SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૮) ભેજપ્રબંધ ભાષાંતર. વચનથી વિસ્મય પામેલા રાજાએ તેનો સેનાપતિને સ્થાને અભિષેક કર્યો. એકદા ભોજને સેનાપતિ તે કુળચંદ્ર દિગબર ગુર્જરદેશમાં ગયે. ત્યાં ભીમરાજાના એક ભટ્ટને તેણે કહ્યું કે " कूत्रा कंठइ सत्थरु, उरि जनोई गलि हत्थ । મોઝ મુકાવત્તિ મનીયા, મીમદ અવસ્થ છે ?” “કુવા કાંઠે સાથ દદય પર જઈ અને ગળે હાથ દીધેલા હે સુભટ ! સાંભળ ! ભોજરાજા ભીમદેવની ભુજાનું બળ ભાંગશે એ અવસ્થા ચેકસ સમજજે.” તે સાંભળી ભટે તેને કહ્યું કે – " भोजराज भीमेण सह, खउलि म वारोवार । घोडां खुरवि अणीयमुहि, धंधोलाविसुं धार ॥ २॥" “હે ભેજરાજા! ભીમની સંગતે વારંવાર યુદ્ધ ન ખેાળ. અમે ઘોડાની ખરીના તીવ્ર પ્રહારથી ધારાનગરી ઢાળી નાખશે.” ત્યારપછી કેટલેક દિવસે પૃથ્વી પર શરતુ ઉતર્યો, અર્થાત શરદઋતુ આવી, ત્યારે શ્રી ભીમરાજા સિંધુ દેશને જીતવાને ઉદ્યમ કરવા લાગ્યો. તે વખતે સમગ્ર સામંતે સહિત કુળચંદ્રસેનાપતિએ આવી અણહિલપુર પાટણ ભાંગ્યું, અને આખા નગરની પૃથ્વી હળવડે બેડી, તેમાં કેડીએ વાવી અને જયપતાકા મેળવી. ત્યારપછી તે સ્તંભતીર્થ–ખંભાત વિગેરે બીજા દેશને ભંગ કરવાને તૈયાર થયું. તે વખતે સ્તંભન પાશ્વનાથના ગાઠી, મલ્લિષણ અને કમળ નામના આચાર્યોએ સમગ્ર સુભટને એકઠા કરી કેડુરા નામના ગામની પાસે તેની સાથે સંગ્રામ કરી તેની પાસેથી પાટણની લુંટી લાવેલી તમામ વસ્તુઓ લઈ લીધી. તે વખતે ભીમની પાસે ચારણ બોલ્યો કે"कडूरइ कुरुखेत्तिकय, अर्जुनकां उडीयां। अंदर तांणी त्रीजइ नेत्र, सडसड मूडइ सेवडउ ॥ १७१ ।। भग्गा पोलि पगार, मुणिवर पण भग्गा नहीं । जोइ न भीम विचार, खमण उ भणउ कि सेवडउ ॥१७२।। ત્યારપછી શગુના સમૂહુરૂપી કમળને કરમાવી દેવામાં ચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy