SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) ભેજપ્રબંધ ભાષાંતર. સિંધુલ પૃથ્વી પર ફરતા ફરતે કાસાહદનામના ગામમાં પલ્હીપતિ થયે.ચોતરફ ધાડ પાડવા લાગ્યા, અને માગ ભાંગવા લાગ્યો. તેણે પ્રથમ સાંભળ્યું હતું કે-“દીવાળીની રાત્રીએ અબુદાચલ પર્વત ઉપર દીવીની જેમ બળતી ઓષધિઓ પરસ્પર પિોતપોતાને મહિમા પ્રકાશ કરે છે. આ કારણથી તે ચિત્રકવેલીને માટે અબુદાચળ પર્વતની મેખળા ઉપર ગયો તે પર્વત ઉપર હજુ પણ સર્વ ઔષધિઓ મળે છે. કહ્યું છે કે-“પૃથ્વી પર એવું કે વૃક્ષ નથી, એવી કઈ લતા નથી, એવું કે પુપ નથી, એવું કેઈફળ નથી, એ કઈ કંદ નથી અને એવી કઈ ખાણ નથી કે જે આ પર્વત પર ન હોય. ચંડાળી, વજૂર્તિલ અને ઈભિકંદ વિગેરે તે તે કાર્યને સાધનારી કંદની પતિએ આ પર્વત પર પગલે પગલે જોવામાં આવે છે. ' સિંધલે ચારને વધ કરવાની ભૂમિપર રહેલાં એક સુવર ઉપર બાણ માર્યું, તેવખતે ત્યાં પડેલા કેઈએક શબે અટ્ટહાસ્ય કરી તેને બીવરાત્રે પણ તેનું અતુલ સાહસિકણું હેવાથી તે જરા પણ ભય પામ્યો નહીં. તે જોઈ તુષ્ટમાન થયેલા તે શબના શરીરમાં રહેલા વેતાળે તેને વરદાન માગવાનું કહ્યું, ત્યારે તેણે ભૂમિપતિ (શબ્દવેધી) બાણુનું વરદાન માગ્યું. તે તેણે આ શું, તથા ચિત્રકલ પણ તેને પ્રાપ્ત થઈ. પછી તે પાછોસ્વસ્થાને આવ્યું. ચિત્રવેલીના પ્રસાદથીસિંધુ ઘણું ધન અને કેટલુંક સન્ય એકઠું કર્યું. કેટલેક કાળે મુંજરાજે સિંદુલને પાછા પોતાના રાજ્યમાં બેલા, એટલે તે તત્કાળ મુંજ પાસે આવ્યું. કહ્યું છે કે- માતા, જન્મભૂમિ, પાછલી રાતની નિદ્રા, સુભાષિત વચન અને મનને ઈષ્ટ એ મનુષ્ય, આ પાંચ વસ્તુ દુ:ખે કરીને મૂકાય છે.” મુંજરાજાએ આપેલા પ્રાસાદમાં રહેતા સિંધુલે એકદા તેલીને ઘેર જઈ તેલ માગ્યું, તે તેણે આપ્યું નહીં, તેથી તેણે ક્રોધ કરીને તે તેલીના ગળામાં એક કેશ ને ત્રણ વળ દઈને જોરથી પરોવી દીધી. તેનાથી પીડા પામતા તેલીએ રાજા પાસે જઈ તેની ફરિયાદ કરી. રાજાએ અનેક સુભટ અને મલે વિગેરેની પાસે તે કેશ કાઢવાની મહેનત કરવી પણ તે કશ જરા પણ ચસકી નહીં. ત્યારે રાજાએ સિંધુલને બેલાવી તેની પાસે જ તે કેશ કઢાવી. પછી રાજાએ વિચાર્યું કે-“આ સિંધુલ પાસેથી મેં રાજ્ય લઈ લીધું અને તેને દેશનિકાલ કર્યો પણ હજુ તેને સ્વભાવ જતો નથી, અથવા તે એને દોષ નથી, કેમકે જેને જે સ્વભાવ હે છે તે દેવો પણ દૂર કરી શકતા નથી. કુતરાનું પૂછડું છ માસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy