SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૮ ) ભાજપ્રશ્નધ ભાષાંતર. પછી મંત્રી, મહામ`ત્રી, સામતરાજા, સેનાપતિ અને ભાટચારણેાના સમૂહવડે પિરવરેલા ભેાજરાજા શુભ મુહૂñ જેટલામાં તે સિહાસનપર ચડવા જાય છે, તેટલામાં તે સિંહાસનમાં રહેલી ૫હેલી પુતળી દિવ્ય પ્રભાવથી મનુષ્યની વાણીવડે ખેલી કે “ હે રાજન્ ! આ સિંહ્રાસનને ચેાગ્ય જેની ઉદારતા હાય, તેજ આસિંહાસન ઉપર બેસી શકે છે, તે વિના બીજો સામાન્ય માણસ બેસી શક તે નથી.” આવું વચન સાંભળતાંજ રાજાનેા સવ` પરિવાર આશ્ચય પામી ચિત્રમાં આળેખેલા પુતળા જેવા થઈ ગયા. તે વખતે ભાજરાજા મેલ્યા કે “ હે પુતળી ! કોઇનામાં કાંઇક પણ ચાગ્યતા જોઉ હ્યુ કે તરતજ હું તેને ઓછામાં ઓછા લાખ ટંક આપું છું; તે મારાથી બીજો કચે. પુરૂષ વધારે ઉદાર થઇ ગયેલ છે ?” તે સાંભળી તે પુતળી ખેાલી કે “હે રાજન ! તમે પાતેજ પેતાની ઉદારતા વા છે, તેજ તમારી કૃપણતાને દેખાડે છે; માટે તમારી જેવા બીજો કાણ નિદાપાત્ર છે ? જો બીજો માણસ કોઇના ગુણ કહે તે તે ગુણ રહિત છતાં પણ ગુણી થાય છે; પરતુ પાતેજ જો પેાતાના ગુણની પ્રશંસા કરે તે તે ઇંદ્ર હેાય તેાણ લઘુપણું પામે છે.” આ પ્રમાણે સાંભળી ભાજરાજા લગ્ન અને આશ્રય પામ્યા, અને તેણે પૂછ્યું કે—“ આ સિંહાસન કાનુ` છે ? અને તેની ઉદારતા કેવી હતી ?” ત્યારે પુતળી ખેલી કે હે રાજન ! સાંભળે. આ સિહાસન શ્રીવિક્રમરાજાનુ છે, અને તેની ઉદારતા એટલી બધી છે કે કહી શકાય તેમ નથી ’ આ પ્રમાણે ત્રીશે પુતળીએ એક સાથે બેાલી, એટલે ભેાજરાજાએ તે સિ’હાસન ઉપર બેસવાના વિચાર માંડી વાળ્યેા. એકદા ભેજરાજા ક્રીડા ઉદ્યાનમાં ક્રીડા કરતા હતા, તે વખતે કઇ ભિલ્લના કરો અધુર સ્વરે ગીત ગાતા હતા. તે સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ તેને પાંચ લાખક સ્થાપ્યા. તે વખતે કોઇ મહાકવિએ તે ભિલ્લુના પુત્રને ઉન્મત્ત જોઇ તથા રાજાનું તેવું મેટું દાન જોઇ રાજાના હાથમાં રહેલા કમળને ઉદ્દેશીને કહ્યું કે—રે કમળ ! આમ કરવાથી તારા છતા ગુહ્યા પણ પ્રકાશમાં આવતા નથી; કારણકે તું લક્ષ્મીના નિવાસ છતાં પણ તારા કરાર ભમરાઓ ખાઈ જાય છે.” તેના અભિપ્રાય જાણી ભાજરાજાએ તેને લાખ ટંક આપ્યા. પછી રાજા એલ્યું. કે—“ જે કળાવાન હોય તેનેજ ઉત્તમ જને પૂજે છે, પણ ૧ ખત્રીશે પુતળીએ.એ વિક્રમરાજાની ઉદારતાની ૩૨ વાત કરેલી છે તે સિંહાસન મંત્રીશીમાં છે. ર કમળનું નાળ. બીજા પક્ષમાં ખજાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy