SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૧પર ) ભાજપ્રબંધ ભાષાંતર. એકઢા રાત્રે રાજાએ શ્રીધર કવિને ચંદ્રનું વર્ણન કરવા કહ્યું, ત્યારે તે કવિ મેલ્યા કે–“ રાત્રીના ચક્રવર્તી આ ચંદ્રે પેાતાના કિરણા ચાતરફ ફેકયા છે, તેથી પૂર્વ દિશા સરાગ થઇ છે, વિરહી જત દુ:ખી થયા છે, સમુદ્રે પેાતાની મુદ્રા ( મર્યાદા ) ના ત્યાગ કર્યો છે, કમળા નિદ્રા પામ્યા છે. પાયણીએ ખીલ્યાં છે, ચકાર પક્ષી આન ંદિત થયા છે, આકારા પ્રકાશિત થયું છે, અંધકાર નષ્ટ થયું છે, કાક પક્ષી શાક પામ્યા છે, અને કંદ ( કામદેવ ) અનલ્પ દ` ( ઘણા ગવ ) કરી રહ્યો છે. ” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેના ક્લાકમાં જેટલા યમક હતા, તેટલા લાખ સુવણ નું તેને ઇનામ આપ્યું. ઇતિ શ્રીધર કવિ પ્રખધ ' " એકદ્દા ભાજરાજા એકલા મધ્ય રાત્રીએ રાત્રીચર્યામાં નીકળી નગરચેષ્ટા જોતા અને પારજતાની વાણી સાંભળતા ફરતા હતા. તેવામાં કોઈ પુરૂષ પોતાની સ્ત્રી સાથે વાત કરતા હતા કે હે પ્રિયા ! આપણા ભેાજરાજા અલ્પ દાન દઇને શ્રી વિક્રમાક રાજાના દાનની બરાબરી કરવા ઈચ્છે છે, તેા શું વિક્રમાક રાજાની પ્રતિષ્ઠા તેને મળી શકે તેમ છે ? પેલા વૃથા સ્તુતિ કરનારા માઘ્રાદિક કવિએ તેના મહિમા વધારે છે, પરંતુ ભેાજ તે ભેજ જ રહેવાના છે. જો કદાચ શ્વાનને કૃત્રિમ કેશવાળી બાંધી વિકટ કધવાળા ફરી સિહુને સ્થાને સ્થાપન કરાય, તોપણ શું તે મદેાન્મત્ત હાથીના કુંભસ્થળને ભેદવામાં નિપુણ એવા સિ’હની જેવા નાદ (ગર્જના) પણ કરી શકશે !” તે સાંભળી ભેાજરાજાએ વિચાયું કે— આ માણસ સત્યજ કહે છે. ” વળી ફરી તેને આ પ્રમાણે ખેલતાં સાંભળ્યા.—“હે વિક્રમાક રાજા ! જે કેઇ દુ:ખી હોય તેજ તમારૂ' દાનપાત્ર, આપા એમ એલનારજ પંડિત અને જે હાથમાં આવ્યું તેજ દાન-તા હે રાજન્ ! તમારા દાનનું શીરીતે વર્ણ ન કરી શકાય ? હે વિક્રમ રાજા ! યાચના કરનાર એક બ્રાહ્મણપુત્રને તમે એકસા ને આઠ ગામ આપ્યા, તે તમારા મહિમા ભેાજરાજા શીરીતે પામી શકે! વળી હે પ્રિયા ! એકદા ચક્રવર્તીના પદને અનુભવતા શ્રીવિક્રમાદિત્ય રાજા સભામાં બેઠા હતા, ત્યારે તેની પાસે તેના ધધકારીએ ધર્મ જાણવાની ઇચ્છાથી કહ્યું કે—જો પેાતાના આત્માને અત્યંત ગહન એવા સંસારરૂપી કારાગૃહમાંથી મુક્ત કર્યાં ન હેાય, તેા રાજ્ય, ધન, ધાન્યસમૂહ, (< ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy