SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ૨ જો. ( ૪૯ ) કરી એક સામાન્ય વણિકને દંડનાયકની પદવી આપી, તેનેા નિર'તર સત્કાર કરવાથી તમારી કાંઈ પણ મેટા કહેવાતી નથી. સમુદ્ર માટે છે તેથી શું થયુ... ? કે જે હલકાને મસ્તકપર વહન કરે છે અને ગુરૂને નીચે–તળીએ બેસાડે છે. વિષમ સમયે આપને ક્ષત્રીએ જ સહાયભૂત થવાના છે, યા વણિક થવાને નથી. કહ્યું છે કે સ્વ અને પ્રેના તફાવત જુએ કે ચદન વૃક્ષ પડી ગયું ત્યારે ભમરાઓ જેમ આવ્યા હતા તેમ ચાલ્યા ગયા અને તેના પલ્લવા-પાંદડાઓ તરતજ પ્લાન થયાં મુકાઈ ગયાં.” વળી સેનાપનિનું સ્થાન પામવાથી સમગ્ર રાજાએ અને ક્ષત્રિયાને વશ કરી તે વિમળ જ ઇંદ્રની જેમ આપની નિરળ રાજ્યલક્ષ્મીને ભાગવે છે. આપ તે માત્ર પુતળારૂપ જ છે; કેમકે તેની સેવા કરવા આવતા મેટા સામતસમૂહના શ્રેષ્ટ અધોના મુખમાંથી નીકળતી લાલાના જળવડે તેના ઘરના આંગણાની પૃથ્વી નિર્તર કાદવવાળી જ રહે છે, અને તેના શત્રુતા ઘરમાં સ્ખલના પામતી લક્ષ્મી જોવામાં આવે છે. તેથી અનુક્રમે સવ ચતુર’ગ સૈન્યને ફાડી આપનુ પણ વિપરીત કરતાં તે કાંઈ વિચાર કરો નહીં; કારણ કે સવ કેાઈ અતિ સમૃદ્ધિ પામીને પરિણામે અસાધ્ય,કષ્ટસાધ્ય કે સ્વામીપદના અભિલાષી થાય છે. કહ્યું છે કે “તુલ્ય સમૃદ્ધિવાળા, તુલ્ય પરાક્રમવાળા, રહસ્યને જાણનારા, ઉદ્યોગી અને અર્ધ રાજ્યના ભાગીદાર એવામિત્રને પણ જે ન હણે તે પાતેજ હણાય છે. હસ્તિશાળામાં રહેલા ગધેડા જો ઘીનું ભાજન પામે છે,તેા તેનું વધારે સન્માન થવાથી તે મૂખ હાથીને પણ મારવા દોડે છે. ” વળી સર્વ પાપનુ' મૂળ લેાભજ છે, તે લાભ આવા વિણકને હેાય તેમાં શું કહેવુ ? તેથી આને હણવા ચેાગ્ય છે અથવા તેનેા સસ્વ દંડ કરવા ચેાગ્ય છે. તેમાં કાળક્ષેપ કરવા ઉચિત નથી. કાળક્ષેપ કરવાથી જે વસ્તુ પ્રથમ નખવડે છેદવા લાયક હેાય છે તે કુહારથી પણ ન છેદાય તેવી થઈ જાય છે. '' આ પ્રમાણે પુરોહિતનાં વચને સાંભળી ભીમરાજાનું ચપળ અંત:કરણ વિમળ ઉપર ઉદ્વેગવાળું થયું. કહ્યું છે કે વેલડી, રાજાનું ચિત્ત, ઉત્તમ સુવર્ણ, જળ અને શ્રી આટલાને ધૃત જના જ્યાં લઇ જાય ત્યાં જ તેઓ જાય છે, અર્થાત્ જેમ વાળે તેમ વળે છે.” પછી પ્રાત:કાળેજ જ્યારે વિમળ સભામાં આવી રાજાને પ્રણામ કરવા લાગ્યા ત્યારે રાજા ક્રોધથી નેત્રને રક્ત કરી પરડ્યુંખ થયા. તે ७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy