SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) ભોજપ્રબંધ ભાષાંતર. પંડિતની પાસે પ્રવેશને પણ હું પામીશ નહીં. કહ્યું છે કે–સ્થાન, પ્રાગ્વાટ ને પંડિતો તત્કાળ પિતાના પક્ષને જ હણે છે; અને કાગડા, કાયસ્થ ને કુકડા પોતાના પક્ષનું પોષણ કરે છે.' એમ વિચારી તેણે આ પ્રમાણે લેક કો"बापो विद्वान् बापपुत्रोऽपि विद्वान्, आई विदुषी आइधूत्रापि विदुषी । काणी चेटी साऽपि विदुषी वराकी, રાવજોતદ્વિદ્ધિ વિક્રમ I ? ” બાપ વિદ્વાન છે, બાપને પુત્ર પણ વિદ્વાન છે, આઈ–માતા વિદ્વાન છે, આની વહુ-પુત્રવધુ પણ વિદ્વાન છે, કાણુ દાસી છે તે પણ બિચારી વિદ્વાન છે. હે રાજન ! આ વિદ્વાન કુટુંબ છે એમ તમે જાણે.' આ કાવ્ય લખીને તેણે પંડિતને આપ્યું. પંડિતે પણ મનમાં હસતાં હસતાં તે કાવ્ય લઈ શ્રી ભેજરાજાને આપ્યું. ભેજરાજા તે કાવ્ય વાંચી તેના ચેથા પદની રચનાનું મનહરપણું જે દદયમાં આનંદ પામ્યો. પછી રાજાએ એક સોનાને ઘડો પાણીથી ભરેલ દાસીની સાથે તેમને મોકલાવ્યું. તે ઘડામાં પુત્રની વહુએ પિતાની કઠીમાંથી પાંચ રત્નો નાખી તે ઘડે પાછો મોકલ્યો. તેને હેતુ એ હતો કે–રાજાએ જણાવ્યું કે “આ પાણીથી ભરેલા ઘડામાં જેમ બીલુક્લ જગ્યા નથી એમ મનથી ભરપુર આ ધારાનગરીમાં તમે કેમ સમાઈ શકશે ? તેના ઉત્તરમાં આ વિદ્વાનની પુત્રવધુએ જણાવ્યું કે–જેમ કંઠ સુધી જળથી ભરેલા ઘડામાં પાંચ રને સમાયા અને તેમાંથી જરા પણ જળ બહાર નીકળ્યું નહીં. તેવી જ રીતે અમે પણ પાંચ માણસે રત્નરૂપ છીએ, તેથી ભરેલા સુવર્ણકંભના જેવી વસ્તીથી ભરપૂર ધારાનગરીમાં અમારે પણ સમાસ થશે.” આવે તેનો અભિપ્રાય જાણવાથી રાજાનો સંકેત પૂર્ણ થયે, એટલે રાજાએ તે પાંચને જૂદી જૂદી સમશ્યા મોકલી. તેમાં વૃદ્ધને “પ્રસારારત એ સમશ્યા મોકલી. ૧. “વીજાઉં એ સમશ્યા માતાને મોકલી. ૨. “ હિંમત્ત નામ નriधिराजः, प्रवालशय्या शरणं शरीरम् । चकार मेना विरहातु Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy