને કલેકના અક્ષર પ્રમાણ લક્ષ ધન આપ્યું. ઈત ભાસ્કર શાકલ્ય પ્રબંધ: Page #184 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ ડૉ. (૧૭) એકદા ધારાના અધીશ્વર ભાજરાજા સભામાં સિંહાસનને શાભાવતા હતા, તે વખતે ક્રૂર દેશથી આવેલા કાઇ વહાણના વેપારીએ રાજાને પ્રણામ કરી કહ્યું કે—“ · સિહલદ્વીપમાં ગયા હતા. ત્યાં ચામુંડા દેવીના આલયમાં એક રાજકન્યાને મે જોઇ, તેણીએ મને જોઇ માલવદેશના અને આપના મહિમા પૂછ્યા, ત્યારે મેં તેણીની પાસે મારી બુદ્ધિ પ્રમાણે દેશના તથા આપના ગુણા વર્ણવ્યા. તે સાંભળી તેણીએ પ્રસન્ન થઇ ચંદન વૃક્ષનેા એક અનુપમ કકડા અને આપ્યા. પછી તે પેાતાને સ્થાને ગઇ; તેથી આપના ગુણાથી પ્રાપ્ત થયેલા સ્પા ચંદનવૃક્ષના કકડા આપ ગ્રહણ કરે. હે દેવ ! આને સુગધ પ્રસરવાથી અહીં પણ સાં આવે છે. રાજા ચંદનવૃક્ષના કકડા લઇ ખુશી થયા, અને તેને લક્ષ ધન ઇનામ તરીકે આપ્યું. તે જોઇદામાદર નામના કવિએ તેનુ વર્ણન કર્યું કે—“હે શ્રીચંદનવૃક્ષ ! વનમાં ઘણા વૃક્ષા હેાય છે, તે માત્ર પુષ્પની લક્ષ્મીવડેજ સુગધને ધારણ કરે છે; પરંતુ પવિત્ર, પ્રસિદ્ધ અને ઉજ્જળ સ્વરૂપવાળા તેં તારા દરેક અંગમાં જે સુગંધના ગુણ પ્રગટ કર્યાં છે, તે પૃથ્વીપર બીજા કાને વિષે જોવામાં આવે છે ? કેાઇને વિષે જોવામાં આવતા નથી. ” રાજાએ ચંદનવૃક્ષના મિષથી પાતાની પ્રશંસા સાંભળી પ્રસન્ન થઇ તે કવિને લક્ષ ધન આપ્યું. "" ઈતિ દ્વિતીય દામેાદર કવિપ્રબંધ, - એકદા ભેાજરાજા રાત્રીએ ઉચા મહેલની અગાશીમાં મસ્તકપર છત્ર ધારણ કરી બેઠા હતા, ત્યારે દ્વારપાળે તેની પાસે આવી પ્રણામપૂર્વક કહ્યું કે- “ હે દેવ ! સ કશામાં જે દ્રવ્ય હતુ, તે સર્વ આપે કવિઓને અને વિદ્વાનોને આપી દીધું, એમ જાણી મુખ્ય મત્રીએ મને આજ્ઞા કરી છે કે—કોઇ પણ વિદ્વાન કે કવિ દ્વાર પાસે આવે તેની રાજાને ખબર પણ આપવી નહીં. આ પ્રમાણે આજ્ઞા થવાથી હું આપને ઘણા કવિઓ તથા વિદ્વાનેા આવે છે તે પણ જણાવતા નથી; પરંતુ એક મહાકવિ હંમેશાં રાજભવનના દ્વાર પાસે આવીને ઉભા રહે છે, તેને માટે પણ હું આપને જણાવતા નથી.” તે સાંભળી સમગ્ર કારાનું ધન આપી દીધું જાણ્યા છતાં પણ રાજાએ તેને પ્રવેશ કરાવવા કહ્યું. ત્યારે તે કવિ આવીને ખેલ્યા કે-“ હું મેઘ ! ચિરકાળથી નિરાધાર આકારામાં સીદાતા અને તારી સન્મુખ ચાંચ ઉંચી કરીને રહેલા ચાતક પક્ષીએ તારી જળધારા ન Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮ ) ભાજપ્રબંધ ભાષાંત. જોઈ તે તે દૂર રહે; પરંતુ તારો મધુર ધ્વનિ પણ સાંભળ્યું નહીં.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે મારા જીવિતને ધિક્કાર છે, કે મારા દ્વાર પાસે આવીને વિદ્વાન સીદાય છે. એમ વિચારી તે બ્રાહ્મણને રાજાએ પોતાના શરીરનાં સર્વ આભરણે આપ્યાં. ત્યારપછી રાજાએ કેશાધિકારીને બોલાવી કહ્યું કે –“હે ભાંડાગારિક ! મુંજરાજાના તથા મારા પૂર્વજોના જે કેશે છે તેમાંથી રત્નનાં ભરેલાં હજાર સુવર્ણકળશે લાવીને તારી પાસે રાખ.” તે સાંભળી કેશાધિકારીએ પ્રણામ કરી કહ્યું કે–“આપની આજ્ઞા પ્રમાણ છે.” એમ કહી તે કેશાધિકારી ગયા. ત્યાર પછી દ્વારપાળે આવી રાજાને કહ્યું-“હે દેવ ! કાશ્મીર દેશથી મુચુકુંદ નામને કવિ આવીને દ્વાર પાસે ઉભે છે.” રાજાએ તેને પ્રવેશ કરાવવા કહ્યું, એટલે તે કવિ આવી રાજાને જોઈ બે કે–હે ભેજરાજા! તમારા યશરૂપી સમુદ્રમાં ડૂબી જવાના ભયથી આકાશે સૂર્યચંદ્રના બિંબ રૂપી બે તુંબડા તરવા માટે પોતાની પાસે રાખ્યા છે. તે સાંભળી રાજાએ તેને લક્ષ ધન આપ્યું. તે જોઈ રાત્રીને લીધે તે ધન ડું માની તથા પિતાનું દૂર દેશથી આગમન વિચારી તે ફરી બોલ્યો કે–“હે મેઘ ! તારી યાચના કરવામાં ચાતકના જેટલા અશ્રુબિંદુ પડ્યા તેટલા પણ તેં જળબિંદુએ મૂક્યા નહીં. ' આ પ્રમાણે લક્ષ ધન આપ્યા છતાં તેણે ફરી યાચના કરી ત્યારે રાજાએ તેને ઉત્તમ સે અવે આયા. ઈતિ મુચુકુંદ કવિ પ્રબંધ. એકદા એક નિર્ધન કવિએ આવી રાજાને કહ્યું કે–“હે નરેદ્ર! જેના પર તમારી અનુરાગવાળી દ્રષ્ટિ એક ક્ષણવાર પણ પડે છે, તે પુરૂષને તેની દરિદ્રતા જાણે ઈર્ષ્યા પામી હોય તેમ તત્કાળ મૂકી દે છે.” રાજાએ તેને લક્ષ ધન આપ્યું; તે પણ ફરી તે કવિ બોલ્યા કે—“ કેટલાક મનુ વાણુરૂપી લતાના મૂળને ભજે છે, કેટલાક થડને સેવે છે, કેટલાક તેની છાયામાં બેસે છે, કેટલાક ઠેકાણે ઠેકાણેથી તેનાં પાંદડાંઓ ચુંટે છે, કેટલાક તેનાં પુષ્પો હાથમાં ગ્રહણ કરે છે અને કેટલાક માત્ર તેના ગંધના પાત્રરૂપજ થાય છે, પરંતુ તે મૂઠ જનો તેનાં ફળ જેવાને ઉત્સાહ પણ રાખતા નથી.” આ પ્રમાણે સાંભળી પાસે રહેલ મદન નામને કવિ ચમત્કાર પામી બે કે–જેના ગુણ જોવામાં આવ્યા નથી એવી Page #186 -------------------------------------------------------------------------- ________________ અધિકાર છે. (૧૬૯) પણ સુકવિની વાણુ કાનમાં મધની ધારા રેડે છે. ખરેખર સુગંધ નહીં જાણ્યા છતાં પણ માલતીની માળા દષ્ટિને હરણ કરે જ છે.” ત્યારપછી ત્યાં રહેલે હાહીત નામને કવિ બે કે– ઘી, ગોળ, મધ, મધ અને દૂધ વિગેરેનો સ્વાદ પરિમિત છે, અને તે પણ અભ્યાસથી એટલે વારંવાર લેવાથી કદાચ નીરસ પણ લાગે છે; પરંતુ પ્રિયાને ઓષ્ટને વિષે અને ચતુર કવિના કાવ્યને વિષે તો અવધિ વિનાને, નવા નવા આનંદને આપનાર અને કેઇની ઉપમા આપી ન શકાય એવો આ રસ કેઈ અપૂર્વ રાયમાન રહેલ છે. તે સાંભળી રાજાએ તે ત્રણે કવિઓને લક્ષ લક્ષ ધન આપ્યું. ઇતિ નિધન, મદન, હારીત કવિ પ્રબંધ. એકદા ધારાનગરીમાં ત્રણ માળને મેઘનાદ નામને મંડપ નવા બનાવેલા જિનચૈત્યમાં કરાવ્યો હતો, તે જોવા માટે ભેજરાજા ગયા. ત્યાં પુતળીઓના નાટક વિગેરે અનેક કૌતુકે જેમાં પ્રાસાદના દ્વારમાં લખેલી પ્રશસ્તિ વાંચી. તેમાં લખેલું હતું કે –“ સંવત ૧૦૬૦ વર્ષે લધુ ભેજરાજાના વિજયવંત રાજ્યમાં આ પ્રાસાદની પ્રતિષ્ઠા થઈ છે. વિગેરે અક્ષરો વાંચી રાજાએ જૈનાચાર્ય શ્રી ગુણસાગર સૂરિને બેલાવી પૂછ્યું કે– મારું નામ લઘુભેજ શી રીતે ? * સૂરિએ કહ્યું કે- હે રાજન ! તમારા નામવાળા એક ભેજરાજા આ માલવા દેશમાં મહાદાનેશ્વરી થઈ ગયા છે. તેને કાળીદાસ, બાણ, મયૂર અને શંકર વિગેરે અનેક મહાકવિઆનો પરિવાર હતા, તથા તે રાજા સરસ્વતી અને લક્ષ્મી બનેનું નિવાસસ્થાન હતા, તેથી તમારું નામ લધુભેજ છે. તે સાંભળી રાજાએ પૂછયું તે મોટા ભેજ કેટલું દાન આપતા હતા તે કહે. સૂરિ બોલ્યા કે –“ રાજન ! સાવધાન થઈને સાંભળે. પહેલા અમરાવતીને પણ સમૃદ્ધિવડે જીતનારી ઉજ્જયિનીપુરીમાં મેટા ભેજરાજા રાજ્ય કરતા હતા, તે વખતે તેની સભામાં એકદા રાજમાન્ય શંકર કવિ બે કે –“હે રાજન ! તમારે અસ્પૃદય થાઓ.” રાજાએ પૂછયું—“ હે શંકર કવિ ! તમારા હાથમાં રહેલી આ પત્રિકામાં શું છે?” કવિએ કહ્યું – “ લેક છે.” રાજાએ પૂછયું–શેનો છે? ” કવિએ કહ્યું—“હે રાજન ! તમારા જ યશને છે.” રાજાએ કહ્યું–બતે બે જોઈએ.” કવિએ કહ્યું-“બેલું Page #187 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૦ ) ભાજપ્રબંધ ભાષાંતર. છું; પરંતુ આ કમળ જેવા સુંદર નેત્રવાળી સ્રીઓ કે જે આપને ચામર વીંઝે છે તેમના હાથ ઊંચા નીચા થવાથી તેમાં પહેરેલા કુકણાના અવાજ બહુ થાય છે, તે એક ક્ષણવાર નિવાર.” તે સાંભળી રાજાએ કાશાધિકારીને તરત આજ્ઞા કરી કે આ શકર કવિને બાર લાખ દ્રવ્ય આપ.’ તેવી આજ્ઞા થવાથી કાશાધિકારીએ આશ્ચર્ય પામી શકર કવિને પૂછ્યુ કે—“ હે કવિરાજ ! તમે સભામાં શુ‘ખેલ્યા ? અથવા કયા વચનથી રાજા હુ તુષ્ટમાન થયા ? આ ધર્મ પત્રમાં કયા સંબધે દાન લખું ? ” કવિએ કહ્યું—“ હે મહા પુરૂષ ! મે' અવસરે પ્રાર્થના કરી હતી અને અવસરે કરેલી ચેાગ્ય પ્રા નાના વચનથી રાજા તુષ્ટમાન થયા છે.” તે સાંભળી તેણે ધ પત્રમાં લખ્યું કે પૃથ્વીના અલંકારરૂપ ભેાજરાજાએ શર કવિને અવસરે યાચના કરવાથી તુષ્ટમાન થઈ બાર લાખ દ્રવ્યનુ દાન કર્યુ છે ( ત્યારપછી એક લાખ આપવાની પ્રકૃતિવાળા રાજાએ એકદમ બાર લાખ આપ્યા જોઇ બીજા સર્વ વિદ્વાના કાપ પામ્યા અને મ્લાન મુખવાળા થયા; પરંતુ રાજાના ભયને લીધે કોઇ કાંઈ ખેલી શકયુ નહીં. તેટલામાં કાંઈ કાર્ય ને લીધે રાજા મહેલમાં ગયા. તે વખતે રાજા વિનાની સભા થવાથી સભામાં બેઠેલા વિદ્વાના રાજાની નિંદા કરવા લાગ્યા કે અહા ! પાત્ર અપાત્રના વિવેકરહિત આ મૂર્ખ રાજાની સેવાથી શુ ફળ ? સમગ્ર વેદવિદ્યામાં અને સર્વ શાસ્ત્રમાં વિચક્ષણ તથા પેાતાના ઘરનાજ સેવક એવા બ્રાહ્મણાને તુષ્ટમાન થાય તા પણ એક જ લાખ આપે છે, અને આ ગામડીયાશંકર કવિને એકદમ ખાર લાખ આપી દીધા.” આ પ્રમાણે પંડિતા પરસ્પર કાળાહળ કરતા હતા, તેવામાં દિવ્ય આભરણ અને દિવ્ય વેષને ધારણ કરનાર કોઇ વિદ્વાન સભામાં આવ્યેા. તેને જોઈ તે સર્વ વિદ્વાના ભય તથા આશ્ચય પામ્યા. તે વિદ્વાને સર્વને પ્રણામ કરી કહ્યું કું—“ શ્રી. ભાજરાજા કર્યાં છે ? ” તેઓએ કહ્યું કે—“ હમણાં જ મહેલમાં ગયા છે.” ત્યારે તે વિદ્વાને સર્વને તાંબૂલ આપ્યું. ત્યારપછી શકર કવિને આપેલા વિત્તથી કાંતિ રહિત થયેલા તેમને જાણી તેજ વિદ્વાન્ મેલ્યા કે—“ રાજા સર્વવિદ્વાનાને એક લક્ષ આપે છે અને શંકર કવિને ખાર લક્ષ કેમ આપ્યા, એમ તમારે કહેવુ નહીં. તેમાં કાંઇ કારણ હાવુ જોઇએ. વળી ભેાજરાજા વૃદ્ધ થયા છે, તેથી કોઇ વખત સ્ખલના પામે છે. એમ પણ ન ધારવું; પરંતુ તમારાજ Page #188 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ ઠે. (૧૭૧) મતિને વૈભવ એ સુંદર નથી કે જે ભાજદેવનો છે.” તે સાંભળી સે વિદ્વાને રોષ અને ચમત્કાર પામ્યા.” ત્યારે તે વિદ્વાન બાર લાખ આપવાનું કારણ કહ્યું કે–“રાજાએ શંકરની પૂજા પ્રારંભી અને દાન આપવા માંડ્યું તે વખતે તે શંકરની એક લક્ષથી જ પૂજા કરી હતી, પરંતુ તેની સાથે તેજ નામના બીજા અગ્યાર અમૂર્ત અને અપ્રત્યક્ષ શંકરને પહેલા જાણી તેમને પણ એક એક લાખ આપવા ઉચિત ધારી તે મૂર્તિમાન અને પ્રત્યક્ષ શંકર કવિને જ બારે લાખ આપ્યા. આ રાજાને અભિપ્રાય છે. તે સાંભળી તે ચમત્કાર પામ્યા. ત્યારપછી કઈ રાજસેવકે આ નવા વિદ્વાનનું સ્વરૂપ રાજા પાસે જિઈને જણાવ્યું. તે સાંભળી રાજાએ પોતાના યથાર્થ અભિપ્રાયને સાક્ષાત જાણનાર તે પુરૂષને મહેશ્વર રૂપ જ માન્યો, અને તેથી તે રાજા તરત જ સભામાં આવ્યા. તેને જોઈ તે નવીન પંડિતે તેમને “સ્વસ્તિ” કહીને આશીર્વાદ આપ્યો. રાજાએ તેને આલિંગન કરી પ્રણામ કર્યા અને પોતાના હસ્તકળવડે તેનો હાથ ઝાલી મહેલમાં લઈ જઈ ઉપરના ગવાક્ષમાં બેસી તેણે પૂછયું કેવિપ્ર ! તમારા નામે ક્યા અક્ષરોને સૌભાગ્ય પમાડ્યા છે ? અને ક્યા દેશના સજ્જને તમારા વિરહથી પીડા પામે છે ?” પંડિતે રાજાના હાથમાં કાળીદાસ એવા પિતાના નામના અક્ષરો લખ્યા. તે વાંચી રાજા ફરીથી તેના પગમાં પડ્યા. ત્યાંજ વાર્તાવિનોદ કરતાં સંધ્યાકાળ થયો; એટલે રાજાએ કહ્યું કે-“હે કાળીદાસ ! સંધ્યાનું વર્ણન કરો.” ત્યારે કાળીદાસ બોલ્યા કે-“વ્યસની માણસની વિદ્યાની જેમ કમળની લક્ષ્મી ક્ષીણ થાય છે, ખરાબ દેશમાં ગુણીજનની જેમ ભ્રમર દીનપણાને પામે છે, ખરાબ રાજાની જેમ અંધકાર લેકને પીડે છે, અને પણના ધનની જેમ ચહ્ન વ્યર્થપણાને પામે છે. તે સાંભળી રાજાએ તેને લક્ષ ધન આપી તેની પ્રશંસા કરી કહ્યું કે જ્યાં સુધી કે પુરૂષની સાથે મિત્રી ન થઈ હોય ત્યાં સુધી તેને ઉપચાર (વિવેક) કરવો જોઈએ, પણ જ્યારે મૈત્રી થઈ જાય છે ત્યારપછી જે ઉપચાર કરવો તે તો કપટ કહેવાય છે.” કવિએ કહ્યું કે-“મનોહર અથવાળા કાવ્ય કરવામાં કવિઓને જે શ્રમ થાય છે તેને જે જાણે છે, તેણે તે કવિને સુવર્ણની ભરેલી આખી પૃથ્વી આપી એમ હું માનું છું. વળી–“સારા કવિના શબ્દનું સૌભાગ્ય શ્રેષ્ઠ કવિજ જાણુ શકે; જે કઈ જાણી શકે નહીં. કંકણ ચિતરવાનું કામ જેવું Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨) ભોજપ્રબંધ ભાષાંતર. સેની જાણી શકે તેવું બીજે કઈ જાણુ શકતો નથી. આ રીતે કાવ્યવિનોદ કરતાં રાજા અને કાળીદાસને પરસ્પર અત્યંત પ્રીતિ બંધાઈ. બીજા સર્વ વિદ્વાન કાળીદાસને વેશ્યામાં લંપટ થયેલે છતાં કવિતા કરવામાં મહાકવિ છે એમ જાણી તેના પર સંપૂર્ણ દ્વેષ કરવા લાગ્યા. સભામાં કઈ વિદ્વાન તેને સ્પર્શ પણ કરતા નહી, તથા તેની સાથે બોલતા પણ નહીં. એકદા સર્વ વેદોની શ્રુતિએ જેના જિન્હા ઉપર નૃત્ય કરતી હતી એવા વેદી આ બ્રાહ્મણેએ વિચાર કર્યો કે-ભેજરાજાને કેવળ કવિતાજ પ્રિય છે, માટે આપણે કોઈ એકાંત સ્થળમાં જઈ કવિતા કરીએ.” એમ વિચારી તે એ નગરીની બહાર રહેલા પાર્વતીના શૂન્ય પ્રાસાદમાં કવિતા કરવાની બુદ્ધિથી બેઠા. ઘણે કાળે તે સર્વમાંથી એક બ્રાહ્મણ, એક પાદ બંધબેસતું કર્યું કે-“ મોષને હિં રાજેન્દ્ર '(હે રાજે, અમને ભેજન આપો.) પછી વિચારી ઘણે કાળે બીજું પાદ કર્યું કે-“ “ ધૃતરામવિત” (ધી અને શાક સહિત.) આ પ્રમાણે પૂર્વાર્ધને બે પાત્ર બન્યા, પણ કે રીતે ઉત્તરાધ થયું નહીં, તેટલામાં ત્યાં દેવીને નમવા માટે કાળીદાસ કવિ આવ્યા. તેમને જોઈ તે બ્રાહ્મણે બોલ્યા કે “ હે કાળીદાસ ! અમે સમગ્ર વેદશાસુ જાણીએ છીએ, તે પણ ભેજરાજા અમને કાંઇ આપતા નથી, અને તમારી જેવાને તે લક્ષ ધન આપે છે. તેથી અમે કવિતા કરવાની બુદ્ધિથી અહીં આવ્યા છીએ, પરંતુ અમે ઘણે કાળ વિચાર્યું ત્યારે પૂર્વાધ માત્ર બન્યું છે, હવે ઉત્તરાર્ધ તમે કરી આપ, તે રાજા અમને કાંઇક આપે.” એમ કહી તેમણે તે અર્ધ લેક કાળીદાસ કવિ પાસે કહી સંભળાવ્યો. તે સાંભળી કવિએ તેને ઉત્તરાર્ધ આ પ્રમાણે કરી આપું-“માહિર્ષિ ૧ શરન્દ્ર દ્રશાધિશä ” ( તથા શરદ ઋતુના ચંદ્રની સ્ના જેવું ઉજવળ ભેંશનું દહીં આપે.) આ પ્રમાણે આખો લોક લઈ તેઓ રાજા પાસે ગયા. રાજાએ તેમને બોલવાની આજ્ઞા આપી, ત્યારે તે સર્વે બ્રાહ્મણે તે એકજ લેક એકી સાથે બોલ્યા. રાજાએ તે લેક સાંભળી તથા તેનું ઉત્તરાર્ધ કાળીદાસનું કરેલું ધારી બ્રાહ્મણને કહ્યું કે-“હે વિપ્રો ! તમારામાં જેણે ઉત્તરાર્ધ કર્યું હોય તેને આશ્રીને જ હું તમને કાંઇક આપું છું, બાકી પૂર્વાર્ધનું તો કાંઈ પણ આપને નથી.” એમ કહી ઉત્તરાર્ધના જેટલા અક્ષરો હતા તેટલા (૧૬) લાખ કે તેમને આપ્યા. તેઓ તે દક્ષિણ લઈને ગયા. Page #190 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ ડો. (૧૭૩) પછી કાળીદાસ આવ્યા એટલે તેને જોઈ રાજાએ તેની પાસે ઉપરના લેકનું ઉત્તરાર્ધ કહીને પૂછ્યું કે-“હે કવિરાજ ! આ ઉત્તરાધ કેવું છે?” ત્યારે કાળીદાસે કહ્યું કે-“અધણની મધુરતા, કુચની કઠિનતા, દષ્ટિની તીક્ષ્ણતા અને કવિતાની પરિપકવતા એટલી બાબતો જે અનુભવરસિક હોય તેજ જાણુ શકે છે.” રાજાએ કહ્યું હે કવિરાજ ! તમે સત્ય કહે છે. કેમકે સરસ્વતી રૂપી વેલડીના કાવ્યરૂપી અમૃતફળમાં અપૂર્વ રસ રહેલો છે. ચાવવું તો સર્વને સામાન્ય છે, તે પણ તેના સ્વાદને તો એક કવિજ (જિહાજ, જાણે છે.” વળી–“સમગ્ર જગતને વિચાર કરી કરીને (કરવાથી) માત્ર ત્રણુજ પદાર્થો હદયમાં પેઠા છે, ઇશુનો વિકાર (સાકર) ૧, વિની બુદ્ધિ ૨ અને મુગ્ધ સ્ત્રીના કટાક્ષ ૩.” વળી–ગુરૂકૃપારૂપી અમૃતના પરિપાકથી ઉત્પન્ન થતા જે સરસ્વતીને વૈભવ તેને કવિજ મેળવી શકે છે, પણ બળાત્કારે પાઠની પ્રતિષ્ઠાને સેવનાર એટલે કેવળ ગોખણપટ્ટી કરનાર મનુષ્યને તે વૈભવ મળી શકતું નથી. અરેવરમાં અવસરે (જેઠ માસમાં) વસનારે અને નવા જળસમૂહને અત્યંત કાદવવાળો કરનારે પાડો શું કમળકરની (કમળના સમૂહની) સુગંધ મેળવી શકે ? નજ મેળવી શકે.” વિસ્તીર્ણ હૃદયવાળા કવિને ગ્ય એવા કાવ્યમાં જડબુદ્ધિવાળે પુરૂષ ખેદ પામે છે, પરંતુ પિતાની મૂર્ખાઈ ઉપર ખેદ પામતા નથી. પ્રાયે કરીને સૂકાઈ ગયેલા સ્તનવાળી સ્ત્રી કાંચળી સીવનાર દરજીને જ નિંદે છે, (પણ પિતાના શુક સ્તનને નિંદતી નથી. આ પ્રમાણે ભેજરાજની સૂક્તિ સાંભળી કવિરાજ કાળીદાસ બોલ્યા કે-“આ મારી વાણુની રચના કે જે નિર્મળ પદની ચતુરાઇવડે મહુર છે અને જેને પ્રબંધ (અર્થ) પણ દેદીપ્યમાન છે તે અન્ય પુરૂષોના હદયમાં વંધ્ય છે, એટલે કાંઈ પણ આનંદ આપનારનથી, પરંતુ તે કવિના હૃદયમાં કૃતાર્થ–સફળ છે.વળી-ચપળ નેત્રવાળી સ્ત્રીના કાંઈક ઉઘડેલા નેત્રના ખુણામાંથી નીકળેલા કટાક્ષ બાળકને વિષે નિઃસાર છે, પરંતુ તે યુવાન પુરૂષને અપૂર્વ સુખ આપે છે.” વળી– વેશ્યા સ્ત્રીના વનની જેવા અકૃત્રિમ સનેહર કાવ્ય અમૃતરસમય હોય છે; પરંતુ ચતુર જનના સંગ વિના તે નિષ્ફળ-ફોગટ ગળી જાય છે-નાશ પામે છે.” વળી–“કવિ વિના રાજાના નામને પણ કઈ પૃથ્વી પર જાણતું નથી, અને રાજા વિના કવિની કીર્તિ પણ પૃથ્વી પર વિસ્તાર પામતી નથી.” Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) ભોજપ્રબંધ ભાષાંતર. ત્યારપછી મયૂર કવિ બોલ્યા કે –“જે કાવ્યની રચના કરે છે, અને જેઓની કી િકાવ્યમાં ગવાય છે, તે મહાત્માઓ જ આ જગતમાં વંઘ છે, અને તેઓને જ યશ લેકમાં સ્થિર છે.” પછી બાણ કવિ બોલ્યા કે –“પદની સ્પષ્ટતાવડે કવિઓના હૃદયમાં આનંદની સ્પષ્ટતા કરનારા કવિઓના માર્ગમાં કેવળ વિદ્વાનની બુદ્ધિ ચાલતી નથી. લાના આવેશના દુ:ખને જણાવનાર જે કુળવધૂના કટાક્ષને માગે તે ગણિકાઓથી અજા જ છે.” ત્યારપછી ફરીથી કાળીદાસ બોલ્યા-“કવિની વાણુ અદાતારના મનને કદાપિ સ્પર્શ કરતી નથી. યુવતી સ્ત્રીએ કરેલા વિલાસે અતિવૃદ્ધ પુરૂષને દુ:ખ આપનારા જ થાય છે. વળી–કીતિ રહિત અને કૃપણ એવો પુરૂષ કવિતાને સાંભળતો જ નથી. કદાચ મૃગનેત્રવાળી પાસે રહી હોય તોપણ નપુંસક પુરૂષ તેને શું કરે?” આ પ્રમાણે સાંભળી રાજાએ તે દરેક પંડિતને લાખ લાખ દ્રવ્ય આપ્યું. એકદા સમસ્તકવિસમૂહમાં અધિકગુણવાળાકાળીદાસને આવતા જોઈ ભેજરાજા હર્ષ પામ્યા, પરંતુ તે વેશ્યામાં આસક્ત હતા, તેથી રાજાના મનમાં કાંઈક ખેદ થયે. તે તેમનો અભિપ્રાય જાણી પ્રતીહારે રાજાને કહ્યું કે-“હે દેવ ! ગુણવાન જનમાં એકાદ દોષ દેખ્યા છતાં પણ ગુણરાગી પુરૂષે ખેદ પામતા નથી. ચંદ્રમાં પડેલા કલંકને પણ લેકે પ્રીતિથી જ જુએ છે.” તે સાંભળી રાજા પ્રસન્ન થયે; પરંતુ તેણે પહેલાની જેમ કાળીદાસનું બહુમાન કર્યું નહીં. કાળીદાસે રાજાને અભિપ્રાય જાણું કહ્યું કે “હે મૂખ તુલા (ત્રાજવા)! પ્રમાણની-તોળવાની પદવી પામવાથી તું ગર્વિષ્ટ કેમ થાય છે? તું તો ગુરૂ પદાર્થને નીચો કરે છે અને હલકાને ઉચો કરે છે, એટલે તારામાં કદર જ ક્યાં છે?” તથા– “જેની સર્વત્ર ગતિ છે તે સ્વદેશપરના રાગે કરીને શા માટે નાશ પામશે ? આ બાપ દાદાને ફ છે એમ કહીને મૂખ માણસો જ તેનું ખારું પાણી પીને બેસી રહેશે. આ પ્રમાણે કથનના પ્રસંગથી પોતે કરેલી અવજ્ઞા કાળીદાસ જાણી ગયા એમ સમજી મનમાં દુ:ખી થયેલા રાજા રાત્રીએ એકલા જ આવાસગૃહમાં બેઠા બેઠા વિચારવા લાગ્યા કે “ અવજ્ઞાથી જે પ્રેમ તુટ્યો તેને ન કરવા કેણ સમર્થ હેાય ? કુટેલું મિતી ફરી લાખથી સાંધી શકાતું નથી. આ પ્રમાણે વિચારતા રાજાને ખેદયુક્ત જોઈ લીલાવતી રાણુએ ખેદનું કારણ પૂછયું, ત્યારે રાજાએ તેની પાસે સર્વ વૃત્તાંત ૧ માત્ર ભણ્યા હોય પણ ગણ્યા ન હોય તેવા. Page #192 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ ઠા. ( ૧૭૫ ) કહ્યો. તેણીએ રાજાના જ સુખથી કવિની અવજ્ઞા સાંભળી કહ્યું કે“ હે દેવ ! પ્રથમથી જ સ્નેહ કર્યા વિનાના પુરૂષ હોય તે સારો છે, પરંતુ સ્નેહ કર્યાં પછી તેને તેડી નાંખવા તે સારા નથી. દેખતાની આખા ફેાડવાથી તે જેવા દુ:ખી થાય છે. તેવેા જન્માંધ પુરૂષ દુ:ખી થતા નથી. હે સ્વામી ! કાળીદાસ સર્વથા પ્રકારે ભવાનીના જ અવતાર છે, તેથી સ` વિદ્વાના કરતાં તેને વધારે માન આપવુ યોગ્ય છે. “ જેની સાથે બેઠા, ભાજન કર્યુ, હસ્યા અને એકાંતમાં વિશ્વાસપૂવ ક વાતા કરી, તે પુરૂષથી સત્પુરૂષાનું ચિત્ત કદાપિ મરણ ત પાછું ફરતું નથી. ’ વળી. ચંદ્ર દોષાક છે, કુટિલ છે, કલકત છે અને મિત્રના વિનાશ વખતે ઉદય પામનાર છે, તે પણ તે મહાદેવને વલ્લભ છે; કેમકે આશ્રિતને વિષે ગુણઢાષના વિચાર હેાતા જ નથી. ” આ પ્રમાણે પ્રિયાનાં વચના સાંભળી રાજા મેલ્યા કે— “ પ્રાત:કાળે કાળીદાસને હું સંતોષ પમાડીશ. ’’ 39 પછી પ્રાત:કાળ થતાં દંતધાવન વિગેરે પ્રાત:કૃત્ય કરી રાજા સભામાં આવ્યા. તે વખતે સ પુરજના, અમાત્યા, સામ તા, ગવૈયાઓ, કવિએ અને વિદ્વાને આવેલા હતા. તે સર્વે માં એક કાળીદાસને નહીં આવેલા જોઇ રાજાએ પાતાના અંગરક્ષકને વેશ્યાને ઘેર કાળીદાસને એલાવવા માકલ્યા. તેણે ત્યાં શીઘ્ર જઇ કાળીદાસને કહ્યું કે— “ હે કવિરાજ ! આપને ભેાજરાજા મેલાવે છે. ” તે સાંભળી કાળી દાસે વિચાર્યુ કે‘ કાલે તે રાજાએ મને કાંઇ માન આપ્યું નહેાતુ અને આજે પ્રાત:કાળમાં જ મને કેમ એલાવતા હરો ? કહ્યું છે કે— “ રાજા જેને જેને પાત્રરૂપ ગણી પ્રીતિથી સન્માન આપે છે, તેને તેને સંતાષ–દુ:ખ આપવા માટે રાજાના બીજા વહાલા નોકરો યત્ન કરે છે.” રાજા મને હુમેશાં માન આપે છે, તેથી સર્વે માયાવી વિદ્વાના મારાપર પ્રથમથી જ વેર રાખે છે. કહ્યું છે કે જ્યાં વિવેકહીન રાજા હાય, જ્યાં ખત્રી ગુણવાનને જોઇ પેાતાની ગ્રીવા વક્ર કરતા હેાય અને જ્યાં ખળ પુરૂષાનું જોર હાય, ત્યાં સજ્જનેને અવસર કર્યાંથી હોય ?” આ પ્રમાણે વિચારી કાળીદાસ સભામાં ગયા. તેને દૂરથી આવતા જોઈ રાજા આનંદથી ઉભા થઈ બાલ્યા− હૈ કવિરાજ ! આજે કેમ વિલંબ કર્યાં ? આવેશ, આવેા.’ એમ એલતા રાજા તેની સન્મુખ પાંચ સાત પગલા ગયા. તે વખતે આખી સભા ઉભી થઈ, સર્વે સભાસદેા આશ્ચર્ય પામ્યા કાળીદાસના વેરીએ શ્યામ મુખવાળા થયા અને તેના મિત્રા આનંદું ૧ દોષની ખાણુ, પક્ષે રાત્રિનેા કરનાર, ૨ પક્ષે સૂના. Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૭૬) ભેજપ્રબંધ ભાષાંતર. પામ્યા. પછી રાજાએ પોતાના હાથવતી કવિને હાથ પકડી પિતાના સિંહાસન પાસે લઈ જઈ તેની ઉપર જ તેને બેસાડ્યા અને પોતે પણ તેની સાથેજ બેઠા. તે વખતે કાલીદાસને રાજાના સિંહાસન ઉપર બેઠેલા જોઈ બાણ કવિ પિતાનો જમણે હાથ ઉચે કરી બોલ્યા કે–“કળાને જાણનાર આ ભેજરાજો ખરેખર રૂદ્ર (મહાદેવ) છે, કે જેણે આ દષાકર કાળીદાસને પણ માન આપવા વડે સર્વ વિબુધોમાં રાજા રૂપ કર્યો.” ત્યારપછી હમેશાં કાળીદાસ કવિ રાજાને અર્ધ સિંહાસનપર બેસતા હતા, તેથી વિદ્વાની સાથે તેને વૈરરૂપી અગ્નિ અધિક પ્રજ્વલિત થશે. કેટલાક બુદ્ધિમાન વિદ્વાનોએ વિચાર કરી ભેજરાજાની તાંબૂલ વહન કરનારી દાસીનું સુવર્ણાદિક વડે સન્માન કર્યું, અને પછી તે પાપીઓએ તેણુને કહ્યું કે “અમારા સર્વેની કીતિને આ કાળીદાસ પિતાની કવિત્વશક્તિથી ગળી ગયું છે, અમારા સવમાં કઈ પણ તેની સાથે કળાની તુલ્યતા ધારણ કરતો નથી, માટે હે પુત્રી! તું એ કેઈ ઉપાય કર કે જેથી રાજા તેને દેશનિકાલ કરે, તેને દેરાપાર કર્યા પછી અમે તને બહુમૂલ્યવાળે મુક્તામણિને હાર આપશું.” તે સાંભળી દાસી બોલી કે - “હું તે મહાકવિને દેશમાંથી કાઢી મૂકાવું, પરંતુ મને હાર આપ્યા પહેલાં તમારું કાર્ય કરીશ નહીં, માટે હારે પ્રથમ આપો.” ત્યારે તેઓએ તેને હાર આ છે. પછી તે પંડિતો પિતાને ઘેર ગયા. પછી દાસી બુદ્ધિને કાંઈ પણ અસાધ્ય નથી” એમ વિચારી અવસરે રાજા પાસે ગઈ તે દૈવયોગે રાજા એકલા જ સુતા હતા. તેમના પગ ચાંપવા વિગેરે સેવા કરી કપટ કરીને દાસી નેત્ર મીંચીને ત્યાંજ સુઈ ગઈ. ત્યારપછી થોડી વારે રાજા જાગ્યા, તે વખતે રાજા જાગ્યા છે એમ બરાબર જાણીને ઉંઘમાં બેલતી હોય તેમ તે બોલી કે-“હે સખી! મદનમાલિની! તે દુરાત્મા કાળીદાસ દાસીને વેષે અંત:પુરમાં આવી લીલાવતી દેવી સાથે ક્રીડા કરે છે.” તે સાંભળી રાજા જાણે સંભ્રમ પામ્યા હોય તેમ એકદમ બોલ્યા કે “હે તરંગવતી ! તું જાગે છે ? ” આ પ્રમાણે રાજાએ પૂછયું ત્યારે જાણે કે તે નિદ્રામાં હોય તેમ તેણે સાંભળ્યું પણ નથી એમ જણવવા બોલી નહી. તેથી રાજાએ તે વાણું ઉપરથી વિચાર કર્યો કે-“આ તરંગવતીએ નિદ્રામાં દેવીનું દુચરિત્ર કહ્યું તે ખરૂં જ હશે અને કાળીદાસ સ્ત્રીને વેષ પહેરી અંત:પુરમાં આવ ૧ દોષની ખાણ, પક્ષે ચંદ્ર ૨ દેવમાં, પક્ષે પંડિતમાં. Page #194 -------------------------------------------------------------------------- ________________ અધિકાર૬ ઠે. (૧૭૭) તો હશે! કેમકે તેવા વ્યાભિચારી માટે તે સંભવિત છે; અને સ્ત્રીનું ચરિત્ર કેણ જાણી શકે છે? તે પણ તેની કાંઇક ખાત્રી કરવી જોઈએ.” એમ વિચારી પ્રાત:કાળે પિતાને તાવ આવ્યો છે એમ બેટી વાત ફેલાવી રાજાએ દાસીદ્વારા કાળીદાસને અંદર બોલાવ્યા. એટલે કાળીદાસ આવીને રાજા પાસે બેઠા. પછી રાજાએ દાસીને કહ્યું કે લીલાવતીદેવીને લાવ, આજે મારે અહીં જ જમવું છે.” ત્યારે લીલાવતી દેવીએ આવી રાજાના પાત્રમાં પ્રથમ ક્રૂર (ભાત) મૂકે અને પછી મગની દાળ મૂકી. તે વખતે તે બન્નેનો અભિપ્રાય જાણવા માટે રાજાએ કહ્યું કે –“મુકવાની માગણી, દ્ર! વિતા જથમ ?” (હે કવીન્દ્ર ! વ્યાધિનો ના કરવામાં વાઘણ જેવી આ મગની દાળ પતરા વિનાની કેમ થઈ? ) ત્યારે કવિરાજ બોલ્યા કે– બુધવાર, જ્ઞાતિ વિતાવીશુ શ ” (કુરરૂપી સારા પતિનું આલિંગન થવાથી તે કંચુક રહિત થઈ છે.) આ પ્રમાણે કવિનો ઉત્તર સાંભળી સરસ્વતીના અવતાર જેવી તે દેવી શાસ્ત્રનું સ્વરૂપ સમજતી હતી તેથી તેણીએ કાંઈક સ્મિત કર્યું. તે જોઈ રાજાએ વિચાર્યું કે- જરૂર કાળીદાસ ઉપર દેવીનો સ્નેહ છે; તેથી, જ તરંગવતી નિદ્રામાં પણ તે વાત બેલી ગઈ છે. વળી આ કવિએ પણ આ દેવી પાસે હતી છતાં આ શૃંગારરસમય જવાબ આપે અને તે સાંભળી રાણુ પણ હસી. ખરેખર સ્ત્રીઓનું ચરિત્ર બ્રહ્મા પણ જાણી શકતા નથી, પરંતુ મેટો અપરાધ છતાં પણ બ્રાહ્મણ જાતિ હણવા લાયક નથી, તેમાં પણ આ કવિ તો સરસ્વતીનો અવતાર છે, તેથી તેને તો નજ હણાય.” એમ વિચારી રાજાએ કાળીદાસને કહ્યું કે—હે કવિરાજ ! તમારે મારા દેશમાં બિલકુલ રહેવું નહીં, આ બાબત મને કાંઈપણ પૂછવું નહિ અને પ્રત્યુત્તર આપ નહીં.” તે સાંભળી કાળીદાસે ત્યાંથી તરત જ ઉભા થઈ વેશ્યાને ઘેર આવી તેણીને હ્યું કે હે પ્રિયે ! મને જવાની આજ્ઞા આપ. કેઈપણ કારણથી ભેજરાજા મારાપર અત્યંત ગુસ્સે થયા છે. તેણે મને કહ્યું કે–તારે મારા દેશમાં સર્વથા રહેવું નહીં.” હે દેવી ! હું જાઉં છું. જે કાર્ય પુરૂષે ચિંતવ્યું પણ ન હોય તેવાં કાર્યની વિધાતા ઘટના કરે છે, જે અયોગ્ય ઘટનાવાનું કાર્ય હોય તેને પણ ઘટાવે છે-મેળવે છે અને યોગ્ય ઘટનાથી મળેલ હોય તેને જર્જરિત કરે છે. વળી આ ચેષ્ટામાં કેઇપણ પ્રકારે વિદ્વાનને જ હાથ હે Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) ભોજંપ્રબ ધ ભાષાંતર જોઈએ એમ મને જણાય છે. કહ્યું છે કે અ૫ સારવાળા છતાં પણ ઘણાને સમૂહ જે એકત્ર થાય તો તે દુજય છે. ઘાસ હાથીનું ભક્ષ્ય છે છતાં જો તેનું દોરડું બનાવવામાં આવે તો તેનાથી મર્દોન્મત્ત હાથી પણ બંધાય છે. તેથી હે પ્રયા! મને આજ્ઞા આપ.” તે સાંભળી તે વિલાસવતી વેશ્યા બેલી કે-“પણને વિષે પ્રતિબિંબની જેમ જેને જોવાથી તેના સુખદુઃખને સંક્રમ જેનામાં થાય તે જ તેને પરમ મિત્ર છે. હે પ્રાણનાથે ! મારી હયાતી છતાં કેપ પામેલા રાજા પણ તમને શું કરી શકે તેમ છે ? મારે ઘેર રહેવાથી તમારા વર્ષો સુખે નિગમન થશે. તમારે રાજાનું કે તેના આપેલા વિત્તનું શું કામ છે ? નિ:શંકપણે મારા ઘરનાં ભેાંયરામાં તમે સુખેથી રહે અને આનંદ કરે.” તે સાંભળી કાળીદાસ ત્યાંજ રહી દિવસ નિગમન કરવા લાગ્યો. તે અહીં કાળીદાસના ગયા પછી લીલાવતી દેવીએ રાજાને કહ્યું કે હે દેવ ! કાળીદાસ કવિની સાથે તમારે ગાઢ પ્રીતિ હતી; છતાં આ અયોગ્ય કાર્ય એકાએક કેમ કર્યું ? અને તેને તમારે દેશમાં પણ રહેવાને નિષેધ કેમ કર્યો? શેરડીના અગ્રભાગથી અનુક્રમે જેમ જેમ ચડતા જઈએ તેમ તેમ વધારે સ્વાદિષ્ટ રસ હોય છે, તેવી સજ્જનની મૈત્રી હોય છે અને દુર્જનોની મૈત્રી તેથી વિપરીત હોય છે. એક કવિએ કહ્યું છે કે-શાક અને પીડામાં રક્ષણ કરનાર તથા પ્રીતિ અને વિશ્વાસનાં સ્થાનરૂપ આ “મિત્ર” નામનું બે અક્ષરવાળું રત્ન કેસે બનાવ્યું હશે ?” આ પ્રમાણેનાં રાણુનાં વચન સાંભળી રાજાએ કહ્યું “હે દેવી ! સાંભળ. કેઈએ મને કહ્યું કે—કાળીદાસ દાસીને વેષે અંત:પુરમાં આવી લીલાવતી દેવીની સાથે કીડા કરે છે. આ વાતની ખાત્રી કરવા માટે મેં કપટથી તાવ આવ્યાનું જણાવી તમને બનેને અહીં મારી રૂબરૂ બોલાવ્યા. ત્યારપછી તું મારી પાસે છતાં તેણે શૃંગાર રસમય ઉત્તરાધ કલાક પૂર્યો, અને તે પણ તે સાંભળી હાસ્ય કર્યું. તેથી મારી ખાત્રી થઈ કે એ વાત ખરી છે. તે પણ બ્રાહ્મણ જાતિ હણવા લાયક નથી એમ ધારીને મેં તેને દેશનિકાલ કર્યો છે.” તે સાંભળી હાસ્ય કરતી દેવીએ રાજાને નિ:શંકપણે કહ્યું કે–“હે દેવ! હુ જ ખરી પુણ્યશાળી છું કે જેને આવા ભેળા તમે પતિ તરીકે મળ્યા છે. પરંતુ જો તમે અત્યારે હું સતી છું કે અસતી છું ? તેને નિશ્ચય કર્યા વિના અહીંથી જશે તો હું અવશ્ય વિષનું ભક્ષણ કરી Page #196 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ ઠા. (૧૫૯) "9 મારા પ્રાણના ત્યાગ કરીશ.” તે સાંભળી રાજાએ કહ્યું કે—“ તું આ સત્ય ખેલે છે ? ” તેણીએ હા કહી; એટલે રાજાએ પાતાના સેવકા પાસે એક માટા સપ પકડી મગાવ્યા, એક લેાઢાના ગાળા તપાવી તૈયાર કરાવ્યા અને મંત્રિત જવ મગાવ્યા. તેજ વખતે તે મહાસતી વિલાસવતી સ્નાન કરી દિવ્ય વસ્ર મસ્તકે વીંટી ત્યાં આવીને ખેલી કે~~ હે રાજન ! શું કહું ? સક ના સાક્ષી સૂર્ય સવ જાણે છે.’’ એમ કહી રાણીએ ત્રણે દિબ્યા કર્યાં. તેનાથી લીલાવતી દૈવી શુદ્ધ થઈ એટલે રાજાએ લજ્જાથી નીચુ· મુખ કર (6 ત્યારપછી રાજાને એટલી બધી દીલગીરી થઇ કે તે જમતા નહિ, સુતા નહિ, કેાઇ સાથે એકલતા નહિ, માત્ર રાતદિવસ ઉચિ ચિત્તવાળા થઇને બેસી જ રહેવા લાગ્યા. તેઓ દેવીને તથા કવિરાજને કલંક રહિત જાણી મનમાં વિચાર કરવા લાગ્યા કે “અહા! મે'એકાએક આ શુંકયું? મારામાં લજ્જાજ કર્યાં છે ! મારામાં દાક્ષિણ્યતા કયાં છે ? ગાંભીય શું છે ? ચાતુર્ય શું છે ? હા ! પ્રિયા ! મેં તને કેવુ... વચન કહ્યું ! કરોડા કવીશ્વરોના પણ મુગટરૂપ હે કાળીદાસ ! મેં તમને કેવું અશ્રાવ્ય અયોગ્ય વચન સભળાવ્યું ? હા! હા! મેં તમને અવાચ્ય વચન કહ્યું ! હું દેવથી ગાયા ! ” આ પ્રમાણે શાક કરતા રાજા જાણે કાઇથી ત્રાસ પામ્યા હોય, ભત વિગેરે ગ્રહથીગ્રહણ કરાયા હાય અને કોઇના પ્રહારથી હણાયા હોય તેમ શૂન્ય બની ગયા. તે જ પરમ પ્રિય પ્રિયાને પાસે રહેલી જોઈ કપવા લાગ્યા. આવી રાજાની ચેષ્ટા જોઇ લીલાવતી દેવીએ પોતાના હસ્તકમળમાં વીણા ગ્રહણ કરી સંગીતની પ્રવીણતાથી રાજાને પ્રસન્ન કરી મહા પ્રયાસે ભાજન કરાવ્યુ . ત્યારપછી તે મહાકવિવિનાની ભેાજરાજાની સભા ચંદ્ર વિનાની રાત્રોની જેવી, સૂર્ય રહિત દિવસની જેવી, પતિના વિયેાગવાળી તરૂણીની જેવી અને ઇંદ્ર રહિત મુધમાં સભાની જેવી શૂન્ય લાગવા માંડી. તે રાજસભામાં કોઈના મુખથી કાવ્ય (કવિતા) ખેલાતું નહીં અને કાઇથી વિનેદના શબ્દ માત્ર પણ એલી શકાતા નહીં. આ રીતે રાજમંદિર, રાજસભા અને સમગ્ર નગર પણ શાકમય અની ગયું. કેટલાક દિવસા ગયા પછી એકદા રાત્રીસમયે રાજાએ આકાશમાં રહેલા પૂર્ણિમાના ચંદ્ર અને પાસે ખેડેલી લીલાવતી દેવીના મુખચંદ્ર જોઈ કહ્યું કે “ સ્રોની તાવ ને અનુદરર્, ગોર મુદ્દમ (6 Page #197 -------------------------------------------------------------------------- ________________ ૬+ - 4 ' ' (૧૦૦) ભોજપ્રબંધ ભાષાંતર. તરસ ” (અરે ! પ્રથમ તે આ ગરીના મુખકમળનું અનુકરણ કરી શકે તેમ જ નથી.) કદાચ ચંદ્ર પૂર્ણ કળાવાળે હેાય તોપણ ચંદ્રમાં તેવા પ્રકારના નેત્રવિલાસ ક્યાં છે? અને તે વાણીને વિલાસ પણ કયાં છે ?” એમ વિચારી રાજા રાત્રી નિગમન કરી પ્રાત:કાળે શયાથી ઉઠી પ્રભાતવિધિ કરી સભામાં આવી સવ પંડિતેને જોઈ બોલ્યા કે-“ હે કવિઓ ! આ સમશ્યા પૂરી કરે. 7 તાવ ન અપુરૂ, ગોરી યુવાન અને હે વિદ્વાને! 'ઓ રાખશ્યા જો પૂ ન કરો તો મારા રાજ્યનો ત્યાગ કરશે. તે સાંભળી સવે પંડિતો સભામાંથી ઉઠી પોતપોતાને ઘેર ગયા. ત્યાં તેઓએ ચિરકાળ સુધી વિચાર કર્યો તો પણ અર્થની સંગતિ કાંઇપણ થઇ નહીં. ત્યારે તે સર્વ પંડિતોએ મળી બાણુકવિને રાજા પાસે મોકલ્યા. તેણે રાજસભામાં આવી રાજાને કહ્યું કે –“હે દેવ ! સર્વ પંડિતોએ મને મોકલી આપને વિજ્ઞપ્તિ કરી છે કે અમને આઠ દિવસની મુદત આપે. નવમે દિવસે વિદ્રાને સમશ્યા પૂર્ણ કરશે અથવા નહીં કરે તે આપનો દેશ છેડી ચાલ્યા જશે.” આ પ્રમાણે કહી રાજાની આજ્ઞા મેળવી બાણકવિ પણ પિતાને ઘેર ગયા. - ત્યારપછી આઠ દિવસો પૂર્ણ થયા. કૃણ અષ્ટમીને દિવસે સવ પંડિતે એકઠા થયા. તે વખતે બાણકવિ બોલ્યા કે-“અહો! તમેએ જુવાનીના મદથી, રાજસન્માનના મદથી અને કાંઇક વિદ્યાના લેશના મદથી કાળીદાસ કવિને દેશનિકાલ કરાવ્યા છે; પરંતુ જ્યાં સીધેસીધું હોય ત્યાં તે તમે સર્વે કવિ છે, પરંતુ વિષમ સ્થાનમાં તો તે કાળીદાસ એક જ વિ છે. અને આ રીતે થવાથી તમારા સર્વેની મેટાઈ સચવાતી હતી છતાં તે મહાવિના તેજસમૂહને નહીં સહન કરવાથી તમોએ જે દુબુદ્ધિ કરી છે, તેનું જ આ ફળ તમને પ્રાપ્ત થયું છે. સામાન્ય બ્રાહ્મણને પણ ક્રેપ કરવાથી કુળને નાશ થાય છે, તે સાક્ષાત્ ભવાનીના રૂપને ધારણ કરનાર કાળીદાસના શ્રેષનું શું કહેવું ?” આ પ્રમાણે બાણકવિનાં વચન સાંભળી મયૂર વિગેરે પંડિતે પરસ્પર એક બીજા ઉપર તે દેષનો આરોપ કરી કલહ કરવા લાગ્યા. એટલે તેમને કલહ નિવારી બણે કહ્યું કે “આજે અવાધ પૂર્ણ થયો છે અને કાળીદાસ વિના કેઈપ સમશ્યા પણ કરવા શક્તિમાન નથી. સુભટેની દીપ્તિની વૃદ્ધિ કે હાનિ સંગ્રામમાંજ તત્કાળ થાય છે, અને કવિઓની દીપ્તિની વૃદ્ધિ કે હાનિ કવિસમૂહમાંજ તકા થાય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ ડૉ. (૧૮૧) હવે જો તમતે સતે ચતુ... હાય તા આજેજ મધ્યરાત્રીએ ચંદ્રોદય થાય ત્યારે સ` માલમીલ્કત લઇને ગુપ્તપણેજ જતા રહીએ, કેમકે જો આજે નહીં જઇએ તે કાલે રાજાની આજ્ઞાથી રાજસેવક આપણને બળાત્કારે ધક્કા મારીને કાઢી મૂકશે, તે વખતે માત્ર એકલા શરીરવડેજ નીકળવુ પડશે. ” આ પ્રમાણે સાંભળી સવે એ નિશ્ચય કર્યાં કે- આજેજ મધ્ય રાત્રીએ અહીંથી નીકળી જવું.” એમ હરાવી સર્વે પાતપેાતાને ઘેર જઇ ગાડાઓમાં અને પેડીઆએ ઉપર સ મીલ્કત ભરી તે રાત્રીએજ તેએ નગર બહાર નીકળી ગયા. તે વખતે કાળીદાસ કવિ વિલાસવતીના ઉદ્યાનમાં બેઠેલા હતા, તેણે માર્ગ માં જતા તેએની વાણી સાંભળી વેશ્યાને કહ્યું કે- હે પ્રિયા ! જોઇ આવ. આ કોઇ બ્રાહ્મણા જતા હેાય તેમ જણાય છે.’” તે સાંભળી વેશ્યાએ ત્યાં જઇ સર્વ વિદ્વાને જતા જોઇ પાછી આવી કાળીદાસને કહ્યું કે “ એક રાજહુંસવડે પણ સરોવરની જે રોાભા હાય, તે હજાર બગલાએ તેને કાંઠે બેસે તાપણ થઈ શકે નહીં. હે સ્વામી ! ખાણ, મયૂર, મહેશ્વર વિગેરે સપિંડતા નાશી જાય છે, તેમાં કાંઈ પણ સંશય નથી.” તે સાંભળી કાળીદાસે કહ્યું કે હે પ્રિયા ! ઘરમાંથી હે મારે પહેરવાનાં ચારણ જેવાં વસ્રો છે તે લાવ, કે જેથી તે વિઓની પાસે જઇ તેમને નાસતા અટકાવું. એવા પુરૂષાર્થ શા કામના કે જેનાથી દુ:ખીજનાની રક્ષા ન કરાય ? યાચકનેાને ન અપાય તેવું ધન શા કામનું ? જે હિતના પુણ્યના મનુષધને ન કરે તેવી ક્રિયા શા કામની ! અને સત્પુરૂષાના વિરોધવાળુ જીવિત હેાય તે તે પણ શા કામનું ?” આ પ્રમાણે કહી વેશ્યાએ લાવી દીધેલ ચારણના વેપ પહેરી હાથમાં ખડગ લઈ બીજે માળે થઇને તે પડતાથી દૂર અધ ગાઉ જઇ પાછે વળી તેઓની સામે આવ્યેા. પછી તે સર્વે ને જોઇ જય જય શબ્દવડે તેમને આશીર્વાદ આપી ચારણની જેવી ભાષાવડે પૂછ્યુ કે “ હે ! વિદ્યાના સમુદ્ર ! શ્રી ભેજરાજાવડે અત્યત માટાઇને પામેલા તમે સર્વે એકઠા થઇને યાં જવા નીકળ્યા છે. ” આ પ્રમાણેની તેની વાણી સાંભળી સર્વે એ તેને કોઇ ચારણ છે એમ જાછ્યું, તે પણ એક પડિતે કુત્તુળથીજ તેને કહ્યું કે- હું ચારણ ! તને શહેરમાં ગયા પછી તા ખબર પડેરોજ, તેથી અહીંજ કહુ છુ કે રાજાએ અમને સર્વ વિદ્વાનોને એક સમશ્યા પૂર્ણ કરવા આપી, તે કોઇ પૂરી શકયું નહીં, તેથી રાજાની આજ્ઞા થવાથી આ બધા કુ Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨ ) ભાજપ્રબંધ ભાષાંતર. વિએ દેશાંતરમાં જાય છે.” એમ કહી તેણે એ સમશ્યા એલી અતાવી. તે સાંભળી ચારણ તરતજ ખેલ્યા કે “ રાજાએ પૂર્ણ ચંદ્ર જોઇને આ સમશ્યાનું પૂર્વા કહ્યું છે, માટે તેનું ઉત્તરાર્ધ આવું હોવુ જોઇએ-‘શ્રાટ્ઠિી ત્રિમ વીર, સર વતી ચંદ્રસ ।।” (ચ૬માં પડેલી તડને ખરાખર દીઠા વિના તેનુ' વર્ણન કેમ કરાય ? ) તે સાંભળી સર્વે ચમકાર પામ્યા. તેટલામાં તેા કાળીદાસ સવે ને પ્રણામ કરી એકદમ ત્યાંથી ચાલ્યા ગયા. તેના ગયા પછી સર્વે વિચાર:કરવા લાગ્યા કે અહા ! આ કોઇ પુરૂષને વેષ લને જરૂર સરસ્વતીજ સનું રક્ષણ કરવા આવી હતી એમ જણાય છે. આ મનુષ્ય:સંભવતા નથી. કાઇએ આપણા ગમન સંબંધી હકીકત જાણી નથી, તેટલામાં જલદીથી આપણે ઘેર જઈ ભાર ઉતારી લઇએ. પછી પ્રાત:કાળે સવે એ રાજસભામાં જવુ’; અને ત્યાં માણ પિંડતે સમશ્યા પૂરીને બાકીનું કાર્ય સાધ્ય કરવું.” આવા નિર્ણય કરી સવે ત્યાંથી પાછા વળી પેાતાતાને સ્થાને ગયા. પ્રાત:કાળે રાજસભામાં જઈ રાજાને સ્વસ્તિ કહી સવે બેઠા. પછી યેાગ્ય અવસરે ઊભા થઈને માણકવિ મેલ્યા કે હે દેવ ! સર્વજ્ઞ જેવા તમે જે કાંઇ પૂછેા તે તેા ઇધરજ સંપૂર્ણ જાણી શકે, આ ખિચારા પેટભરૂ બ્રાહ્મણેા શી રીતે જાણી શકે ? તેપણ યથામતિ અમે કહીએ છીએ.” એમ કહી પેલી સમશ્યાની પૂર્તિ તેણે કહી સભળાવી. તે સાંભળી યથાર્થ રીતે પોતાના અભિપ્રાય તેમાં આવ્યેા જાણી રાજાએ વિચાયુ કે સ થા કાળીદાસ અહીંજ કોઈપણ ગુસ સ્થાને વસે છે એમ જણાય છે, તેના વિના આ સમશ્યા બીજી કાઇ પૂરી શકે નહીં, માટે તેનેા તપાસ કરૂ. ઉપાય કરવાથી સ કાય સિદ્ધ થાય છે.” એમ વિચારી રાજાએ માણવિને પંદર લાખ ટંક આપ્યા, અને પેાતાની પ્રસન્નતા જણાવી બીજા વિદ્વાનાને પાતપેાતાને ઘેર જવા રજા આપી. ખાણ વિગેરે સર્વ વિદ્યાના ગયા પછી રાજાએ દ્વારપાળને ખાનગી હુકમ કર્યાં કે-“ જો કોઈ પણ બ્રાહ્મણ પાછા આવે તે તેમને અંદર મારી પાસે લાવવા.” એમ કહી રાજા મહેલમાં ગયા, ત્યારે બીજા પાંચ છ પડતા એકઠા થઇ પરસ્પર મેલ્યા કે “ અહા ! ખાણ કવિએ અયાગ્ય કર્યું; કેમકે નગરમાંથી સર્વવિદ્વાના સાથે જતા હતા, તેમાં ચારણના પ્રસંગથી સમશ્યા પૂર્ણ થતાં સવે પાણ Page #200 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ ક. ( ૧૮૩) આવ્યા, અને તે પ્રમાણે સમશ્યા પૂરી બતાવવાથી રાજાએ આટલુ બધું દ્રવ્ય આપ્યું, તેમાં કાંધ માણની મહત્તા નથી, તેથી તે સર્વ દ્રવ્ય માણ એકલાજ લઈ જાય તે ચોગ્ય નથી. માટે આપણે ખરી હુકીકત રાજાને જણાવીએ, કે જેથી ફરી કોઈવાર આવા અન્યાય બીજો કોઈપણ વિદ્વાન કરી શકે નહીં.” એમ વિચારી તેઓ રાજસભામાં પાછા ગયા. તેમને દ્વારપાળ રાજા પાસે લઇ ગયા. રાજાને તેમણે સમશ્યા સંબંધી ખુલાસા કરવા માટે આવ્યાનું કહ્યું, એટલે રાજાએ તેમને કહ્યું કે- હે વિપ્રો ! હું આ સમસ્યાની બાબતમાં સર્વ વાત જાણી ગયા છું, પરંતુ તમારે સત્ય વાતજ હોય તે કહી દેવી.” ત્યારે તેમણે સદ્ વૃત્તાંત યથા કહી બતાવ્યા. તે સાંભળી રાજાએ વિચાયું કે- સવ થા કાળીદાસજ મારા ભયથી ચારણના વેષે આ નગરમાં જ રહેલા છે અને તેણે આ સમરયા પૂરી કરી છે.” એમ વિચારી રાજાએ તત્કાળ ક્રીડાઉદ્યાનમાં જવા માટે પટહુ વગડાવ્યેા. તે સાંભળી સુભટા અને સામતા વિગેરે વિચારવા લાગ્યા કે અહા ! હમણાંજ રાજા મહેલમાં જઇને દેવપૂજામાં રોકાયા છે એમ સાંભળ્યુ હતું, અને પાછા તરતમાંજ ક્રીડાદ્યાનમાં જવા તૈયાર થયા તે શુ ?’એમ વિચારી વ્યાકુળ થયેલા સુભટા અને સામંતા વિગેરે ચાતરફથી આવીને એકઠા થવા લાગ્યા. રાજા અર્ધપર આરૂઢ થઇ તે વિદ્વાનોને સાથે લક્ષ્ય જે ઠેકાણે રાત્રીએ ચારણના મેળાપ થયા હતા તે ઠેકાણે આવ્યા. ત્યાં રાજાએ ચારનાં પગલાં ઓળખવામાં નિપુણ એવા પેાતાના સેવકાને કહ્યું કે— આ રસ્તે જે કોઇ માણસ રાત્રે ગયા હેાય તેનાં પગલાં હજી સુધી દેખાય છે, તેને જોઇ તેના પત્તો લાવે. ” એમ કહી તે પડતને લક્ષ લક્ષ દ્રવ્ય આપી તેમને વિદાય કરી રાજા પેાતાના મહેલમાં ગયા. પછી પેલા પગીએ રાજાની આજ્ઞા થવાથી ચાતરફ ફરતા ફરતા ગાધ કરવાં લાગ્યા. પણ પગલાંના કાંઇ પત્તો નહીં લાગવાથી તે દિગ્મૂઢ જેવા થઇ ગયા. તેવામાં સાયંકાળનો વખત થતાં કાઈ દાસી એક ફાટેલી મેાજડી હાથમાં લઈને તેને સધાવવા માટે માચીને ઘેર જતી હતી, તેને જોઇ તેઓ હર્ષ પામ્યા. તે દાસીએ તે મેાજડી માચીને આપી, તેની પાસેથી કાંઇક મીષવડે તેઓએ તે મેાજડી લઇ ધૂળવાળા માર્ગ માં મૂકી તે તેજ પગલું મળતું આવ્યું. પછી દાસીની પાછળ જઇ તેણીને વેશ્યાના ઘરમાં પ્રવેશ કરતી જોઈ તેઓએ તે વેશ્યાનું ઘર ચાતરફથી સુભટાવડે ઘેરી લીધું. પછી તત્કાળ તે વાત Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ભોજપ્રબંધ ભાષાંતર તેઓએ ભોજરાજાને પહોંચાડી. તે સાંભળી તરતજ મંત્રી, સામત અને પોરજન સહિત રાજા પગે ચાલતા જવિલાસવતીને ઘેર આવ્યા. આ વૃત્તાંત જાણી કાળીદાસે વિલાસવતીને કહ્યું કે-“હે દેવી ! મારે માટે તારે કષ્ટ વેઠવું પડશે ?” તે સાંભળી વિલાસવતી બેલી કે હે કવિરાજ! વિષમપણું આવે ત્યારે જ મનુષ્યને પુરૂષાર્થની પરીક્ષા થાય છે. જ્યારે વાયુ વાતો ન હોય ત્યારે તે રૂના રાશિમાં અને પવતમાં કાંઈ તફાવત લાગતો નથી; તેને તફાવત તે પવન વખતે જણાય છે. મનુષ્ય પોતાના મિત્ર, સ્વજન, બંધુ, બુદ્ધિ અને ચિત્ત એ જ્યારે આપત્તિરૂપી કસોટીપર ચડે ત્યારે તેમનામાં કેટલું સવ છે તે જાણી શકે છે. જેમાં પ્રાણીઓને માગ્યા વિના જ દુ:ખેત આવી પડે છે. તે જ રીતે સુખ પણ માખ્યા વિના જ આવે છે, પરંતુ સુખ માગવામાં જે દીનતા કરે છે એજ અધિક છે એમ હું માનું છું. હે પ્રિય ! જે કદાચ રાજ વચનેવડે પણ તમારું અપમાન કરશે, તો હું મારી દાસીઓના સમૂહ સહિત અગ્નિમાં પ્રવેશ કરીશ, એમ નક્કી જાણજે.” ત્યારે કવિએ કહ્યું કે-“હે પ્રિયા ! એવું ન બોલ. કદાચ રાજા ઉઘાડી તરવારે અહીં આવશે તે પણ તે મને જોઈને જ મારા પગમાં પડશે.” આમ વાત કરે છે તેટલામાં તો પંડિતોના સમૂહ સહિત ભેજરાજા વેશ્યાના ઘરમાં આવ્યા. ત્યાં કાળીદાસને જઈ એકદમ તેને આલગન કરી રાજા તેના પગમાં પડ્યા, અને બોલ્યા કે-“ હે કવિરાજ ! ચાલતાં કે ઉભા રહેતાં, જાગતાં કે સુતાં મારું મન કદાપિ તમારા વિરહવાળું ન હૈ.” તે સાંભળી કાળીદાસે લજાથી પિતાનું મુખ નીચું કર્યું. રાજાએ કહ્યું- હે કાળીદાસ ! મુખ ઉંચું કરે. હે કળાના નિવાસરૂપ કાળીદાસ ! આ (સંસારરૂપી) રાજમાર્ગમાં ચાલતાં ઈદ્ર પણ ખલના પામે છે તે તેમાં બીજાએ લાજવાનું શું છે? હું તો વિલાસવતીને જ ધન્ય માનું છું કે જેણે પાંજરામાં પક્ષીની જેમ પોતાના ગુણાવડે તમને બાંધી રાખ્યા.” આ પ્રમાણે બોલતાં રાજાનાં નેત્રોમાં હર્ષનાં અશ્રુ ભરાઈ આવ્યાં, તે કાળીદાસે પોતાના હાથ વડે લૂછયાં. તે વખતે કાળીદાસની પ્રાપ્તિથી હર્ષિત થયેલા રાજાએ સર્વ વિદ્વાનોને લાખ લાખ ટંક આપ્યા, અને વિલાસવતીને મેટા જાતિવંત સે અધો આપ્યા. પછી કાળીદાસને પોતાના જ અધપર બેસાડી તેને લઈને ભાટ, ચારણ, પંડિત, કવિઓ, સામતો અને પુરજને સહિત રાજા પિતાના રાજમહેલમાં આવ્યા Page #202 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ દો. ( ૧૮૫) કેટલાક કાળ ગયા પછી એકદા સભામાં બેઠેલા રાજાએ સં ધ્યાકાળ થયા જોઈ કહ્યું કે—‘પરિવતતિ યોનિયો વત્ત !'' ( સૂ સમુદ્રમાં પડે છે. ) ખાણ—“ સર્રાસહહામુરરઘુ મત્તવૃ” ( મત્ત ભ્રમર કમ ળના ઉદરમાં પડે છે. ) મહેધર‘અનુવનન કાટરમાં પક્ષીઓ પડે છે. ) જૉટરે વિજ્ઞ: ' ( દરેક વનના વૃક્ષોના કાળીદાસ—“તદ્દીનનેષુ શનૈઃ શનૈન ઃ ॥ ? | * ચુવતીજનાને વિષે ધીમે ધીમે કામદેવ પડે છે. ) રાજાએ પ્રસન્ન થઇ તેમને લક્ષ લક્ષ ટર્ક આપ્યા. એકદા રાજા મહેલના ગવાક્ષમાં બેઠા હતા, તે વખતે નીચે રાજમામાં જતા એક હાથીને તેમણે જોયા. કાળીદાસ અંદરના ભાગમાં બેઠા હતા, તેથી તેણે તે હાથીને જતા જોયા નહીં. તે જાણી રાજાએ કહ્યું—હે કવિરાજ ! થોડું પાદ પૂર્ણ કરો. उखल जेवडा दीसह पाय, वसरड पसरड जाय रे जाय । गलि पाछली पुच्छ हलावर, કાળીદાસ-ચંધારું કરી મૂલા ચાવરૂ ॥ ? I રાજા-(ઉખલ-સાંબેલા જેવડા પગ દેખાય છે, ઘસર પસર શબ્દ કરતા ચાલે છે, આગળનું અને પાછળનુ પુછડુ` હલાવે છે. ) કાળીદાસ( અધકાર જેવા કાળા હાથી મૂળા ચાવે છે. ) તે સાંભળી રાજાએ પ્રસન્ન થઇ લક્ષ ટંક આપ્યા. એકઢા રાજાએ ચ’મડળ જોઈ તથા તેની અંદર રહેલુ કલક જોઇ રાણીને કહ્યું કે—“હે પ્રિયે ! केऽपि शशङ्किरे जलनिधेः पङ्कं परे मेनिरे, सारङ्गं कतिचिच्च संजगदिरे भूच्छायमैच्छन् परे । ( કેટલાએક ( કવિએ ) ફલકની શંકા કરે છે, કેટલાએક સમુતા ૫ક લાગેલ છે એમ માને છે, કેટલાએક મૃગ છે. એમ કહે છે અને કેટલાએક પૃથ્વીની છાયાને ઇચ્છે છે. ) ૨૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬) ભાજપ્રબંધ ભાષાંતર. આ પૂર્વાધ શ્લોક પત્રમાં લખી રાજાએ કાળીદાસને મોકલ્યા, એટલે તેણે તેનુ ઉત્તરાર્ધ આ પ્રમાણે લખ્યું: इन्दौ यद्दलितेन्द्रनीलशकलश्यामं दरीदृश्यते, तन्मन्ये परिपीतमन्धतमसं कुक्षिस्थमालोक्यते ॥ १ ॥ ( ચંદ્રને વિષે કાપેલા ઇંદ્રનીલ મણિના કકડા જેવું શ્યામ જે દેખાય છે, તે હું માનું છું કે તેણે જે અંધકારનું પાન કર્યુ છે તે તેની કુક્ષિમાં રહેલું દેખાય છે. ) રાજાએ તે વાંચી પ્રસન્ન થઈ ઉત્તરાના અક્ષર જેટલા ( ૩૮ ) લક્ષ ટંક કાળીદાસને આપ્યા. એકદા દ્વારપાળે આવી રાજાને કહ્યું કે-શ્રીશૈલ નામના પર્વતથી કેઇ બ્રાહ્મણ બ્રહ્મચારી આપના દર્શનની ઈચ્છાથી દ્વાર પાસે આવીને રહ્યો છે.” રાજાએ આશ્ચય પામી તેને આવવાનું કહ્યું. તેથી તે બ્રહ્મચારી અંદર આવી રાજાને જોઈ ચિર લીવ એમ કહી ખેડે. રાજાએ તેને પૂછ્યુ કે “ હે પૂજ્ય ! બાલ્યાવસ્થામાં જ આ વ્રત લેવુ‘ તે આ કળિયુગમાં અનુચિત છે, આવા તીવ્ર તપના આ કાળ નથી, હમેશાં ઉપવાસાદિક કરવાથી તમારૂ શરીર અતિ કૃ દેખાય છે, તેથી જો તમે ગૃહસ્થાશ્રમ અંગીકાર કરો તો કાઇ બ્રાહ્મણની કન્યા હું તમને અપાવું.’ તે સાંભળી બ્રહ્મચારીએ કહ્યું કે ‘હે રાજન્ ! તમે ઇશ્વરના અંશ છે, તેથી તમે શું શું સાધી ન શકે ? જે ધારો તે કરી શકો છે; પરંતુ હરણારૂપી મિત્રો, પર્વતની ગુફારૂપી ઘર, શાંતિરૂપી પ્રિય ભાર્યા, વનનાં વૃદ્ધનાં ફળાવડે સુખે આવિકા, વૃક્ષની ઉખડી ગયેલી છાલનાં વર્ષો અને આત્માના ધ્યાનરૂપી અમૃતરસના પૂરમાં મગ્ન થયેલું ચિત્ત, આ પ્રમાણેનું જેઆને નિવૃત્તિ સુખ પ્રાપ્ત થયેલું છે. તેઓને ચંદ્રની કળા જેવા નિર્મળ મનમાં મેાક્ષની પણ અભિલાષા હેાતી નથી.” ( તે બીજી અભિલાષા તે રોની જ હોય ? ) આ પ્રમાણે તેનું વચન સાંભળી રાજા સિહાસનપરથી ઉભા થઇ તેના ચરણમાં પડ્યો-નમ્યો, અને ખેલ્યા કે “ હે પૂજ્ય ! મને કાંઈ પણ સેવા બતાવે.” ત્યારે તે બ્રહ્મચારી મેલ્યા કે“ હે રાજન્ ! અમારી ઇચ્છા કાશી તરફ જવાની છે, તેથી તમે અમારૂ એક વચન સ્વીકારે. તે એ કે તમારી સભામાં જે પિંડત છે તે સર્વને પાતપેાતાની સ્ત્રીઓ સહિત મારી સાથે કાશી મેલા. તેમની સાથે ગાછી કરંતા કરતા હું સુખેથી કાશી પહેાંચી જાઉ.” Page #204 -------------------------------------------------------------------------- ________________ અધિકાર '' ઠે. ( ૧૮૭ ) આ પ્રમાણે માગણી કરવાથી રાજાએ સર્વે પડતાને કાશી જવાની આજ્ઞા કરી. રાજાની આજ્ઞા થવાથી સવ પડિતા તે બ્રહ્મચારી સાથે ચાલ્યા. માત્ર એક કાળીદાસ કાશી ગયા નહીં. ત્યારે રાજાએ તેમને પૂછ્યુ કે “ હે કવીન્દ્ર ! સ પડતા ફણી જાય છે અને તમે કેમ જંતા નથી ?” કવિએ હસીને કહ્યું- હે રાજન ! તમે સ જાણેા છે, તા પણ હું આપના પૂછવાથી કહુ છુ કે જેઓ શ’ભુથી દૂર રહેલા હોય છે તે જ તીધે જાય છે; પરંતુ જેમના ચિત્તમાં નિતર પાવ તીપતિ રહેલા હોય છે, તેને તે તેજ ઉત્તમ તીર્થં છે.” તે સાંભળી રાજા પ્રસન્ન થા. " એકદા રાજાએ કાળીદાસને પૂછ્યું' કે“ આજે તમે કાંઇ પણ નવીન સાંભળ્યું છે ? ” કાળીદાસ એલ્યા—“ મેરૂપર્વતની ગુફાઓમાં, હિમાલયના શિખરો ઉપર, મહેદ્ર પર્વત ઉપર, કૈલાસ પર્વતની શિલાઓ ઉપર, મલય તના પ્રદેશામાં અને તેવા બીજા દેવતાઇ સ્થાનામાં લેાકાલાકના વિચાર કરનાર ચારગણા તમારા યશનું ગાયન કરે છે, તે મેં હે ભેાજરાજા! સાંભળ્યુ છે. ” તે સાંભળી રાજાએ કાળીદાસને દરેક અક્ષરે લક્ષ લક્ષ ટંક આપ્યા. એકદા સવ પડિતાના કાશી જવાથી અને કાળીદાસ વેશ્યામાં લંપટ હોવાથી રાજાએ વિચાર કર્યો કે- ખાણ, મયુર, રામચંદ્ર અને મહેધર વિગેરે પડતા મારી આજ્ઞા માનતા હતા, અને આ કાળીદાસ તેા વેશ્યામાં આસક્ત હાવાથી આવી આજ્ઞાને આદર કરતા નથી. ” એમ વિચારી રાજા દાક્ષિણ્યતાને લીધે કાંઈ માલ્યા નહીં, પરંતુ કાળીદાસને કાંઇક અવજ્ઞા સહિત જોવા લાગ્યા. તેવી તેની અવજ્ઞા જાણી એક દિવસ સભામાં આવીને કાળીદાસ ખેલ્યા કે આ જગત પ્રથમ કેાઈ વિશાળ હૃદયવાળાએ ઉત્પન્ન કર્યું, તેને બીજા કોઇએ ધારણ કર્યું, તેને જીતીને બીજા કોઇએ મનુષ્યાને આપ્યુ. અને તેમાંના કેટલાએક ધીર પુરૂષ! આ ચાદે ભુવનને ભાગવે છે, છતાં માત્ર કેટલાક ગામેાનુ સ્વામીપણું પ્રાપ્ત થવાથી પણ મનુષ્યાને મદ્રવર આવી જાય છે તે શું ? ” વળી− હું મિત્ર વૃક્ષ ! નિર તર તારા ફળોની વૃદ્ધિ થાઓ, તારી સેંકડા શાખા વિસ્તાર પામેા, અને પૃથ્વીપર રહેલા પેાતાના આશ્રિત જનાને તારા સફળેવ તું નિરંતર સત્કાર કરે, પરંતુ અમે સ વર્ણોમાં ઉત્તમ શ્રીમાન્ રાજહડસ દ્વિજો છીએ, તેથી અમને તારે કાગડા, ગીધ, ઝિંટાડી કે બગ૧ બ્રાહ્મણુ, પક્ષે પક્ષી. Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૮૮) ભોજપ્રબંધ ભાષાંતર લાની તુલ્ય ગણવા એ યોગ્ય નથી.” એ પ્રમાણે કહી કાળીદાસ વેશ્યાને ઘેર આવી તેણીની રજા લઈને નગરીને ત્યાગ કરીને ચાલી નીકળ્યા. માર્ગે જતાં એક વનમાં તેમને એક ચેર મળે. તે કવિનાં વસ્ત્રો લઈ લેવા તૈયાર થયો. તેને કવિએ કહ્યું કે હે ભાગ્યવંત ! હું કવિ છું, મારાં વસ્ત્રો તું ન લે.” તે સાંભળી રે તેને કહ્યું કે ત્યારે તમે આ નદીને કાંઠે રહેલા પલાશ વૃક્ષનું વર્ણન કરે.” કાળીદાસ બોલ્યા કે નીચે નમેલી શાખાવાળે આ નદીને પલાશ વૃક્ષ પવનથી હાલના પાંદડાંરૂપી હાથે કરીને દાવાનળથી બળી ગયેલા બીજા ને જાણે જળાંજલિ આપતો હોય તેવો શોભે છે.” આ પ્રમાણે કહેવાથી ચોરે જવા દીધા. અનુક્રમે ચાલતા કાળીદાસ કવિ અલાલ દેશમાં આવ્યા. ત્યાંના રાજા પાસે જઈ તેમણે કહ્યું કે- “ માલવદેશના રાજા શ્રી ભેજની અવજ્ઞાથી હું કાળીદાસ નામને કવિ તમારા દેશમાં આવ્યો છું. તે સાંભળી રાજાએ તેને આસન પર બેસાડીને કહ્યું કે-“ભેજની સભા જોઈને અહીં આવેલા મનુએ મારી પાસે તમારો મહિમા સેંકડો પ્રકારે વર્ણવ્યા છે, અને સારા કવિએ તે તમને સરસ્વતીનો જ અવતાર કહે છે તો કવિરાજ ! તમારી કવિતારૂપી વાણી મને સંભળાવે.” ત્યારે કાળીદાસે કહ્યું કે-“હે અલ્લાલ દેશના રાજા ! તમારા શત્રુના ભવનમાં ફરતી ભીલડી ચાતરફ વીખરાયેલા રનોને જોઇ તેને ખેરના સળગતા અંગારા ધારી તેનાપર સુખડના કટકા મૂકીને આંખે બંધ કરી ધમે છે, એટલે તેના ધાસના સુગંધથી ભમરાઓના સમૂહ આવે છે, તેને તેણુ આડા જેવા માને છે. તે સાંભળી રાજાએ તેને પ્રત્યેક અક્ષરે લક્ષ લક્ષ ધન આવ્યું. એકદા તે રાજાએ તેને કહ્યું કે “હે સુવિ! એકશિલા નગરીની કાંઈક કથા કહે.” કવિ બોલ્યા–“ એકશિલા નગરીની સ્ત્રીઓએ કાંઈ મીષપૂર્વક નાંખેલા કટાક્ષોથી દરેક ભાગમાં પગલે પગલે યુવાન પુરૂષ અપરાધ વિના જ બંધાય છે, તેમજ કમ વડે શેભતી વાવોમાં જળ ભરવા આવેલી કમલાક્ષી (સ્ત્રી)એના નૃત્ય કરતા કટિલ કટવડે યુવાન પુરૂ હણાય છે. તે સાંભળી પ્રસન્ન થઈ રાજાએ કવિને દશ ઉત્તમ અધો આપ્યા. અહીં ભેજરાજા કાળીદાસના વિરહથી તથા બીજા સર્વ પંડિ- તેના કાશી તરફના પ્રયણથી દિવસે દિવસે ક્ષીણ થઈ પડવાના ચંદ્ર જેવા અતિ કૃશ થઈ ગયા. તે જોઈ મંત્રીઓએ એકત્ર થઈ વિચાર્યું Page #206 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ ઠે. (૧૮૯) કે-“કાળીદાસ કવિ અલાલ દેશમાં ગયા છે. તે જે પાછા આવે તે રાજાને સુખ થાય.” એમ વિચારી તેઓએ એક કાગળ લખી એક મંત્રીને અલ્લાલ દેશમાં મોકલ્યો. તે મંત્રીએ અનુકમે ત્યાં જઈ કાળીદાસને મળી તેને નમસ્કાર કરી “સર્વ પ્રધાનએ મને મોકલ્યો છે? એમ કહી તેના હાથમાં તે કાગળ આપે. તે લઇ કાળીદાસે વાં. તેમાં આ પ્રમાણે લખેલું હતું-નીચ પુરૂષના સ્નેહથી જેમ સત્પરૂષોને કેપ થતું જ નથી, કદાચ થાય તો ચિરકાળ સુધી રહેતું નથી, કદાચ ચિરકાળ રહે તો પણ તે તેનું ફળ આપતું નથી, માટે હે બાળ કેકિલ ! તું ચિરકાળ સુધી લીલા સહિત આમ્રવૃક્ષ ઉપર રહેલ છે, હવે અત્યારે તેને ત્યાગ કરી કેરડાના વૃક્ષમાં ફરતાં તને શું લજજ આવતી નથી ? હે કલકંઠ (કેયલ) ! તારી વાણીની જે શોભા આમ્રવૃક્ષપર હતી, તે શાભા ખેરના કે ખાખરાના વૃક્ષ પર આવે છે ? તેને તું જ વિચાર કર.” આ પ્રમાણેનો પત્ર વાંચી કાળીદાસ કવિ તે અલ્લાલ દેશના રાજાની રજા લઈ માલવદેશમાં આવી ભેજરાજાના કીડા ઉદ્યાનમાં રહ્યો. રાજાએ તેને આવ્યા સાંભળી તરતજ તેની પાસે આવી તેને વિદેશની વાર્તા પૂછી, ત્યારે તેકવિરાજ બોલ્યા કે-“હે સાહસીક (ભેજ ) રાજ! તમારા શત્રુઓના મંદિરમાં કેઈવનનો હાથી ફરતે ફરતે આવ્યો ત્યાં ફાટિકમણિની ભીંતમાં પિતાનું પ્રતિબિંબ જોઈતેને શરૂપ હાથી ધારી દાંતવડે પ્રહાર કરવા લાગે, તેથી તેના પોતાનાજ દાંત ભાંગી ગયા, પછી દાંત વિનાનું પ્રતિબિંબ જોઈ તેને હાથણી ધારી ધીમે ધીમે તેનો સ્પર્શ કરવા ચા.” (અર્થાત તમારા શત્રુઓના મંદિરે ઉજડ થઈ ગયેલા છે.) તે સાંભળી રાજાએ તેમને લક્ષદાન આપી મોટા ઉત્સવપૂર્વક પોતાના મહેલમાં લાવી તેની અત્યંત સંભાવના કરી. અનુક્રમે કાશી ગયેલા વિદ્વાને પણ આવ્યા એટલે પ્રથમની જ જેમ ભેજરાજાની સભા શાભવા લાગી. એકદા ભોજરાજા રાત્રી સમયે નગરમાં વિચરતા હતા, ત્યાં કોઈ ઘરમાં કઈ એક સ્ત્રી ખાંડણ આમાં શાળા ખાંડતી હતી. રાજાએ પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી તે તરૂણીને જોઈ તેના હાથમાં મુશળ (સાંબેલું હતું, તેને ઉદ્દેશીને કહ્યું કે-“હે મુશળ ! આવી સ્ત્રીના હસ્તના સ્પર્શથી પણ તું નવપલ્લવવાળું થયું નહીં! તેથી તું સવથા કાષ્ઠ જ છે એમ જણાય છે. પછી રાજાએ ઘેર આવી રાત્રી નિગ– મન કરી પ્રાત:કાળે સભામાં આવી કાળીદાસને કહ્યું કે- “મુરgિ Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ભોજપ્રબંધ ભાષાંતર. શિયે તે તત્તwiઘન ગાત” આ સમશ્યાને મળતા બીજા ત્રણ પાદ કરી કલેક પૂર્ણ કરે છે એટલે તરતજ કાળીદાસે આ પ્રમાણે લેક કહ્યો:– जगति विदितमेतत्काष्ठमेवासि मन्ये, तदपि च किल सत्यं कानने वर्धितोऽसि । न च कुवलयनेत्रापाणिसङ्गोत्सवेऽस्मिन् , मुशल ! किशलयं ते तत्क्षणाद्यन्न जातम् ॥ १॥ “હે મુશળ ! જગતમાં આ વાત પ્રસિદ્ધ જ છે, કે તું કાષ્ટ જ છે. તેમાં પણ હું માનું છું કે તું ખરેખર અરણ્યમાં વૃદ્ધિ પામ્યો છે તે સત્ય છે, પણ આ કમલાક્ષીના હસ્તસંગના ઉત્સવમાં તું વૃદ્ધિ પામ્યો નથી, (વિકસ્વર થયો નથી, તેથી કરીને જ તેણીના હાથનો સ્પર્શ થયા છતાં પણ તને તત્કાળ કિસલય ઉત્પન્ન થયા નહીં. તે સાંભળી રાજાએ તેને લક્ષ દાન આપ્યું. એકદા ભટ્ટમિશ્ર અને દંડી એ બે કવિએ પોતાની કવિત્વકળાની પરીક્ષા આપવા કાળીદાસ પાસે આવ્યા. તેમાં ભકમિશે આવા અથવાળે લોક કહ્યો-“ સર્વ રાજાઓના ભાલસ્થળમાં તિલકરૂપ જીમૂતવાહન નામે રાજા પૃથ્વી પર પ્રસિદ્ધ હતો, તેણે પિતાનું શરીર ગરૂડના મુખ કુહરમાં કમાડની જેમ આપીને સપન વિનાશ નિવાર્યો હતે.” પછી દંડીએ આવા અથવાળે ક કહ્યો. - પક્ષીઓના સ્વામી(ગરૂડ) ને સર્પસમૂહને કવળરૂપ કરવાની વાંછાને જે રસ હતો તેને પોતાના શરીરના દાનવડે દૂર કરી તે જીમૂતવાહન રાજાએ આખા જગતનું રક્ષણ કર્યું છે એમ હું માનું છું, નહીં તો મોટે બળવાન તે ગરૂડ શેષનાગને પણ કવળ કરી જાત અને તેમ થવાથી નિરાધાર પૃથ્વી કયાં રહેત ? મેઘ ક્યાંથી હોત? પર્વતે ક્યાંથી હતી અને આ દિપતિઓ પણ ક્યાંથી હોત? આ પ્રમાણે તે બન્નેને શ્લેક સાંભળી કાળીદાસે એકજ કવિતાથી તેમને ઉત્તર આપે કે-“ સુવર્ણના વર્ણ જેવાં (પીળાં ) જીણ પાંદડાં તથા કર્ણપર્યત દીર્ઘ લોચન.' આ પ્રમાણે વાદી ભટ્ટમિશ્ર કવિ તથા દંડી કવિને જવાબ આપે. વળી કાળીદાસે આવા અથવા શ્લોક કહ્યો.-રાત્રીએ ચાલતી દીવાની શિખાની જેમ તે કન્યા ૧ આ ઉત્તર ભાવાર્થ સમજાય નથી. Page #208 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ ડો. ( ૧૯૧ ) જે જે રાજાને ઓળગીને જતી હતી, તે તે રાજા રાજમા ની દુકાનાની જેમ ઝાંખા થતા હતા. આ વર્ણન ઉપરથી કાળીદાસને દીપિકા કાળીદાસ એવુ બિરૂદ મળ્યું હતુ એકદા કાળીદાસ કાશ્મીર દેશમાં બહુ વિદ્યા છે.એમ સાંભળી ત્યાંના વિદ્વાનેને જીતવા ચાલ્યા. મગ માં કોઇ ગામ આવ્યું, ત્યાં સરોવર ઉપર પાણી પીવા ગયા. તે વખતે તેના ગવ દૂર કરવા માટે સરસ્વતી ધ્રુવી પનિયારીનું રૂપ કરી ખીજી પનિયારીઓ સાથે ચાલતી કાળીદાસની સન્મુખ આવી; અને કાળીદાસને કહ્યું કે -‘વાત વાત: નૈ: શનૈઃ ” આ સમશ્યા પૂર્ણ કરશે. ” ત્યારે કવિરાજ મેલ્યા કે “ હતાં પુષ્પવતાં દટ્ટા, શુચિહ્નાતો નહાશયે । પુનત્તમનરાવ, વાતિ વાતઃ શનૈઃ શનૈઃ ।। ? || * “પુષ્પવાળી લતાને જોઈ જળાશયમાં સ્નાન કરી પવિત્ર થયેલા વાયુને જાણે ફરીથી તેના ( લતાના ) સંગની શકા થતી હોય તેમ તે વાયુ ધીમે ધીમે વાય છે. ” આ પ્રમાણે સાંભળી કાઇ સ્રી આવા અથ વાળા ક્લાક એલી. – કાવેરી નદીને કાંઠે રહેલા વૃઘ્વાપરના સર્પની સ્રીઓએ બાગવતાં બાકી રહેલા, કર્ણાટક અને ચીનની સ્રીઓના પુષ્ટ સ્તનાપુર રહેલ વસ્ત્રના છેડાને હલાવવાથી મઢ થયેલા, અને લાટ દેશની ચપળ સ્ત્રીએના લલાટમાં લટકતા કેશરૂપ તિલકને નચાવવાની ક્રીડામાં રોકાયેલા દક્ષિણ દિશાના વાયુ કે જે પરદેશ ગયેલા પતિવાળી સ્રીઆને યમરાજ જેવા લાગે છે તે ધીમે ધીમે વાય છે. ” બીજી સ્ત્રી આ પ્રમાણે મેલી– કાવેરી નદીના જળની ઉછ ળતી લહેરો સાથે ક્રીડા કરવાથી શીતળ થયેલા, નિરંતર ચંદનવનમાં ભ્રમણ કરવાથી ઘણા સુગધને પામેલા, ચાલ દેશની સીઆની ચાળીચેાના છેડાને હલાવતા અને થાકી ગયેલી સ્રીએના સ્તનભાગમાં અથડાતા આ વાયુ કે જે પતિના વિયાગથી આતુર થયેલી યુવતીઓના વેરી જેવા છે તે ધીમે ધીમે વાય છે. ’’ ૧ પુષ્પવાળી એટલે ઋતુવાળી સ્ત્રીને જોઇ એટલે સ્પર્શી કરી જેમ ક્રાઇ પુરૂષ જળાશયમાં સ્નાન કરી પવિત્ર થાય, અને ક્રીથી સ્પર્શની શંકાને લીધે ધીમે ધીમે ચાલે તેમ. Page #209 -------------------------------------------------------------------------- ________________ (૧૯૨) ભોજપ્રબંધ ભાષાંતર. ત્યારપછી સરસ્વતીએ આ પ્રમાણે કહ્યું-“વિકસ્વર કમળરૂપી નગરમાંથી સુગથી પરાગને ચેરનાર આ વાયુ વસંતઋતુના વાયુને આ જાણી ત્યાં રહેલા ભમરારૂપી આરક્ષકએ કેળાહળ કર્યો તેથી શીધ્રપણે ત્યાંથી નીકળીને ના, તે વાય ચંદનના પંકરસથી લીંપેલા કેરલ દેશની સ્ત્રીઓના સ્તનપર અથડાવાથી ધીમે ધીમે વાય છે.” આ પ્રમાણે તે સ્ત્રીઓની કવિતાઓ સાંભળી કાળીદાસે વિચાર્યું કે “જે દેશમાં પાણી ભરનારી સ્ત્રીએ પણ આવી વિદ્વાન છે, તે દેશમાં વિદ્વાને તે કેવા હશે ?” એમ વિચારી કાળીદાસ કવિ ત્યાંથી પાછા ફર્યા, કાશમીર ગયા નહીં. ઈતિ કાળીદાસ કવિ પ્રબંધ: એકદા દ્વારપાળે ભેજરાજા પાસે સભામાં આવીને કહ્યું કે-“હે દેવ! વારાણસી નગરીથી આવેલા કેઈ ભવભૂતિ નામને કવિ દ્વાર પાસે આવ્યો છે. ભવભૂતિનું નામ સાંભળી સર્વે આનંદ પામ્યા. રાજાએ તેને સભામાં આવવા દેવાનું કહ્યું, એટલે ભવભૂતિ સભામાં આવ્યો. રાજાએ તેને જઈ પ્રણામ કર્યા. પછી રાજાની આજ્ઞાથી તે આસન પર બેસી બોલ્યા કે- પારિજાતના વૃક્ષે પોતાનો રસ પીવા ભમરાઓને લેવા જતા નથી, અને ચંદ્ર ચકોર પક્ષીને પિતાની ચંદ્રિકા પીવા પ્રાર્થના કરતો નથી, તે જ પ્રમાણે જે અમારી વાણમાં અપૂર્વ મધુરતાને અવતાર થયો હશે તે પંડિતે પિતાની મેળે જ ઉલ્લાસ પામશે, તેથી શા માટે તેમની ફોગટ પ્રાર્થના કરવી જોઈએ ?” તથા “અમારે બેસવા માટે શિબિકા નથી, કડાં વિગેરે અલંકારોની શોભા પણ નથી, ઉચો અધ પણ નથી, સાથે કર પણ નથી, પહેરવાનું સુંદર વસ્ત્ર પણ નથી, પરંતુ માત્ર અમારી પાસે સાહિત્યવિદ્યામાં નિપુણતાવાળા પૃથ્વીતળમાં વર્તતા સર્વ વિદ્વાનેના ચિત્તને પ્રસન્ન કરનારી અને તેમનાં મસ્તકેને નમાવનારી એક નિર્મળ વિઘા જ છે.” આ પ્રમાણે સાંભળી બાણુ પંડિતને પુત્ર બે કે-“અરે અભિમાની ! માલવેંદ્રની સભામાં આવીને તું ગર્વ કરે છે ? જે કદાચ એક બાણ જજ દદયમાં રહેલ હોય તે શ્વાસ પણ મુખ બહાર ન નીકળે, તે મોટા આડંબરવાળા ૧ બાણ કવિનું નામ સૂચવે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ કે. (૧૯) શબ્દની રચનાવાળી સરસ્વતી-વાણુ તે શાની જ નીકળે?” તે સાંભળી પરાભવને નહીં સહન કરતે ભવભૂતિ બે કે–“સર્વ વચનો જેને આધીન રહેલા છે એવા કવિની સાથે અહીંથી તહીંથી કેટલાક શબ્દ તાણ ખેંચીને કાંઇક કવિતાને રચનાર માણસ જ કદાચ સ્પર્ધા કરે તો તેમાં વધારે શું કહેવું? પણ આજ કાલ આ કળિયુગમાં ઘડાને બનાવનાર કુંભારને અને ત્રણ ભુવનને બનાવનાર બ્રહ્માને પણ કળ થશે. (કેમકે બંને પ્રજાપતિ કહેવાય છે.)” વળી —“ કાળીદાસ કવિની વાણી કદાચ મારી વાણીની તુલના કરવા આવે, તે તે પણ પદે પદ ભય પામતી જાય.” તે સાંભળી કાળીદાસ બેલ્યા–“હે ભવભૂતિ ! તમે મહાકવિ જ છે. તેમાં શું કહેવું ? આ ધારા પતિની સભા મહાપડિતેથી સુશોભિત છે તે અથવા આ ઇંદ્ર જેવા ભોજરાજા જ આપણું બનેમાં કેટલું અંતર છે તે જાણે છે.” એમ કહી ક્ષણવાર મૌન રહી કાળીદાસે રાજાને આ પ્રમાણે કહ્યું- અહે! આજ મારું મોટ સાભાગ્ય માનું છું, કે જેથી મારી અને ભવભૂતિની વાણીને સરસ્વતી દવી તુલામાં આપણું કરી જે મારી વાણી લઇ થાય તો તેમાં પૂર્તિ કરવા માટે પોતાના કણ પર રહેલી કહાર (વેત કમળ) ની કળીકા અને આમ્રની મધુરતા તેમાં નાંખે છે.” તે સાંભળી રાજાએ કહ્યું કે – “હે કાળીદાસ ! તમારે સર્વથા ભવભૂતિ સાથે વાદવિવાદમાં ઉતરવું નહીં.” ત્યારે ભવભૂતિએ કહ્યું- હે રાજન ! કાળીદાસને શા માટે નિષેધ કરે છે ?” રાજાએ કહ્યું-“હે ભવભુતિ ! સર્વથા તમે મહાકવિ જ છે. તે સાંભળી બાણે પૂછ્યું કે “હે રાજન ! જે ભવભુતિ મહાકવિ છે, તો પછી કાળીદાસને તમે ક્યા નામે બાલાવશે?” રાજાએ કહ્યું-“હે બાણ ! ભવભૂતિ મહાકવિ હોવાથી કાળીદાસ કવિ નથી એમ ન કહેવું. એ તો પૃથ્વી પર પાર્વતીને પુરૂષરૂપે અવતાર થયેલ છે. આવું રાજાનું વચન સાંભળી સર્વે હપિત થયા. પછી રાજાએ ભવભૂતિ કવિને સે ઉત્તમ અધો આપ્યા. તે લઈ ભવભૂતિ કાળીદાસને પ્રણામ કરી રાજાની રજા લઇને પોતાને દેશ ગયે. ઈતિ ભવભૂતિ કવિ પ્રબંધ. ૨૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૪ ) ભાજપ્રશ્નધ ભાષાંતર. 79 એકદા સભામાં બેઠેલા રાજાની પાસે આવી દ્વારપાળે કહ્યું કે“ હે દેવ ! દારિાથી પીડા પામેલ શુક નામના કવિ દ્વાર પાસે આવી ઉભા છે. ” તે સાંભળી રાજાએ માણને પૂછ્યુ કે— હું પડિત ! તમે શુકદેવ કવિને જાણા છે ? ” ત્યારે માણે કહ્યું—“ હે દેવ ! શુકદેવ કવિની શક્તિ જાણવા માટે કાળીદાસ જ એક સમર્થ છે, બીજા કોઇ સમર્થ નથી. ” રાજાએ કાળીદાસને પૂછ્યું—“ હે સુકવિ ! તમે શુકદેવને જાણા છે ?” કાળીદાસે કહ્યું —-“ હે રાજન ! સમગ્ર પૃથ્વીતળ ઉપર ભવભૂતિ અને આ શુકદેવ એ બે જ સુવિ છે, અને એ એ ઉપરાંત ત્રીજો મુવિ વાલ્મીકિ છે. ” તે સાંભળી વિદ્વાનેાના સમૂહને વંદનીય સીતા બ્રાહ્મણી એટલી શુ કાગડાએ જ્યાં ત્યાં * કા કા ’ શબ્દ નથી કરતા? પરંતુ એલવાની શક્તિ તે રાજાના હાથમાં લાલન કરાયેલા શુક (પાપટ) ની જ હોય છે. ” પછી મયુર કવિ આલ્યા કે—“ રાજસભામાં જે કાઈ માણસ પૂછ્યા વિના એલે, તે તે કેવળ અસન્માન-અપમાન જ પામે છે, એટલું જ નહીં કિન્તુ વિડ’બના પણ પામે છે. તેા પણ હું ધારાધી ધર! હું કહુ છુ કે જેનાથી શુકદેવ ખુશી થાય એવી સભા ઈ ? એવુ* વિજ્ઞાન કચુ? રસિક વિએ કયાં ? અને દાતાર રાજાનું દાન પણ કર્યું? અર્થાત્ એવુ સર્વ એકત્ર મળવું દુલ ભ જ છે, છતાં દ્વારે આવેલા શુકદેવને અવશ્ય સભામાં ખેલાવવા તેા જોઇએ જ. ” તે સર્વ વૃત્તાંત સાંભળી શુકદેવ કવિની લેાકેાત્તર કવિત્વ શક્તિ જાણી રાજા “ તેમના દર્શન થશે ” એમ ધારી પિત થયા, અને “ તે સુવિએના મુગટ સમાન શુકદેવને મારે શુ દાન દેવુ ? ” એમ વિચારી ખેચુક્ત પણ થયા. ', પછી રાજાએ શુકદેવને પ્રવેશ કરાવવા દ્વારપાળને આજ્ઞા આપી. ત્યારે શુકદેવ સભામાં આવ્યા, તેમને આવતા જોઇ રાજા સિંહાસન પરથી ઉભા થયા, અને સ` પડિતાએ પણ ઉભા થઈ શુદેવને પ્રણામ કરી તેની આજ્ઞાથી વિનય સહિત બેઠા. પછી રાજાને સિ‘હાસનપર બેસાડી શુકદેવ ણ રાજાની આજ્ઞાથી યાગ્ય આસનપર ખેડા, અને મેલ્યા કે હે દેવ ! ધારાધનાથ ! હે વિક્રમ નરેના પ્રિય મિત્ર ! હમણાં દાનલક્ષ્મી તમારી જ સેવા કરે છે, તેથી હે માલવે ક્! તમે જ ધન્ય છે, કે જેની સભામાં કાળીદાસ વિગેરે મહાકવિએ સૂત્રથી બધાયેલા પક્ષીઓની જેમ વસે છે. બીજા રાજાઓ ધન્ય નથી. ” આ પ્રમાણે કહી શુકદેવે આવા અર્થ વાળા એક નાના Page #212 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ ડૉ. (૧૯૧ ) શ્લાક કહ્યો-ભાજરાજાના પ્રતાપના ભયથી તપન ( સૂર્ય ) 1 મિત્રપણાને પામ્યા છે, ઉર્વાનળ વાડવપણાને ( બ્રાહ્મણપણાને ) પામ્યા છે અને વીજળી હૈં ક્ષણિકતાને પામી છે. ” તે સાંભળી રાજાએ કહ્યું કે હું સુકવિ ! સ કરો, બીજો શ્લાક એલોા નહીં. ” એમ કહી રાજાએ તે સુકવિને માણિક્યના ભળેલા સુવર્ણ કળશ તથા સા ગજેંદ્રો ઇતિ શુકદેવ પ્રશ્નધ આપ્યા. રાજમાન્ય અને સર્વ શાસ્ત્રના પારગામી મયૂર અને બાણ નામના કવિ કે જે સાસરે જમા થતા હતા અને જે મને પાતપાતાની વિશેષ પડિતાઇ અતાવવા માટે પરસ્પર સભામાં વાદવિવાદ કર્યાં કરતા હતા. તેમને ભેાજરાજાએ કહ્યું કે હે પડતા ! તમે કાશ્મીર દેશમાં જાઓ, ત્યાં સરસ્વતી દેવી તમારા એમાં જેને અધિક પડિંત કહેરો તે ઉત્કૃષ્ટ ગણાશે.” તે સાંભળી તે બન્ને પંડિતો ચેાગ્ય સળ લઇ કાશ્મીર તરફ ચાલ્યા. માગ માં પીપર ભાર ભરેલા મદેન્મત્ત પાંચસો પૃષા જોઇ તેમના રક્ષકે ને તેમણે પૂછ્યું કે આ પેઠીઆએ ઉપર શું ભર્યુ છે ? ” તેઓએ જવાબ આપ્યા કે -એકારની ટીકાનાં પુસ્તકો છે. ’ ફરી બીજા પાંચસો પૃષભે! જોયા. એ રીતે કુલ એ હુજાર જોયા. તે સર્વે ની ઉપર એકારનાજ વિવરણવાળા પુસ્તક છે એમ જાણી તે મને પડતા ગવ રહિત થઇ ગયા. પછી કોઇ એક ઠેકાણે તેઓ રાત્રીએ સુતા. મધ્ય રાત્રીએ સરસ્વતી દેવીએ આવી મયૂરને જગાડી “ જ્ઞતત્ત્વનું નમત્તલમ્ ” એ સમશ્યાનુ પાદ પૂછ્યું'. તરતજ અર્ધ જાગૃત થયેલા મયુરે આ પ્રમાણે સમા પૂર્ણ કરી.— ', 66 दामोदरकराघात -- विह्वलीकृतचेतसा । દર્દ પરમત્તન, શતચન્દ્ર નમસ્તનમ્ ॥ ↑ "" “દામાદર ( કૃષ્ણ ) ના કરાઘાત ( મુષ્ટિપ્રહાર) થી જેવું ચિત્ત આકુળવ્યાકુળ થયુ છે એવા ચાર નામના મહેલે આકાશતળ સે ચંદ્રવાળું જોયુ, ” પછી સરસ્વતી દેવીએ બાણુને પણ તેજ પ્રમાણે સમશ્યા પૂછી. ૧ સૂર્યનું ખીજું નામ મિત્ર પણ છે. ૨ ઔર્વાનળનું ખીજું નામ વડવાનળ પણ છે. ૩ વીજળીનું બીજું નામ ક્ષણિકા પણ છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૬ ) ભાજપ્રબંધ ભાષાંતર. ત્યારે તેણે અભિમાન યુક્ત હુકારો કરીનેઆ પ્રમાણે સમશ્યા પૂર્ણ કરી “ યસ્યામસુમ પાત્ર-વિનોનવનામ્બુદ્વૈ:। વિજ્ઞાન વિમાવા, શતશ્વન્દ્ર નમસત્તમ્ ॥ ? | ' જે નગરીમાં ઉંચા મહેલોની ઉપરની બારીઓમાં સીઆ ખેડેલી હોય છે, તે નગરીમાં તે સ્રીએના મુખકમળેાવડે રાત્રીએ આકાશતળ જાણે સે ચંદ્રવાળુ હેય તેવુ શાલ્મે છે.” પછી સરસ્વતી દેવીએ તેમને કહ્યું કે-“તમે બન્ને કવિએ . શાસ્રજ્ઞ છે, પરંતુ માણે હુંકાર કરીને ( એટલે અભિમાન કરીને ) જવામ આપ્યા, તેટલા જ તે ન્યૂન છે. આ એકારની ટીકાઓનાં પુસ્તકોના સમૂહ મેં જ તમને મતાબ્યા હતા. સરસ્વતીના કેશના ( ભંડારના ) પાર કાણુ પામે તેમ છે ? કહ્યું છે કે- અહીં તહીં હું એકજ પડત છું' એવા કોઈએ ગવ કરવેા નહીં, કેમકે સર્વજ્ઞ પ ંત મતિના વૈભવેા તરતમ યેાગે કરીને ( અધિકાધિક ) સર્વત્ર રહેલા છે. ” આ પ્રમાણે કહી દેવીએ તે મન્નેને પરસ્પર બેત્રી કરાવી. તેથી બાહ્યવૃત્તિથી તેઓ પરસ્પર મળ્યા અને પેાતાના ઘર તરફ વળ્યા. અનુક્રમે ઘેર આવી પ્રથમની જેમ ભેાજરાજાને સેવવા લાગ્યા. કહ્યું છે કે “ભૃગા ભૃગોના સંગ કરે છે, ગાયા ગાયાના સંગ કરે છે, મૂર્ખા મૂર્ખાના સગ કરે છે અને પડતા પિંડતાના સંગ કરે છે. સર્વેને સમાનશળ અને સમાન સુખ દુ:ખવાળા સાથેજ મૈત્રી થાય છે. ” એકદા માણ કવિને પેાતાની પત્ની સાથે પ્રેમળતુ થયા. તેમાં તે માનભરેલી સ્રી પાતાનું માન મૂકતી નહોતી. ઘણી રાત્રી વ્યતીત થઇ. તેવામાં મયૂર પડિત શરીરની ચિંતાએ નીકળ્યા હતા તે તેના ઘરની નીચે આવ્યા; એટલે ઉપરની ભારીમાંથી નીકળતા દંપતીના શબ્દ સાંભળી તે ઉભા રહ્યા. તેવખત ખાણે પત્નીને કહ્યું કે“ હે પતિવ્રતા ! મારે આ એક અપરાધ ક્ષમા કર. ફરીથી હું તને કાપ નહીં માડું: ” એમ કહી તે તેણીના પગમાં પડ્યો, છતાં તેણીએ તેને નૂપુર પહેરેલા પગવડે લાત મારી. તે નૂપુરવાળા પગને શબ્દ સાંભળવાથી તથા નમ્ર થયેલા પતિનુ અપમાન જાણવાથી ગવાક્ષ નીચે ઉભેલા મયૂરતું મન બહુજ દુ:ખી થયુ. ફરીથી માણે તેણીના કાપ દૂર કરવા માટે એક નવા શ્લોક બનાવીને કહ્યો. તેના અર્થ આ પ્રમાણે હતા—“ હે પ્રિયે ! રાત્રી ઘણી વ્યતીત થઈ છે, Page #214 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ ઠે. (૧૦૭) ચંદ્ર ક્ષીણ શરીરવાળે થઈ વિશીણ જેવો થયો છે, આ દી પણ નિદ્રાવશ થયા હોય તેમ ઘેઘૂર થયે છે, વળી સર્વ કેઇ (સજ્જન) નું માન સામાના પ્રણામધી જ હોય છે, તે છતાં પણ તે હજી કોઇને ત્યાગ ન કર્યો, તેથી ખરેખર હે સુભ્ર ! કુચના સમીપપણાને લીધે તારું હૃદય પણ કઠણ થયું જણાય છે. તે સાંભળીનીચે ઉભેલા મયુરે બાણને ઉદેશી કહ્યું કે –“ અત્યંત કેપવાળી હોવાથી તેવી સ્ત્રીને હે સુન્ન! એવું સંબોધન નહીં આપતાં હે ચંડી! એવું સંબધન આપવું યોગ્ય છે. આ પ્રમાણેનું તેનું વચન સાંભળી તે સતીએ પુત્રીનું ચરિત્ર જોનાર અને પ્રકાશ કરનાર પિતાના પિતા ઉપર પિતાના મુખમાં રહેલા તાંબૂલના રસની પીચકારી નાંખી અને તું કછી થા એ શાપ આપ્યો. તત્કાળ મયૂરના શરીરપર કેદ્રના ચાઠાં પડી ગયાં. તે જોઈ પશ્ચાત્તાપ કરતો મયૂર પિતાને ઘેર ગયે. પ્રાત:કાળે બાણકવિ રાજસભામાં પ્રથમ ગયા. ત્યારપછી શ્રેષ્ઠ વસ્ત્રો પહેરી મધૂર કવિ પણ આવ્યો, તેને જોઈ બાણે “શ્રવણ વાઢી” (હે શ્રેષ્ઠ કેહવાળા ! આવ, આવે.) એવું કલેષવાળું વચન કહ્યું.” રાજાએ તે જાણી તેને કે જેઈ તેને કહ્યું કે–“ આ કેટને નાશ કરીને પછી તમારે સભામાં આવવું.” એટલે મયૂર કવિ ત્યાંથી નીકળી સૂર્યના દેહરામાં જઈ એકાગ્ર ચિત્તે સૂર્ય સન્મુખ બેઠે, અને આ પ્રમાણે તેની સ્તુતિ કરવા લાગ્યો–“ઇંદ્રના હાથી ઐરાવતના કુંભસ્થળથી ઉડેલા સિંદુરના રેણુને ધારણ કરવાથી જાણે રાતા થયા હોય, ઉદયાચળ પર્વતના તટપર રહેલી ગરિકાદિક ધાતુના રસથી જાણે સીંચાયા હોય, અને ઉદયને વખતે જ વિકર થયેલી કમળવનની કાંતિવડે જાણે રાતા થયા હોય એવા ભુવનને પ્રકાશમાન કરતા નવા (ઉદય પામેલા) સૂર્યના કિરણે તમારી આબાદીને માટે થાઓ.” ( આ પ્રમાણે નવીન સો લેકવડે તેણે સૂર્યની સ્તુતિ કરી. તેમાં છઠ્ઠો લેક આવા અથવાળે હત–“જેના હાથ, પગ અને નાસિકા સડી ગયા હોય, જેઓ આખે શરીરે ચાંદા પડી જવાથી અસ્પષ્ટ ઘર્ઘર શબ્દ કરતા હોય અને જેઓ પાપના સમૂહવડે અત્યંત વ્યાસ થયા હોય, તેમને પણ જે સૂર્ય સાજા કરીને હતા તેવા સુંદર શરીરવાળા કરે છે, તથા જે બમણું દયાના સમૂહવડે પ્રાણીઓના વિનાને નાશ કરે છે, અને જેના કિરણને સિદ્ધ પુરૂષોના સમૂહે અર્થ આપે છે. તે સૂર્યનાં કિરણે શીધ્રપણે તમારા અંતઃકરણના પાપનો વિઘાત Page #215 -------------------------------------------------------------------------- ________________ (૧૯૮) ભોજપ્રબંધ ભાષાંતર. કરે.” આ પ્રમાણેને છ કલેક કહ્યો, તે જ વખતે સૂર્ય પ્રત્યક્ષ થયે. તેને મારે નમન કરી કહ્યું કે “હે દેવ! મારો કેઢ નષ્ટ કરે.” સૂર્યે –“હે ભદ્ર! વડવારૂપ રન્નાદેવીને તેની ઇચ્છા વિના જ મેં ભેગવી, તેથી તેના શાપથી હું હજુ સુધી મારે પગમાં કેહને અનુભવું છું, અને તેને તે સતીને શાપથી કેઢ થયો છે, તેથી તે મટી શકશે નહીં, પરંતુ તેને મારે એકજ કિરણથી હું આચ્છાદન કરી દઈશ કે જેથી તે બીજું કંઈ જોઈ શકશે નહીં.” એમ કહી તે ગગનને મણિ (સૂર્ય) પિતાને સ્થાને ગયો. પછી સૂર્યના એક કિરણે તેનાં શરીરને આચ્છાદન કરી કેહને નાશ કર્યો. તે જોઇ સર્વ લેક આનંદ પામ્યા. રાજાએ પણ તેને સત્કાર કર્યો. આ રીતે મયૂરને મહિમા જે ઈર્ષો ધારણ કરતા બાણુ પોતાના હાથ પગ કાપી નવા કરવાની પ્રતિજ્ઞા કરી ચંડી દેવીના પ્રાસાદમાં જઈ એકાગ્ર ચિત્ત બેઠે, અને આ પ્રમાણે દેવીની સ્તુતિ કરવા લાગ્ય(અહીં એક કાવ્ય આપેલું છે તે બરાબર શુદ્ધ નથી અને તેને અર્થ પણ બરાબર બેસતા નથી, તેથી તે આપી શક્યા નથી.) ઈત્યાદિક સો કાવડે તેણે ચંડિકા દેવીની સ્તુતિ કરી. તેમાં પહેલા જ કાવ્યને છ અક્ષર બોલતાંજ ચંડી દેવીએ પ્રત્યક્ષ થઈ તેના ચારે અંગે નવીન કરી દીધા. તેને પણ રાજાએ ઘણે સત્કાર કર્યો. આ બન્નેને આ મહિમા જઇ એકદા રાજાએ સભાસદને પૂછ્યું કે –“શિવધામ સિવાય બીજા કોઈ પણ ધર્મમાં આવી પ્રભાવવાળી કવિતા શક્તિ કેઈમાં છે?” તે સાંભળી રાજાનો એક શ્રાવક મંત્રી છે કે –“હે દેવ ! શાંતિસ્તવને રચનાર શ્રીમાનદેવ આચાર્યની પાટે થયેલા ભક્તામર સ્તવ અને ભયહર સ્તવ ( નમિઉણ) આદિ પ્રકરણેના કર્તા શ્રીમાનતુંગ નામના વેતાંબરાચાર્ય મહા પ્રભાવિક છે.” તે સાંભળી રાજાએ તેમને સભામાં બોલાવ્યા, એટલે તે આવ્યા અને રાજાએ આપેલા આસન પર બેસી તેમણે રાજાને આ પ્રમાણે આશીર્વાદ આપે- જેના સર્વ પ્રકારના મંગળ વિલાસ પામે છે, જે જટાવડે શેભે છે, જે ગણેશના પૂજ્ય છે, જેને વૃષભનું ચિન્હ છે એવા શંકર (મોક્ષ સુખને કરનારા) “યુગદીશ તમારી લક્ષ્મીને વિસ્તારે.” રાજાએ સૂરીશ્વરને પૂછયું કે– આપ કઈ કવિતાની કળા જાણે છે ?” આચાર્ય બોલ્યા ૧ સર્વ વિશેષણો યુગાદીશને તથા મહાદેવને બંનેને લાગુ પડે છે, Page #216 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૬ ઠે. (૧૯) હે રાજન! બેડીઓથી બંધાયેલા મારા આખા શરીરને તેની શક્તિ વડે મુક્ત કરી હું બહાર નીકળું, તે તમારે કાંઇક શ્રી આદિનાથને પ્રભાવ જાણવો.” તે સાંભળી રાજાએ એક ભાર લેઢાની સાંકળથી સૂરિજીનું આખુ શરીર વીંટી લીધું, તાળાઓ સહિત બેંતાળીશ બેડીઓ નાંખી, અને મજબુત કમાડવાળા ઓરડામાં તેમને રાખી કમાડ બંધ ક્ય; તથા એક એક કાવ્યવડે એક એક તાળું અને બેડી ભાંગવાની પ્રતિજ્ઞા કરાવી. એારડાની બહાર તરફ ચોકીવાળા સીપાઇઓ રાખ્યા. પછી સૂરિએ ભક્તામર સ્તોત્રના બેંતાળીશ લેકે નવા બનાવી એક એક લેકે એક તાળું તથા બેડી તેડી નાંખી. કેઈ કહે છે કે-એકલો બેંતાળીસમે લેક છેલ્લે બેલ્યા તે વખતેજ સર્વ બંધને એકી વખતે તુટી ગયાં. ઓરડાના દ્વાર પિતાની મેળે જ ઉઘડી ગયાં. શ્રીયુગદીશને પ્રાસાદ તેમની સન્મુખ થયે. ચેકીવાળા સર્વ સીપાઈઓ સુઈ ગયા અને ગુરૂ પિતાના ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. પ્રાત:કાળે રાજાએ તે વાત જાણી આચાર્યને બહુમાનપૂર્વક બોલાવી તેમને નમસ્કાર કરી પોતાના સિંહાસન પર બેસાડ્યા. આ રીતે શ્રી જિનશાસનની મોટી પ્રભાવના થઈ. ઈતિ ભક્તામર સ્તવમૂળપ્રબંધ: એકદા સભામાં બેઠેલા રાજાની પાસે ક્રીડાઉઘાનના માળીએ એક શેરડીને સાઠ લાવીને મૂકો. રાજાએ તેને હાથમાં લીધો. તે વખતે અતિ પરિચયને લીધે કેટલાક કાળથી પોતા તરફ રાજાની અવજ્ઞા થતી જઈ મયૂર કવિએ તે ઈસુદડના મીષથી રાજાને કહ્યું કે હે ઈસુ! તું સર્વને પ્રિય છે, હમેશાં મધુર છે, ઉત્તમ રસવાળે છે, તેમજ કામદેવનું અદ્વિતીય ધનુષ્ય પણ તું જ છે, એ રીતે તારામાં સમગ્ર ગુણે રહેલા છે, પરંતુ માત્ર એકજ ન્યૂનતા છે કે તારી જેમ જેમ સેવા કરીએ તેમ તેમ તું નીરસ થતો જાય છે. તે સાંભળી રાજાએ મનમાં લા પામી તે મયૂરને લક્ષ દાન આપ્યું; અને ત્યારપછી તેનું પ્રથમની જેમ સન્માન કરવા લાગ્યા. એકદા બાણ કવિ પિતાની શ્લાઘા પાછળથી કેવી થાય છે તે જાણવાના હેતુથી વાયુ (પ્રાણાયામ) ની સાધનાવડે સર્વ અંગને વાસ રૂંધી મરેલા જેવા થયા. તેને મરી ગયા જાણું મયૂર કવિ ૧ અન્યત્ર ૪૮ કહેલા છે. તે સ્તોત્રમાં કાવ્ય પણ પ્રથમ ૪૮ હતાં, હમણું ૪ કાઢી નાંખવાથી ૪૪ છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ (ર૦૦) ભોજપ્રબંધ ભાષાંતર બો કે–“અહે! કાવ્યને માટે મેરૂ નાશ પામે, કવિએરૂપી બજારમાં અમૂલ્ય રત્નોને સમૂહ વીખરાઈ ગયે, શબ્દનો સમુદ્ર સૂકાઈ ગયે, વાક્યરૂપી માણિક્યનો કેશ ખુટી ગયે, વક્રોક્તિનું નિધાન નાશ પામ્યું, હા! હા! દિવ્ય વાણુ હણુઈ ગઈ, કે જેથી પ્રા થી પણ અધિક પ્રિય એવા બાણને આજે વિધાતાએ દીઘનિદ્રામાં સુવાડ્યો.” આવી પ્રશંસા સાંભળી બાણુ કવિ પ્રસન્ન થયા અને પાછા ધીમે ધીમે સચેત થઈ ગયા. એકદા બાણ કવિ કાદંબરી નામના ગ્રંથ રચતા હતા. તેમાં પંપા સરોવરનું વર્ણન કરતાં તેને જળદરને વ્યાધિ થયો. તેથી તેણે વૈદ્યને બોલાવી વ્યાધિ થવાનું કારણ પૂછ્યું, એટલે પંપા સરોવ૨નું વર્ણન જ વ્યાધિનું કારણ જાણ્યું, તેથી તેને દૂર કરવા માટે તેણે મારવાડ દેશના પ્રીમઋતુની ગરમીનું વર્ણન કર્યું. તેથી તેનો વ્યાધિ દૂર થયો. પછી પિતાનો અંત સમય આવ્યો ત્યારે કાદંબરીને પૂર્વાધ ભાગ પૂર્ણ રચાયો હતો અને ઉત્તરાર્ધ ભાગ બાકી હતા, તેને સંપૂર્ણ કરવા માટે પોતાના બન્ને પુત્રોને બોલાવી સુગમ કાવ્યની પરીક્ષા માટે તેમને શુષ્ક વૃક્ષનું વર્ણન કરવા કહ્યું. ત્યારે મે પુત્ર બે કે–“જુવો વૃત્તતથયછે” (સુઝાડ આગળ ઉભું છે.) આ પ્રમાણે વર્ણન કર્યું. પછી બીજા પુલિંદ્ર નામના પુત્રે આ પ્રમાણે કહ્યું “રિસરૂદિ વિસતિ પુરતઃ” (અહીં આગળ નીરસ તરૂ વિલાસ પામે છે–ભે છે.) આ પ્રમાણે બીજાની મનેહર કાવ્યકળા જોઈ બાણે તેને જ ઉત્તરાધ કાદંબરી કરવાની આજ્ઞા આપી, અને તે તેણે પૂર્ણ કરી. ઇતિ બાણુ અને મયૂર કવિને પ્રબંધ: આ પ્રમાણે મોટા ભોજરાજાની દાનકળા જૈનાચાર્યના મુખથી સાંભળી હર્ષ પામેલા ભેજરાજા પિતાના મહેલમાં ગયા. રત્નમદિરે રચેલા આ ભેજપ્રબંધમાં કવિઓને આનંદ કરનારે આ છો અધિકાર પૂર્ણ થયો. આ છઠ્ઠા અધિકારમાં મોટા ભેજ રાજા, કાળીદાસ, બાણ અને મયૂર વિગેરેનું વર્ણન આપેલું છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૭ મે. ', એકદા રામેશ્વર નામના પડિતે રાજસભામાં આવી ભેજરાજા પાસે આવા અવાળા લાક કહ્યા-સવ ઠેકાણે ઉપવાસી રહેનાર સુકવિ રૂપી સિ’હુને કાઇક જ વખત રાજ્યલક્ષ્મી રૂપી હસ્તીના માંસવડે પારણું થાય છે. બીજા પડતા અને પશુઓના ગ્રાહક ઘણાજના હાય છે, પરંતુ કવીન્દ્રો અને ગજે દ્રોના અહંક તેા રાજા વિના બીજો કે હેાતા નથી. વેશ્યાજના સુવર્ણના અલકારવર્ડ અને ઉત્તમ વજ્રોવડે શાબે છે, પરંતુ રાજપુત્ર તેા પરાક્રમ અને દાનવડે જ રોાભે છે.” આ પ્રમાણે સાંભળી રાજાએ તેને પોતાના શરીરના સવ અલંકારો તથા બે લાખ ટક આપ્યા. ત્યારે તે રામેન્ધર કવિએ રાજાની આ પ્રમાણે સ્તુતિ કરી.—હે ભેાજરાજા ! હેગુણાના ઘર ! તમારી કીર્તિરૂપી કાંતાના કપાળમાં આકારારૂપી મેાટુ કસ્તુરીનુ તિલક શાભે છે. પડિતાની પાસે પેાતાના ગુણા કહેવાની જરૂર નથી; કારણ કે તેઓ પેાતાની મેળે જ ગુણાને જાણે છે. તથા મુની પાસે પણ ગુણા કહેવાની જરૂર નથી, કારણ કે તે કહ્યા છતાં પણ જાણતા નથી.” આ પ્રમાણે તેના લેાકેાત્તર શ્લાકે સાંભળી સવ પિડા ચમત્કાર પામ્યા. ત્યારપછી સવએ રાજાની આ પ્રમાણે સ્તુતિ કરી.-હે ભેાજરાજા ! તમારે હાથરૂપી મેઘ સર્વ દિશાએમાં પુણ્યરૂપી ઉન્નતિને પામી આકાશમાં ચડી) દૈદીપ્યમાન કાંચનના કણની કાંતિરૂપી વીજળીના ચમકાર સહિત સુવર્ણ રૂપી અમૃતનો વરસાદ વરસાવે છે, તેથી તમારી કીર્તિરૂપી નદી ભરપૂર થઇ ગઇ છે, ગુણરૂપી ગામની પૃથ્વી તૃપ્ત થઇ છે, અર્થીએ રૂપી તળાવે ભરાઇ ગયાં છે, અને વિદ્વાનોને દારિદ્રરૂપી દાવાનળ શાંત થયા છે. વિદ્વાનેાના ભવનેામાં ક્રીડા કરતાં બાળકાના હારા તુટી જવાથી તેના મેતીએ વીખરાઇ ગયા, તે સાવરણીવર્ડ વાસીદું વાળતાં આંગણામાં ગયા, ત્યાં ધીમે ધીમે ચાલતી બાળાઓના પગના અળતાના રંગ લાવવાથી રાતા થયા, તેને દાઢમના ખીનેા ભાસ થવાથી ઘરના ક્રીડાપાટા ચાંચવડે ચણવા લાગ્યા. આ સ શ્રી ભેાજરાજાના દાનનેા વિલાસ છે.” આ પ્રમાણે સાંભળી રાજાએ સર્વ કવિઓને લક્ષ લક્ષ દાન આપ્યું. ર Page #219 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) ભોજપ્રબંધ ભાષાંતર. એકદા ભેજરાજાએ અભ્યાસ કરાવવાથી વિદ્વાન થયેલા પિતાના ત્રણે પુત્રોને તેમનું ભાગ્ય અજમાવવા પરદેશ મોકલ્યા; પરંતુ તેઓ દુર્ભાગ્યને લીધે જેવા ગયા હતા તેવા જ પાછા આવ્યા. તેથી રાજાએ તેમને ધિક્કાર આપે ત્યારે તેઓ બોલ્યા કે-જે અધમ વિધિ સીતાના પતિ રામચંદ્રને વિષે દુષ્ટ દૃદયવાળે થયે, પાર્થ(અર્જુન)ને અનર્થ કરનાર થયે, જીમૂત રાજાને દુઃખદાયી થયે, કર્ણરાજાને વિષે કર્ણજય-ચાડિયારૂપ થયે, ભીમપુત્રીના પતિ( નળ ) ઉપર ભીમ (ભયંકર) થયે, હરિશ્ચંદ્ર ઉપર રોદ્ર ચિત્તવાળે થયે અને શક (ઈ) ઉપર પણ વક થયે, તેવા વિધિ પાસે અમે શા હિસાબમાં છીએ ?” આ પ્રમાણે સાંભળી રાજાએ વિચાર કર્યો કે આહ ! મારા પુત્રો આવા વિદ્વાન છતાં પણ ખાલી જ પાછા આવ્યા, તો સર્વને નિર્વાહ શી રીતે થતો હશે ? એમ વિચારી તેમની આજીવિકા બાંધી આપી. ભેજરાજને સો રાણીઓ હતી. તેમાંની એક રાણુ ગોવિંદ પંડિત ઉપર આસક્ત હતી. એકદા ભોજરાજા રાત્રીચર્યાએ નગરમાં ફરતા હતા તેવામાં તે પોતાની પ્રિયાને કે પુરૂષ સાથે સુતેલી જોઈ તે પુરૂષને ઓળખવા માટે રાજાએ તે પંડિતની શિખા કાપી લીધી. પછી તે સ્ત્રીચરિત્રનો વિચાર કરતા પિતાના મહેલમાં આવ્યા. કેટલીક વારે તે (ગેવિંદ) પંડિત નિદ્રામાંથી જાગે, ત્યારે પોતાની શિખા કાપેલી જોઈ તેણે વિચાર કર્યો કે–“રાજાએ અથવા બીજા કેઈ પુરૂષે જરૂર મને રણ સાથે સુતેલે જે આ કાર્ય કર્યું છે.” એમ વિચારે તરત જ તે ઉઠી રાજાને ભ્રાંતિ થવા માટે સર્વ વિદ્વાનોની શિખાએ કાપી ઘેર આવ્યા. પ્રાત:કાળે ભેજરાજાએ સર્વ પંડિતને બોલાવ્યા. ત્યારે તેઓ ભય પામી પોતપોતાના મસ્તકને ઢાંકી ધીમે ધીમે રાજા પાસે આવ્યા. રાજાએ કેતુકના મિષથી સર્વ પંડિતોનાં મસ્તક જોયાં, તે સર્વને શિખા રહિત જોઈ વિચારમાં પડ્યો. પછી એક દિવસ રાજાએ સર્વ પંડિતને જમવા નોતર્યો. સમય થયે સંવે ભેજન કરવા આવ્યા. સર્વને માટે વાસણે મંડાવી તે ઉલટા રાણીને રાજાએ કહ્યું કે-“હે પ્રિયે ! આ સર્વ પંડિતેના પાત્રોમાં અનુક્રમે જુદા જુદા પાંચ પાંચ મેદક મૂક” ત્યારે તેણીએ સર્વનાં પાત્રોમાં પાંચ પાંચ માદક પીરસ્યા અને પોતાના ઇષ્ટ પંડિતના પાત્રમાં દશ મેદક પીરસ્યા. તે જોઈ આશ્ચર્ય પામી રાજાએ પૂછ્યું કે-“સર્વને પાંચ પાંચ પીરસ્યા અને અહીં દશ કેમ પી Page #220 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૭ મો. ( ૨૦૩ ) સ્યા ?” ત્યારે ગાવિ પડિત મેલ્યા કે હું ભેાજરાજા ! શું આપને ખખર નથી કે સ્રીના ચરિત્રપર વિશ્વાસ રાખવા નહીં.' તે સાંભળી રાજાએ તે ગાવિંદને પરસીલ’પટ જાણી રાણી સહિત દેશનિકાલ કર્યાં. ઇતિ કુશીળગેવિ કવિ પ્રબંધ, એકદા દેવરાજ નામના કવિ રાજાના દ્વાર પાસે ચિરકાળ સુધી ઉભા રહ્યો, પરંતુ તેને રાજાનાં દર્શન થયાં નહીં. તેને જોઇ એક બેહત્ય નામના પતિ ‘હું રાજાના માનીતા છું” એમ ગવ કરતા હતા, અને “ હું તે રાજભવનમાં જાણે આવું છું, અને આતે દ્વારપાળે જણાવ્યા છતાં હજી મહારજ છે ” એમ તેની પાસે ખેલતા હતા. તે સાંભળી તે દેવરાજ કવિ ખેલ્યા કે ખિલાડી ભલે ઘરની અંદર પ્રવેશ કરે અથવા રાજાના ઘરમાં કુતરી ભલે ફર્યાં કરે, પણ તેથી બહાર આંગણે રહેલા હાથીને કાંઇ નુક્શાન નથી. ’’ હકીકત રાજાના જાણવામાં આવી એટલે એડ્થ પતિને રાજાએ ગર્વિષ્ઠ જાણી રાજભવનમાંથી કાઢી મૂકયા. ઇતિ દેવરાજકવિ પ્રબંધ આ એકદા રાત્રે રાજાએ નગરમાં ફરતાં એ ચાર જોયા. તેમાંથી એક ખેલ્યા કે હે મિત્ર ! જગતમાં ગાઢ અંધકાર છતાં પણ અજનના પ્રયોગને લીધે હું પરમાણુ જેવી ઝીણી વસ્તુ પણ રાત્રે જોઇ શકું છું, તેથી સંભારગૃહમાંથી૧ આ ધનસમૂહ હું લાગ્યે છું; પણ મને તે સુખને માટે થવાના નથી.” ત્યારે બીજો મરાલ નામના ચાર ખેલ્યા કે–સંભાર ગૃહમાંથી સુવર્ણ ના સમૂહ લાવ્યા છે અને તે સુખકારક થવાના નથી એમ કેમ બેલે છે ? ’” ત્યારે તે શકું ત નામના પહેલા ચાર મેલ્યા કે ચાતરફ નગરના આરક્ષકા ફર્યાં કરે છે, તેઓ ભેરી, પડહુ અને:કાહલ વિગેરે વગાડરો, એટલે તેના નાદવડે સ લેાકા જાગી જશે; તેથી આપણે આ ધન વડે ચીને જલદી પેાતાતાન ઠેકાણે જતા રહીએ.” મરાલે કહ્યું–“હે મિત્ર ! તું આ બે કરોડ જેટલા મૂલ્યવાળા મણિએને શુ કરીશ ? ” શકુંતે જવાબ આપ્યા કે આ ધન હું એક શુકર બ્રાહ્મણને આપવાના છું. તે આ નગરના ઉત્તર દર૧ રાજાનેા ભડાર સંભવે છે. ૨ શુકલ બ્રાહ્મણાના પણ ગુરૂ કહેવાય છે, ,, Page #221 -------------------------------------------------------------------------- ________________ (૨૦૪) ભોજપ્રબંધ ભાષાંતર. વાજા તરફ રહે છે, તે શુદ્રને સ્પર્શ પણ કરતો નથી, મહા દરિદ્રી છે, વેદને પામી છે, અને તેનું નામ વિષ્ણુશર્મા છે, તેને હું બ્રાહ્મણને વેષ લઈ આ ધન દાન તરીકે આપી આવીશ, કે જેથી તેને જીદગીમાં કેઈ પાસે યાચના કરવી ન પડે, તેમજ તે દુ:ખી પણ ન થાય.” તે સાંભળી મરાલ છે કે-“હે મિત્ર ! તું સત્ય કહે છે. કેમકે દાન દેતાં યુદ્ધ કરતાં અને ભણતાં જ પિતાને અને પરને રોમાંચ ઉત્પન્ન ન થાય તે તે દાન, પરાક્રમ અને વચનને ધિક્કાર છે. પરંતુ હે મિત્ર ! આ ચોરીને લાવેલા દ્રવ્યના દાનવડે તે પુણ્યરૂપ ફળ શી રીતે થશે ?” શકુંતે કહ્યું કે “અમારા બાપદાદાને આજ ધર્મ છે કે - રીવડે ધન લાવીને બ્રાહ્મણોને આપવું. મરાલે ફરી પૂછ્યું-“હે મિત્ર! મસ્તકને છેદ થાય તો તે પણ અંગીકાર કરીને તેવું જોખમ ખેડીને આણેલું આ સર્વધન તું કેમ આપી દઈ શકીશ ?” શકું તે કહ્યું-જે આજ હાથમાં છે તે વખતે ન દઈએ તો જ્યારે હાથમાં ન હોય ત્યારે ક્યાંથી અપાય ? મૂર્ખ માણસ ધન આપવાથી દારિદ્ર આવે એવી શંકાને લીધે દાન આપી શકતો નથી, પરંતુ પંડિત માણસ તો ધન સ્થિર થઈને રહેતું જ નથી એમ માનીને તેનું દાનજ કરી દે છે. મરાલ બે -વેદ ભણેલ બ્રાહ્મણ કાંઈક પાત્ર છે, અને તપસ્વી પણ કાંઈક પાત્ર છે, પરંતુ જેના ઉદરમાં શુદ્રનું અન્ન ગયું ન હોય તે સર્વ પાત્રોમાં ઉત્તમ પાત્ર છે, માટે તમારે વિચાર શ્રેષ્ઠ છે. પછી શકે તે તેને પૂછયું કે-“આ ધનવડે તું શું કરીશ?” માલે જવાબ આપે-“હે મિત્ર શકુંત! હાલ કાશી નગરીથી એક બ્રાહ્મણપુત્ર અહીં આવ્યું છે, તેણે મારા પિતા પાસે કાશીનિવાસનું ઘણું મોટું ફળ વર્ણવ્યું, તે સાંભળી બાલ્યાવસ્થાથી જ ચેરીવડે નિર્વાહ કરનાર મારા પિતાને પોતે કરેલા પાપને પશ્ચાત્તાપ થવાથી વૈરાગ્યે થયો. છે, તેથી આ ધન લઈને તે કાશી જવાના છે. આ પ્રમાણેની તે ચારોની વાત સાંભળી રાજાએ તેમની પાસે પ્રગટ થઈ તેમને ઈનામ આપ્યું અને હવે પછીથી ચેરી ન કરવાનો નિયમ લેવરાવ્યું. પછી રાજા પિતાને ઘેર આવ્યા. એકદા સંધિ, વિગ્રહ વિગેરે રાજનીતિમાં અતિ નિપુણ ડામર નામ ભીમરાજાને દૂત માલવ દેશમાંથી ગુજરાતમાં આવ્યું. તેણે ભેજરાજાની સભાનું વર્ણન કરી ભીમરાજાના ચિત્તમાં મોટું આશ્ચર્ય ઉત્પન્ન કર્યું. એજ રીતે તે ડામર પાછો માલવ દેશમાં ગયે ત્યારે તેણે ભેજરાજાની પાસે ભીમરાજાના શરીરની સુંદરતાનું વર્ણન કર્યું. તે સાંભળી ભેજરાજાએ ડામરને કહ્યું કે-“ભીમરાજાને Page #222 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૭ મો. (ર૦૫) અહીં લાવ, નહીં તે મને તેની પાસે લઈ જા.” એજ રીતે ભીમરાજાએ પણ ભેજની સભા જેવાની ઉત્કંઠાથી ડામરને કહ્યું કે મને ભેજરાજાની સભા દેખાડ. આ ઉપરથી એકદા ઉપાયને જાણનાર ડામર મોટા પ્રાભૂત સહિત ભીમરાજાને સ્થગીધર (તાંબૂલની પેટીને ઉપાડનાર) બ્રાહ્મણને વેષ પહેરાવી પોતાની સાથે માલવદેશમાં લઈ ગયે. ત્યાં ભેજરાજાની સભામાં જઈ તેણે રાજાને પ્રણામ કર્યા, ત્યારે રાજાએ તેને ભીમરાજાને લાવવા સંબંધી વૃત્તાંત પૂછો. તેણે વિજ્ઞપ્તિ કરી કે-“હે દેવ ! રાજાએ હમેશાં સ્વતંત્ર હોય છે, તેથી તેને અણગમતું કાય કેઈપણ બળાત્કારે કરાવી શકે જ નહીં; માટે તે વિષેની ખોટી આશા આપે રાખવી નહી.” તે સાંભળી ભોજરાજાએ તે ભીમરાજાનું વય, રૂપ, આકૃતિ વિગેરેનું સદશ્યપણું પૂછયું, ત્યારે ભેજરાજાની સભા તથા સર્વ સભાસદની સામે જોઈ પિતે સાથે લીધેલા સ્થગીધરને ઉદ્દેશીને ડામર બે કે- “હે ભેજરાજા ! આની જેવી આકૃતિ, આવો વર્ણ, આવું રૂપ અને આટલી વય તેની છે, બાકી આનામાં અને તે રાજામાં તો કાચ અને ચિંતામણિ જેટલે તફાવત છે. આવું તેનું લિષ્ટ વચન સાંભળી ચતુર પુરૂષોમાં ચક્રવતી જેવા ભેજરાજા તેના સામુદ્રિક લક્ષણે જોઈ સ્થિર દષ્ટિ રાખી વિચાર કરવા લાગ્યા. તે જાણું ડામરે પેલા સ્થગીધરને પ્રાભૂતની વસ્તુઓ લેવાને મિષે બહાર મોકલી દીધે; એટલે તે ભીમરાજા તે ત્યાંથી માર્ગો પડી ગયા અને ભેંટણની વસ્તુઓ આવવા લાગી, દરમ્યાન ભીમરાજાના ગુણોનું વર્ણન કરવામાં અને બીજી બીજી વાર્તાઓ કરવામાં ડામરે ભેજરાજાને ઘણે સમય નિર્ગમન કર્યો. એ પ્રમાણે બહુ વખત થયા છતાં સ્થગીધરના પાછા ન આવવાથી ભેજરાજાએ ડામરને પૂછયું કે- “સ્થગીધરને પાછા આવતાં કેમ આટલો બધો વિલંબ થયો? ) ત્યારે ડામરે કહ્યું કે “તેજ ભીમરાજા પોતે હતા, તે આપની સભા જેવા આવ્યા હતા, તે જોઈને ચાલ્યા ગયા છે.” તે સાંભળી ભેજરાજાએ તરત જ પોતાનું સન્મ તૈયાર કરવા હુકમ કર્યો, ત્યારે ડામરે કહ્યું કે હે દેવ ! બાર બાર યોજન સુધી પવનવેગે જઈને પછી ઉભા રહે તેવા અને અને એક ઘડીમાં એક જન ચાલનારી વિગેરે સમગ્ર સામગ્રીવડે ભીમરાજા અહીં આવ્યા હતા તે અત્યારે ઘણી પૃથ્વી ઓળંગી ગયા છે, તેને હવે આપ શી રીતે પહોંચી ૧ ભેંટણની. Page #223 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ભેજપ્રબંધ ભાષાંતર. શકશો?” તે સાંભળી ભેજર નિરાશ થઈ ચિરકાળ સુધી હાથ ઘસતા રહ્યા. ઈતિ ભીમ અને ભેજને મેળાપ સંબંધ. ભેજરાજા હમેશાં પ્રાત:કાળે એક પત્થરની શિલાને લક્ષ્ય (નિશાન) રૂપ કરી ખેદ રહિતપણે ધનુર્વેદને અભ્યાસ કરતા હતા. એવામાં એકદા વેતાંબર શ્રીચંદન નામના આચાર્ય તેનો અભ્યાસ જેવા આવ્યા. તે જોઈ ઐત્પાતિકી બુદ્ધિવાળા તે આચાર્ય આવા અથવાળે કલેક બેલ્યા.-“હે રાજન ! આ શિલા ઠેકાણે ઠેકાણે ધનુષની ક્રીડાવડે વીંધાયેલી ભલે થાઓ, પરંતુ હે દેવ ! હવે પછી પત્થરને વીંધવાના વ્યસનનું રસિમ્પણું મૂકી દો અને પ્રસન્ન થાઓ. કારણ કે જો આ કીડા વૃદ્ધિ પામશે, તે તમે કુળ પર્વતના સમૂહને પણ તમારી કીડાનું લક્ષ્ય કરશે, જેથી આ પૃથ્વી વસ્તાધારા (આધાર રહિત) થઈ જશે અને તે પાતાળમાં પેસી જશે.” આ પ્રમાણે તેની કવિતાના અતિશયથી રાજા ચમત્કાર પામ્યા, પરંતુ કાંઈક વિચારીને બોલ્યા કે-“ તમે સર્વ શાસ્ત્રના પારગામી છે, તેથી તમારી કવિતામાં જે વિસ્તાધારા એવું પદ આવેલું છે તે કાંઈક ઉત્પાત જણાવે છે.” એ પ્રમાણેકહીનમસ્કારાદિવડે પ્રસન્ન કરી વિદાય ક્ય. ડાહલ દેશના રાજાની રાણી દેમતિ નામે હતી. તે મહાગિની હતી. એકદાતે ગર્ભવતી થઈ. જ્યારે તેને પ્રસુતિનો સમય નજીક આવ્યો ત્યારે તેણીએ જેશીઓને પૂછયું કે “કેવા અલગ્નમાં જન્મેલે પુત્ર ચક્રવર્તી થાય ?” તેઓએ સારી રીતે વિચારીને કહ્યું કે સૌમ્ય ગ્રહે ઉચ્ચ રાશિના થઈ કેદ્રસ્થાનમાં રહ્યા હોય અને ક્રૂર ગ્રહ ત્રીજા, છઠ્ઠા તથા અગ્યારમાં સ્થાનમાં રહ્યા હોય તેવા લગ્નમાં ઉત્પન્ન થયેલો પુત્ર ચક્રવર્તી થાય છે. તે સાંભળી તેણીએ જે વખતે પ્રસવ થવાને હતો તેની પછી સોળ પ્રહર સુધી ગની યુક્તિવડે ગર્ભનું સ્તંભન કરી જેશીઓએ કહેલા જ લગ્નમાં પુત્ર પ્રસબે. તે ગર્ભ સ્તંભન કરવાના ષથી રાણી પ્રસવ થયા પછી આઠ પ્રહરે મરણ પામી. તે પુત્રનું નામ કણ રાખવામાં આવ્યું. ઉત્તમ લગ્નમાં ઉત્પન્ન થયેલ હોવાથી તે કણે પોતાના પરાક્રમથી અનેક દેશ જીતી એકસે છત્રીસ રાજાઓને પિતાના સેવકે બનાવ્યા. તે ચોદ વિદ્યાને પણ પારગામી થયો. વિદ્યાપતિ વિગેરે મહાકવિઓ Page #224 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૭ મેા. ( ૨૦૭ ) તેની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.“ હે શ્રીમાન કરાજા ! હું માનું છું કે ગોપીઓના પીનસ્તનાથી હણાયેલા વિષ્ણુના ઉર:સ્થળને છેડી લક્ષ્મીઢવી તમારા બન્ને નેત્રાને કમળ ધારી તેમાં આવીને વસી છે, કારણ કે તમારી ભ્રૂકુટિરૂપી લતાના પલ્લવ જેવા જેના ઉપર ફરકે છે. તે તે માણસની દારિદ્ર મુદ્દા ભાંગી જવાના ભયથી તરતજ તુટી જાય છે. ” ઇત્યાદિ. એકદા તે કણ રાજાએ દૂતના સુખવડે ભેાજરાજાને કહેવરાવ્યું કે હે ભેાજરાજા ! તમારી નગરીમાં તમે એકસા ને ચાર પ્રાસાદા કરાવ્યા છે, એટલાજ તમારા ગીતના યશના પ્રમ`ધા છે, અને એટલાજ તમારા બિરૂદ પણ છે, તે ચતુરંગ સૈન્યના યુદ્ધથી, અથવા કે યુદ્ધથી અથવા ચાર વિદ્યા સબધી વાદ કરવાથી, અથવા દાનશક્તિથી મને જીતી તમે એકસા ને પાંચ બિરૂદનાં પાત્ર થાઓ; નહીં તે હું તમને જીતીને એક સા સાડત્રીસ રાજાના સ્વામી થા. ” આવું તેનું વચન સાંભળી ભેાજરાજાનું મુખકમળ કરમાઇ ગયું. સ પ્રકારે શ્રીકાશીનરેશ (ક) વિજય મેળવે તેવા છે અને પેાતાના સર્વ આમતમાં પરાજય થાય તેમ છે, એવુ માની ભેાજરાજાએ આગ્રહપૂર્વક તેની પ્રાર્થના કરીને તેને આવી શરત અંગીકાર કરવા કહ્યું–“ હું મારી અર્થાત નગરીમાં અને શ્રી પાતાની વારાણસી નગરીમાં એમ અમે બન્ને એક જ દિવસે અને એક જ લગ્ન ( મુહૂતે ) ખાત મુહૂર્ત પૂર્વક પચાસ હાથ ઉંચા પ્રાસાદ કરાવવા રશરૂ કરીએ. તેમાં જેના પ્રાસાદ ઉપર કળશ અને ધ્વજારોપણ પહેલું થાય તે મહેાત્સવ પ્રસગે બીજા રાજાએ (તેણે કે મારે) છત્ર ચામરના ત્યાગ કરી હાથણીપર આરૂઢ થઇને આવવું. ” આ પ્રમાણે બાજરાજાએ પેાતાની ઇચ્છાનુસાર કહેવરાવ્યું; એટલે શ્રી રાજા એ તે પ્રકારે પણ ભેાજરાજાના પરાજય કરવા માટે તે અંગીકાર કર્યુ પછી એક જ દિવસે અને એક જ લગ્ને બન્નેએ જુદા જુદા પ્રાસાદને સ ઉદ્યમથી આરંભ કર્યાં. તે વખતે શ્રીકણ રાજાએ પેાતાના સૂત્રધાર ( મીસ્ત્રી ) ને પૂછ્યું કે એક દિવસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં કેટલું કામ બની શકે તે કહેા. ” ત્યારે તે સૂત્રધારે ચેાદાના અાજાને દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં સાત હાથના પ્રમાણવાળા અગ્યાર પ્રાસાદે! કલશારોપણ પ ત તૈયાર કરાવી રાજાને દેખાડ્યા. આવી સમગ્ર સામગ્રી પેાતાને હેાવાથી તે ક રાજા મનમાં આનદ્ન પામ્યા. પછી પેાતાના પ્રાસાદના ફામમાં આળસ 19 Page #225 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૮ ) ભાજપ્રબંધ ભાષાંતર. રહિત સ ઉદ્યમવર્ડ કામ કરાવતાં રાજાએ ભાજરાજાના પ્રાસાદ કદારા સુધી આવ્યા તેટલામાં તા. પાતાનેા પ્રાસાદ પૂર્ણ કરી તેના પર કળા ( શિખર ) ચઢાવી ધ્વજારોપણના ઉત્સવના દિવસ મુકરર ફરી તે ઉત્સવ પ્રસંગે ભેાજરાજાને પેાતાની પ્રતિજ્ઞા પ્રમાણે આવવા દૂત દ્વારા નિમંત્રણ કર્યું. તે વખતે પેાતાની પ્રતિજ્ઞાના ભંગમાં ભીરૂ માલવ દેશના રાજા ભેાજ તે પ્રકારે જવા સમથ નહીં હાવાથી મોન જ રહ્યા, અને ત્યાં ગયા નહીં. એટલે શ્રી રાજાએ ધ્વજારોપણ કરી પોતાના એકસો ને છત્રીશ . રાજાએ સહિત સર્વ સૈન્ય લઇ ભેાજ સાથે યુદ્ધ કરવા પ્રયાણ કર્યું. તે વખતે શ્રીક`રાજાએ ભીમ રાજાને ભેાજના રાજ્યના અધ ભાગ આપવા કબુલ કરી માલવ દેરાના પાઘાતને માટે એલાવ્યા. આ પ્રમાણે મ ત્રથી દબાયેલા સની જેમ બન્ને રાજાએથી દબાયેલ ભેાજરાજાનું ગવરૂપી વિષ નષ્ટ થયુ, અને તરતજ તેનું શરીર અકસ્માત રોગગ્રસ્ત થયું. તેથી તેના અધિકારી પુરૂષાએ ચાતરફ જવા આવવાના માર્ગો બંધ કર્યાં અને નગરીમાં અજાણ્યા મનુષ્યના પ્રવેશ સ થા નિષેધ કર્યો. તે વખતે શ્રીભીમરાજાએ શ્રીકણ રાજા પાસે રહેલા પેાતાના ડામર દૂત પાસે ભેાજરાજાનું વૃત્તાંત જાણવા માટે ત્યાં જવાનું કહેવાપાતાના પુરૂષ માકલ્યા. ડામરે તેને એક ગાથા શીખવી પાા માઙલ્યા. તેણે ભીમરાજાની સભામાં આવી આ પ્રમાણે તે ગાથા કહી “ સ્ત્રવત મુવર્ણ, વિંટ સિટિનું સમુમરો પવળો | साहा मिन्हणसीला, न याणिमो कजपरिणामो ॥ १ ॥ " ́ આંબાનું ફળ અત્યંત પાકી ગયું છે, તેનું ડીંટ શિચિળ થયું છે, વાયુ પણ ઉત્કટ વાય છે, તેથી શાખાઓ પરસ્પર મળે છે-ઘસાય છે, તે કાય નુ પરિણામ શું આવશે તે અમે જાણતા નથી. ” આ ગાથા સાંભળી ભીમે તેના ભાવાર્થ જાણી લીધે. અહીં શ્રીભેાજરાજા પરલોકનાં માગ માં પ્રયાણ કરવા તૈયાર થયા. તેથી અંત સમયનું ધક કરી પૃથ્વીપર સુતા. તે વખતે તેની પાસે ખમાવવા વાસ્તે મહાજનેા આવ્યા. તેમની પાસે ભેાજરાજા આ બ્લેાક વારંવાર ખેલી હર્ષિત થયા. “તત ચન નાંવ, તત્ત યત્ર હેષિત तत्साधितमसाध्यं यत, तेन चेतो न दूयते ॥ १ ॥ ૧ સૈન્યની પાછળ રહી શત્રુને હણવા માટે. Page #226 -------------------------------------------------------------------------- ________________ અધિકાર છમે. (ર૦૯) જે કેઈએ કર્યું નથી તે મેં કહ્યું છે, જે કે એ દીધું નથી તે મેં દીધું છે, જે અસાધ્ય છે તે મેં સાધ્યું છે, તેથી મારૂં ચિત્ત દુ:ખ પામતું નથી.” આવું રાજાનું વચન સાંભળી મંત્રીએ તેને ગર્વ ઉતારવા તથા વૈરાગ્ય ઉત્પન્ન કરવા આવા અથવા બે લોક કહ્યા–“પાતાળથી હજુ બલિરાજાને છોડાવ્યું નથી, યમરાજાને ક્ષય પમાડ્યો નથી, ચંદ્રનું લાંછન દૂર કર્યું નથી, જગતની વ્યાધિઓનું ઉન્મેલન કર્યું નથી, તથા ક્ષણવાર પૃથ્વીને ભાર ઉપાડી શેષનાગને ભારે ઉતાર્યો નથી, તે હે ચિત્ત ! પુરૂષનું અભિમાન કરતાં તેને લાજ આવતી નથી ?” તથા--“હજુ મહાદેવ વિન્ન રહિત છે, હજુ સૂર્ય વિષમ (સાત) અધોનું દુખ સહન કરે છે, હજુ રાહુ ચંદ્રને પડે છે, હજુ સપવગ ગરૂડથી ભય પામે છે, હજુ સમુદ્રમાં રત્ન ભરેલાજ છે તથા મેરૂપવતપર સમગ્ર સુવર્ણ જેમનું તેમજ છે, તે જગતમાં તેં શું દીધું અને કેનું રક્ષણ કર્યું કે જેથી ગર્વ કરે છે?” આ પ્રમાણે પ્રધાનનું વચન સાંભળી ઉત્કટ વૈરાગ્યરસને પામેલા જરા જાએ પ્રધાનોને કહ્યું કે-મારા મરણ પછી મારો ડાબો હાથ કાળે અને જમણે હાથ ધોળો કરી બને હાથ છુટા ઉઘાડા રાખી મને બહાર કાઢવો; કારણ કે રાજ્ય વિગેરે સર્વ વસ્તુ અહીં જ મૂકી પુણ્ય અને પાપજ સાથે લઇ હું પહેલેકમાં જાઉં છું એમ સર્વ લેકના જાણવામાં આવે.” એમ કહી સર્વ અનિત્ય વસ્તુને તથા છેવટ શરીરને પણ ત્યાગ કરી ભોજરાજા સ્વર્ગે ગયા. "कसं करेऊ पुत्त कलत्त कसूं करेउं करसण वाडी। एकलां आविउं एकलां जाविउं हाथ पग बेउ उघाडी ॥१॥ પુત્ર, સ્ત્રી વિગેરે કનાં છે? સમગ્ર રાજ્ય, વાડી વિગેરે કેનાં છે ? એકલા આવ્યા અને એકલા જવાનું છે, હાથ પગ બેઉ ખાલી છે.” આવું ભેજરાજાનું અંત સમયનું વચન વેશ્યાએ લેકેની પાસે કહ્યું. તે સાંભળી લેકે પણ આશ્ચર્ય સહિત વૈરાગ્ય પામ્યા. આ વૃત્તાંત સાંભળી શ્રી કણરાજાએ દુગભંગ કરવા પૂર્વક ધારાનગરીમાં પ્રવેશ કરી સમગ્ર ભેજની લક્ષ્મી પિતાને સ્વાધીન કરી, ત્યારે શ્રી ભીમરાજાએ ડામરને આજ્ઞા કરી કે-- કર્ણ પાસેથી २७ Page #227 -------------------------------------------------------------------------- ________________ { ૨૧૦) ભોજપ્રબંધ ભાષાંતર. મારી કબુલાતને અધ ભાગ અથવા તારૂં મસ્તક લાવ.” આ પ્રમાણે તેને આદેશ થવાથી ડામરે મધ્યાહુ સમયે બત્રીશ પત્તિઓ સહિત રાજમંદિરમાં પ્રવેશ કરી સુખે સુતેલા શ્રીકણરાજાને કેદીની જેમ પકડ્યા. ત્યારે શ્રીકણરાજાએ કહ્યું કે- આ એક ભાગમાં નીલકંઠ ચિંતામણિ (મહાદેવ) અને ગણપતિ વિગેરે દેવે પૂજાની સામગ્રી સહિત રાખ્યા છે અને બીજા ભાગમાં રાજ્યની સમગ્ર સમૃદ્ધિ રાખી છે, બેમાંથી જેની ઈચ્છા હોય તે એક ભાગ લઈ લ્યો.તે સાંભળી સોળ પ્રહર સુધી ડામરે ત્યાં જ રહી ભીમરાજાની આજ્ઞાથી દેને ભાગ લઈ શ્રીભીમને ભેટ કર્યો. આ સર્વ વૃત્તાંત જણાવનારા બે કાવ્યને અર્થ આ પ્રમાણ છે–પચાસ હાથના બે શિવપ્રાસાદ કરાવવાને એકજ મુહૂર્ત આરંભ કર્યો. તેમાં જેનો પ્રાસાદ પહેલો પૂર્ણ થાય તેના કલારોપણના ઉત્સવમાં બીજા રાજાએ છત્ર ચામર રહિત આવવું. એ પ્રમાણે સરત કરી હતી. તેમાં ભોજરાજાએ ખર્ચ કરવામાં કાંઈક લાભ કરવાથી કણરાજાએ પહેલે પ્રાસાદ બનાવી તેને એ સરતમાં જતી લીધો. પછી ભેજરાજા શ્રીકણુ રાજા ધારાનગરી પર આવતાં સ્વર્ગ ગયા. પછી બળવાન શ્રીકણરાજાએ ધારાનગરી ભાંગી. તેમાં ભીમરાજાને સહાયરૂપ ર્યો હતો, તેથી ભેજની સમૃદ્ધિનો અધ ભાગ લેવા માટે ભીમના ડામર નામના દૂતે કણસજાને બંદી કરી તેની પાસેથી સુવર્ણની માંડવી મંદિર અને ગણપતિ સહિત શ્રી નીલકંઠ મહાદેવ ગ્રહણ કરી ભીમરાજાને આપ્યા.” તથા “પૃથ્વી પર દાન આપવામાં સમગ્ર મનુષ્યોના દારિદ્રનો નાશ કરનાર ક૯૫વૃક્ષ જેવા, સાક્ષાત બૃહસ્પતિની જેમ શીધ્રપણે વિવિધ પ્રબંધો રચનાર અને અજુનની જેમ રાધાવેધના સાધનારા શ્રી ભોજરાજાની કીર્તિ સાંભળી વિસ્મય પામેલા દેએ જલદી બોલાવ્યા હોય તેમ તે ભેજરાજા સ્વર્ગે ગયા. | ઇતિ ભેજરાજ સ્વર્ગગમન પ્રબંધ. ત્યારપછી ભીમરાજાએ શ્રીક/રાજા પાસેથી શ્રીજરાજાના પુત્રને માલવદેશનું રાજ્ય અપાવ્યું. તે ઉત્સવમાં પંડિતાએ શ્રીકણું રાજાની આ પ્રમાણે સ્તુતિ કરી-“હે શ્રી કર્ણદેવ ! તમે બે ત્રણ પગલા ચાલે છે, તેટલામાં તમારા શત્રુએ આખી પૃથ્વી ઓળંગી જાય છે (નાશી જાય છે), તમે પાંચ દશ બાણે મૂકે છે તેટલામાં Page #228 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ૭ મે. (૨૧) તેઓ ઘણું શસ્ત્રો મૂકે છે (છોડી દે છે), અને તમારે શસવડે જ્યારે તેઓ હણાય છે, ત્યારે તેઓ દેવીના પતિઓ થાય છે. (સ્વ જાય છે ) અને તમે તો માનુષીને જ પતિ રહે છે, છતાં તેઓની નિંદા અને તમારી સ્તુતિ થાય છે તેનું શું કારણ? તે કહે.” ત્યારપછી એક નિર્ધન કપૂર નામનો કવિ બે કે-“હે શ્રીકણ રાજા! વનમાં વસતી તમારા શત્રઓની સ્ત્રીઓને વિધિના વિશથી હમણાં અપૂર્વ-વિપરીત ભૂષણનો વિધિ કેમ થ? કારણ કે તેમના સુખમાં હારની પ્રાપ્તિ થઇ, બે નેત્રમાં કંકણને સમૂહ આવ્યો, નિતંબ ઉપર પત્રાલિ (પીળ) થઈ અને બે હાથ *તિલકવાળા થયા.”આવું વર્ણન સાંભળી નાચિરાજ નામને કવિ બોલ્યો કે-“હે કપૂર કવિ! તમે જે “વિધિના વશથી બેલ્યા તેને બદલે “ તમારે વશથી એમ બેલવું જોઈએ.” તે સાંભળી પ્રસન્ન થયેલા શ્રીકણ રાજાએ કપૂરકવિને દાન આપવું હતું તે નહીં આપતાં નાચિરાજકવિને આવ્યું. તેમાં સુવર્ણ દશ ભાર અને એકવીશ હાથી કણ રાજાએ નાચિરાજને આવ્યાં. તે સર્વ લઇ મોટા ઉત્સવપૂર્વક પોતાને ઘેર ગયો. કપૂર કવિ પોતાને ઘેર ખાલી હાથે ગયે, તેને જોઈ તેની ભાર્યા કેપ પામીને બેલી કે-“હે નિર્ભાગ્ય શેખર ! તારૂં મુખ મને ન દેખાડ.” આવું ભાર્યાનું વચન સાંભળી ખેદ પામી કપૂરકવિ નાચિરાજને ઘેર કન્યાને વેષે ગયે. તેને નાચિરાજે પૂછયું કે-“હે કન્યા ! તું કોણ છે ?” કપૂરકવિ કહે કે-“હે કવિ ! શું તમે મને ઓળખતા પણ નથી?” નાચિરાજકહે-“અહે! કપૂર! શું તું ભારતી (સરસ્વતી) છે?” કપૂર કહે-તે સત્ય છે.” નાચિરાજકહે-“ત્યારે તમે કેમ વિલંળ છે ?” ક૨-“હે વત્સ ! હું ચોરાઈ ગઈ છું, તેથી વિલંળ છું.” નાચિરાજ-“હે માતા! કેનાથી ચેરાયાં છે ? કર“વક એવા વિધાતાથી.” નાચિરાજ-“તેણે તમારું શું હરી લીધું છે ?” કપૂર-“મુંજ અને ભેજ રૂપી બે નેત્રો હરી લીધાં છે.' નાચિરાજ-“ત્યારે તમે શી રીતે રહો છે?? કપૂર-દીર્ઘ આયુષ્યવાળો શ્રી નાચિરાજ કવિ મારી અંધની યષ્ટિના સ્થાનને ભજે છે તેથી (તે મારી યષ્ટિરૂપે છે તેથી) રહી શકું છું.” તે સાંભળી પ્રસન્ન ૧ પરાભવ એવો શબ્દ મુખશ્રી બલવા લાગી. ૨ કે એટલે જળ, તેના કણનો સમૂહ અર્થાત અબુ ૩ પત્ર એટલે પાંદડાં, તેની આલિ એટલે શ્રેણિ. ૪ તિલક વૃક્ષનાં લાકડાં. Page #229 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ભોજપ્રબંધ ભાષાંતર. થયેલા નાચિરાજે કર્ણરાજાનું આપેલું સમગ્ર દાન તથા પિતાના ઘરનું સર્વ વિત્ત તે કરકવિને આપી દીધું. પછી નાચિરાજે વિચાર કર્યો કે “ક્ષદ્ર રાજા પાસે માગવાથી પણપણાને લીધે તે કાંઇ આપવાનો નથી. ” એમ વિચારી તેણે શ્રી શાલિવાહન, શ્રી વિક્રમાકે, શ્રી મુંજ અને શ્રી ભેજ એ ચારની પાષાણમય પ્રતિમા બનાવી તેમની પાસે કહ્યું કે-“હા! હારની જેવા અત્યંત મનોહર કવિતાના અલંકારરૂપ હે શ્રી શાલિવાહન ! હા ! માલવ પૃથ્વીના નાયક મુંજ ! હા ! યશના સમૂહરૂપ ભોજરાજા ! અને હા ! વિદ્વાનપ્રિય વિકમાર્ક ! તમો ચારે ઇંદ્રના મિત્રો થયા, અર્થાત સ્વર્ગે ગયા તેથી આજે મૂખે રાજાને દ્વારે દ્વારે વાગીરોપંડિતો ભટકી ભટકીને સીદાય છે–દ:ખી થાય છે. આ પ્રમાણે તે બોલ્યો કે તરતજ તે ચારે પ્રતિમાઓના નેત્રોમાંથી એકેક અશ્રુઓનો બિંદુ પૃથ્વી પર પડ્યો. તેનું એક એક રત્ન દાઢ દોઢ કરોડના મૂલ્યવાળું થયું. એ રીતે છ કરોડનાં મૂલ્યવાળાં ચાર રત્નો તેને મળ્યાં. ઈતિ નાચિરાજ અને કપૂર કવિને પ્રબંધ. રત્નમંદિરે રચેલા આ ભેજપ્રબંધને વિષે કવીશ્વરને આનંદ કરનાર આ સાતમો અધિકાર સંપૂર્ણ થ. શ્રીમાન તપગચ્છને વિષે ગુરૂ શ્રી સેમસુંદર નામના સૂરીશ્વર થયા, તેમના ચરણકમળમાં ભ્રમર સમાન શ્રી નંદિર નામના ગણિ થયા. તેમના શિષ્ય રત્નમંદિર ગણિએ આ મેટો ભેજપ્રબંધ સંવત ૧૬૫૭ ની સાલમાં નવ રચીને સંપૂર્ણ કર્યો. ઈતિ ભેજપ્રબંધ સમાપ્ત, Page #230 -------------------------------------------------------------------------- ________________