SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) ભાજપ્રશ્ન ધ ભાષાંતર. પાસે જશે અને વીરલક્ષ્મી પરાક્રમ) વીરપુરૂષના ઘરમાં જશે, પરં તુ યશના પુજરૂષ મુંજ જવાથી એક સરસ્વતી નિરાધાર ધરશે; તેનુ કોઇ પણ સ્થાન નથી.” પછી તેને શૂળીએ ચડાવવામાં આવ્યા. ત્યારઆદ તેલદેવ રાજાએ અતિ ક્રોધથી મુજના મસ્તક ઉપર કાગડા વિગેરેને ડાલી ખાવા માટે દહીંના લેધ કરાવ્યા. આવુ તેનુ કર્તવ્ય જોને કેટલાક પડતા મેલ્યા કે રાવણના કાળમાં એકસે ને આ બુદ્ધિએ હતી, પરંતુ જ્યારે લકા ભાંગવાના સમય આવ્યા ત્યારે એક પણ બુદ્ધિ કામ લાગી નહીં. જે રાવણને ઘર વાયુદેવ વાસીદું કાઢતા હતા૧, ઋતુઓ પુષ્પોના સમૂહુ આપતી હતીર, યમરાજ યાતાના પાડાવડે જળ વહન કરતા હતા૩, બ્રહ્મા પુરહિતનું કામ કરતા હતા૪, સર્વ ગ્રહેા રાય્યાનું પાલન કરતા હતા ધ, અગ્નિ ધાબીનું કામ કરતા હતા ૬, ચામુંડાદેવી તલારક્ષનુ કામ કરતી હતી ૭. ગણતિ કેદખાનાનું રક્ષણ કરતા હતા ૮, સર્પની ફણાના ણિ દીવાનું કામ કરતા હતા ૯, સૂર્ય સાઇનુ કામ કરતા હતા ૧૦, ઉપરાંત શક્રજિત નામના પુત્ર હતા ૧૧, લકા જેવી નગરી હતી ૧૨, સમુદ્ર ખારૂપે હતા ૧૩, રાક્ષસોના પિરવાર હતા, ૧૪, ત્રિકટાચા નામે પત હતા ૧૫ દેવા દાસણું કરતા હતા ૧૬, ભાઈ કુંભકર્ણ શત્રુઓને જીતનાર હતા ૧૭, મેઘ પાણી છાંટતા હતા ૧૮, અને વિધાતા જેના ઘરમાં પસવાનું કામ કરતી હતી ૧૯, આવે રાવણ પણ દુષ્ટ ગતિને પામ્યા છે !” શ્રી રત્નમદિર ણએ રચેલા આ ભાજપ્રબંધ નામના ગ્રંથમાં પડતાને આનંદ રાધનાર આ પહેલા અધિકાર સપૂર્ણ થયા. આ રીતે પ્રશ્નધરાજ નામના આ ગ્રંથમાં ભાજના જન્મ અને મુંજનું સ્વગમન એ વૃત્તાંતને જણાવનાર પહેલા અધિકાર સમાપ્ત થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy