SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય અધિકાર. ( ૬ ) સમાન કુળચંદ્ર સેનાપતિએ માલવ દેશમાં જઈ શ્રીભાજરાજાને વિજયને વૃત્તાંત કહ્યો. તે સાંભળી રાજાએ કહ્યું કે—“ તે. પાટણમાં અગારા કેમ ન વાળ્યા ? કારણ કે તે કોડીઓ વાવી તે તે નાણ હાવાથી હવે પછી અહીંના દંડ ગુજરાતમાં જશે. કહ્યું છે કે— “ માવિ મધ્યમમળ્યે વા, ચમ્ય યાદશમાયતો | નિમિત્તે ગાયને પ્રાયઃ, તસ્ય તાદશાવિત્ત: || ? ||” “ જેને પરિણામમાં જેવું શુભ કે અશુભ થવાનું હોય, તેને પ્રાયે કરીને પ્રથમથી જ તેવું નિમિત્ત પ્રાપ્ત થાય છે. ( તેમ કરવાની બુદ્ધિ થાય છે. ) "" એમ કહી અહિલ્લપુર પાટણના ભંગથી રજિત થયેલા રાજાએ તે કુળચંદ્રને પહેરામણીપૂર્વક અનેક ગામ અને નગરના સ્વામી બનાવ્યા. એકદા ભેાજરાજા પૂર્ણ ચંદ્રની કાંતિવડે મનેાહર રાત્રીને સમયે અગાશીમાં બેઠા હતા, અને તેની પાસે કુળચંદ્ર બેઠા હતા. તે વખતે ચંદ્રમ`ડળ જોઇને રાજા આ પ્રમાણે અર્ધ શ્લાસ મેલ્યા. येषां वल्लभया सह क्षणमिव क्षिप्रं क्षपा क्षीयते, तेषां शीतकरः शशी विरहिणामुल्केव संतापकः । ( જે પુરૂષાની રાત્રિ પ્રિયાની સાથે રહેવાથી ક્ષણની જેમ શીઘ્ર ક્ષીણ થાય છે. તેઓને આ ચક્ શીતળતા કરનાર છે, અને વિરહી પુરૂષોને અગ્નિની જેમ સંતાપ કરનાર છે. આ પ્રમાણે એ ત્રણવાર રાજા મેલ્યા ત્યારે રૂપવાળી સ્રી પરણવાની ઇચ્છાવાળા કુળચંદ્રે પેાતાના અભિપ્રાય પ્રકટ કરવા ઉત્તરાધ શ્લાક કહ્યો કે— अस्माकं तु न वल्लभा न विरहस्तेनोभयभ्रंशिनामिन्दू राजतदर्पणाकृतिरसौ नोष्णो न वा शीतलः ॥ १ ॥ મારે તા પ્રિયા પણ નથી અને વિરહ પણ નથી. અમે તે ઉભયથી ભ્રષ્ટ છીએ, તેથી રૂપાના અરિસા જેવા આ ચદ્ર અમને ઉષ્ણુ પણ લાગતા નથી અને શીતળ પણ લાગતા નથી. ’ તે સાંભળી ભેાજરાજાએ તરતજ તેને દેવાંગના જેવી શ્રેષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy