SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર૨જો. ( ૧૧ ) “ હે મત્રીશ્વર ! કહા, હવે શુ કરશુ? વિમળ તા આવ્યા નહિ. હમણાં આપણે ભાજરાજા સાથે યુદ્ધ કરી શકીએ તેમ નથી. જેના એક હાથ છેદાયેા હેાય એવા સુભટ અળવાન હેાય તેપણ કેટલાક વખત યુદ્ધ કરવાને સમથ ન થાય પરંતુ જે મળથી ન છતાય તે બુદ્ધિથી જીતી શકાય છે. કહ્યું છે કે- ધનુર્ધારીએ મૂકેલુ ખાણ એકજ માણસને હણે, અથવા ન પણ હણે; પરંતુ બુદ્ધિમાન પુરૂષે મૂકેલી બુદ્ધિ તા રાજા સહિત આખા રાજ્યને પણ હણી શકે છે. ’” તેથી કોઇ એવી બુદ્ધિ વિચારો કે જેથી સર્પ મરે અને લાકડી ભાંગે નહીં; અર્થાત્ દંડ દેવા ન પડે અને ભેાજરાજા ચડાઇ પણ ન કરે. 97 તે સાંભળી સર્વે વિચાર કરવા લાગ્યા, પરંતુ કાંઇ પણ બુદ્ધિ સૂઝી નહીં; કારણ કે દંડ દેવા નહીં અને ભેાજ આવે નહીં, એ બન્ને શી રીતે થઇ શકે ? એમાંથી એક તે અવશ્ય થવુ જોઇએ. જેમ છાણમાં ( પશુની વિષ્ઠામાં ) લીંડીઆ, લીંડાં કે પોદળા ત્રણમાંથી એક તા હેાય જ. તે વખતે સર્વ શાસ્રમાં પડિત ડામર નામના દૂતે રાજાને પ્રણામ કરી કહ્યું કે—“ હે રાજેંદ્ર ! જો આપની આજ્ઞા હાય તા હુ· ગુજરાત ઉપર પ્રયાણ કરવાની તૈયારીવાળા પણ ભેજને પાછે વાળું અને ઉલટા તેની પાસેથી દંડ લાવું. ” તે સાંભળી હ પામેલા રાજા મેલ્યા કે તા આપણે બીજું શું જોઈએ ? જે ગાય વાળે તે જ અર્જુન. તું કહે છે તેજ આ બાબતમાં પ્રમાણ, માટે તું થા તૈયાર. ” ', આ પ્રમાણે કહી રાજા ઉભા થયા. મત્રીએ પણ ઉઠ્યા. પછી બીજે દિવસે પ્રાત:કાળે મેાટી સભા ભરી રાજાએ ડામરને મેલાવી તેને ચાસ પાનનું બીડુ, પટ્ટ અશ્વ અને પંચાંગ પ્રસાદ ( પાંચે અ`ગની પહેરામણી ) આપ્યા. પછી પાતામાં પરાક્રમ નથી એવી ખીજાઓને શંકા થાય તે દૂર કરવા માટે ભીમરાજા સભાસમક્ષ આલ્યા કે—જો કે હું રાજ્ય કર્ ́ છું ત્યાં સુધી પ્રથમ પરાજય થયેલા હેાવાથી ભેાજરાજા ગુજરાત તરફ આવવા માટે શુકન પણ જોરશે નહીં. તે છતાં ઉત્કટ બળવાન પણ જે જેનાથી જીતાયા હેાય તે તેનાથી શકા પામેજ છે. સિંહના નામથી ચિન્દ્રિત થયેલ પ્રાણી હજી પણ ગજે દ્રોને દુ:સહુ છે; માટે તારે તેની સાથે સંધિ કરીને શીઘ્ર પાછા આવવું.' તે વાત અ`ગીકાર કરી ડામર ચાલ્યા. કેટલાંક પગલાં ગયા એટલે રાજાએ કાંઇક કહેવા માટે પાછે. એટલાબ્યા. ફરીથી તે ચાલ્યા, ફરી તેને પા વાળ્યા. એમ પાંચ છ વારતેમ કર્યું, એટલે મનમાં ખેદ પામી તેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy