SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ श्री रत्नमन्दिरगणि विरचित. श्री नोजप्रबंध नाषांतर. -— -ભાઈ- - ॐकारः कल्पकारस्करनिकरतिरस्कारिदानादिरेकः शब्दब्रह्मैकरत्नाकर हिमकिरणः कारणं मङ्गलानां । देयाद्वः शुद्धबुद्धिं निरवधि महिमाम्भोनिधिः सार्वसिद्धाचार्योपाध्यायसाधूनभिदधदधिकं धीमदाराधनीयः ॥ १ ॥ जयति जिनपतिः श्री पार्श्वदेवः स दिव्यद्रुम इव सुरसेव्यः सर्वदत्ते हितार्थः ।। मणिकुसुमसमूहं बिभृति यस्य मौलौ । फणिपतिफणमाला कल्पवल्लीवरेजे ॥ २ ॥ જેનું અધિક દાન કલ્પોના સમૂહને તિરસ્કાર કરે છે, જે શબ્દબ્રહ્મરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્ર સમાન છે, જે સર્વ મંગળનું કારણ છે, જે મેટા મહિમાને સમુદ્ર છે, જે અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠી પદોને ધારણ કરે છે તથા જે પંડિતોને આરાધવા લાયક છે, તે ૐકાર તમોને અધિક શુદ્ધ બુદ્ધિ આપે. - જેના મસ્તક પર મણિરૂપી પુપને ધારણ કરતી ધરણ નાગૅદ્રના ફણાની શ્રેણી કલ્પલતાની જેમ શોભી રહી છે તે કલ્પવૃક્ષ ની જેવાદેવને સેવવા લાયક અને સર્વ પ્રાણીઓને વાંછિત અર્થ આપનાર શ્રી પાશ્વદેવ જિનેશ્વર જય પામે છે. જેના શરીરની કાંતિ શરઋતુના ચંદ્ર જેવી છે, જે સર્વ ૧ I+4+સ્ત્રા+૩ એ ચાર સ્વરો મળી ગ્રો થાય છે. તેથી સ્ત્ર એટલે અહંત, 2 એટલે અશરીરી (સિદ્ધ ), શ્રા એટલે આચાર્ય અને ૩ એટલે ઉપાધ્યાય. અને ૬ એ મુનિવાચક હોવાથી સાધુઓને જણાવે છે, એ રીતે (એમ) થાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy