SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ૬ ઠા. ( ૧૭૫ ) કહ્યો. તેણીએ રાજાના જ સુખથી કવિની અવજ્ઞા સાંભળી કહ્યું કે“ હે દેવ ! પ્રથમથી જ સ્નેહ કર્યા વિનાના પુરૂષ હોય તે સારો છે, પરંતુ સ્નેહ કર્યાં પછી તેને તેડી નાંખવા તે સારા નથી. દેખતાની આખા ફેાડવાથી તે જેવા દુ:ખી થાય છે. તેવેા જન્માંધ પુરૂષ દુ:ખી થતા નથી. હે સ્વામી ! કાળીદાસ સર્વથા પ્રકારે ભવાનીના જ અવતાર છે, તેથી સ` વિદ્વાના કરતાં તેને વધારે માન આપવુ યોગ્ય છે. “ જેની સાથે બેઠા, ભાજન કર્યુ, હસ્યા અને એકાંતમાં વિશ્વાસપૂવ ક વાતા કરી, તે પુરૂષથી સત્પુરૂષાનું ચિત્ત કદાપિ મરણ ત પાછું ફરતું નથી. ’ વળી. ચંદ્ર દોષાક છે, કુટિલ છે, કલકત છે અને મિત્રના વિનાશ વખતે ઉદય પામનાર છે, તે પણ તે મહાદેવને વલ્લભ છે; કેમકે આશ્રિતને વિષે ગુણઢાષના વિચાર હેાતા જ નથી. ” આ પ્રમાણે પ્રિયાનાં વચના સાંભળી રાજા મેલ્યા કે— “ પ્રાત:કાળે કાળીદાસને હું સંતોષ પમાડીશ. ’’ 39 પછી પ્રાત:કાળ થતાં દંતધાવન વિગેરે પ્રાત:કૃત્ય કરી રાજા સભામાં આવ્યા. તે વખતે સ પુરજના, અમાત્યા, સામ તા, ગવૈયાઓ, કવિએ અને વિદ્વાને આવેલા હતા. તે સર્વે માં એક કાળીદાસને નહીં આવેલા જોઇ રાજાએ પાતાના અંગરક્ષકને વેશ્યાને ઘેર કાળીદાસને એલાવવા માકલ્યા. તેણે ત્યાં શીઘ્ર જઇ કાળીદાસને કહ્યું કે— “ હે કવિરાજ ! આપને ભેાજરાજા મેલાવે છે. ” તે સાંભળી કાળી દાસે વિચાર્યુ કે‘ કાલે તે રાજાએ મને કાંઇ માન આપ્યું નહેાતુ અને આજે પ્રાત:કાળમાં જ મને કેમ એલાવતા હરો ? કહ્યું છે કે— “ રાજા જેને જેને પાત્રરૂપ ગણી પ્રીતિથી સન્માન આપે છે, તેને તેને સંતાષ–દુ:ખ આપવા માટે રાજાના બીજા વહાલા નોકરો યત્ન કરે છે.” રાજા મને હુમેશાં માન આપે છે, તેથી સર્વે માયાવી વિદ્વાના મારાપર પ્રથમથી જ વેર રાખે છે. કહ્યું છે કે જ્યાં વિવેકહીન રાજા હાય, જ્યાં ખત્રી ગુણવાનને જોઇ પેાતાની ગ્રીવા વક્ર કરતા હેાય અને જ્યાં ખળ પુરૂષાનું જોર હાય, ત્યાં સજ્જનેને અવસર કર્યાંથી હોય ?” આ પ્રમાણે વિચારી કાળીદાસ સભામાં ગયા. તેને દૂરથી આવતા જોઈ રાજા આનંદથી ઉભા થઈ બાલ્યા− હૈ કવિરાજ ! આજે કેમ વિલંબ કર્યાં ? આવેશ, આવેા.’ એમ એલતા રાજા તેની સન્મુખ પાંચ સાત પગલા ગયા. તે વખતે આખી સભા ઉભી થઈ, સર્વે સભાસદેા આશ્ચર્ય પામ્યા કાળીદાસના વેરીએ શ્યામ મુખવાળા થયા અને તેના મિત્રા આનંદું ૧ દોષની ખાણુ, પક્ષે રાત્રિનેા કરનાર, ૨ પક્ષે સૂના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy