SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૪ ) ભાજપ્રબંધ ભાષાંતર. વાહનવર્ડ જનારા ખીજાએ ચારિત્રવત કહેવાય નહીં.” તથા--- “કેશના લાચ, અલ્પ અલ્પ ભાજન, અથાણાદિક મસાલા વિના ખાવુ, દિવસે નિદ્રા ન કરવી, સ્નાનના સ થા ત્યાગ, ભાગના પણ સધા ત્યાગ અને ઉકાળેલું પાણી પીવુ. આ પ્રકારે જેએની નિરતર ક્રિયા ( પ્રવૃત્તિ ) હોય તેઓના ક`મય વ્યાધિ સ્પષ્ટ હેાય તેપણ તે તહાળ ક્ષીણ થઇ જાય છે.” આ રીતે પેાતાના આચાર પ્રગટ કર્યાં છતાં પણ રાજાએ રાજ્યને સ્વીકાર કરાવવાના આગ્રહથી ગુરૂના ચરણ મૂકયા નહીં, ત્યારે ગુરૂ ફરીથી ખેાલ્યા કે—“હે રાજન ! સારૂ ભાજન પણ અમને રૂચતું નથી, તેા રાજ્યને શું કરીએ ? કારણકે સમતાના સુખમા જેમનું મન લીન થયુ' હાય છે તેમને ભાજન કરવા ઉપર પણ દ્વેષ થાય છે તે પછી કામ તે હેાયજ કયાંથી ? મત્સ્યાને ઉષ્ણ સ્થળ પણ બાળે છે તેા પછી જાજ્વલ્યમાન અગ્નિનું તે શું કહેલું ? તથા આ તમારૂ રાજ્ય સયમસામ્રાજ્યની તુલનાને પામી શકે તેમ નથી. કેમકે “સત્યને વિષે દુષ્કર્મ કરવાના પ્રયાસ કરવા પડતા નથી, ખરાબ સ્ક્રી અને ખરાબ પુત્રનાં દુચન સાંભળવા પડતાં નથી, રાજા વિગેરેને પ્રણામ કરવા પડતા નથી, અશન, વચ, ધન અને સ્થાનની ચિંતા હોતી નથી, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, લાકા પૂજા કરે છે, પ્રામસુખના રસ પ્રાપ્ત થાય છે અને પરભવમાં સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય છે. આ સર્વ ગુણે! ચારિત્રરૂપ સામ્રાજ્યમાં હોય છે, તેથી તેને મેળવવામાંજ બુદ્ધિમાનાએ યત્ન કરવા જોઇએ.” વળી રાજ્યને અંતે નરકની પ્રાપ્તિ રહેલી છે; કેમકે તેમાં મહામાહુના ઉદય થાય છે. કહ્યું છે કે“ અવાના હેષારવવડે, ગજોના ગજા રવવડે, સુભટાની ભુજના આસ્ફેટનવર્ડ, વાર્જિવના રાખ્તવડે, નાટકાદિક કાતુક જોવાવડ અને સીએની વાણીવડે મેાનિા વૃદ્ધિ પામે છે. ’’ ઇત્યાદિ રસિક ચારિત્રાચારને સૂચવનારાં કાળ્યા કહેવાથી રંજીત થયેલા શ્રી વિક્રમાકુ રાજા જૈનશાસનના પ્રભાવક સુશ્રાવક થયા, તેણે શ્રી શત્રુ ંજયના ઉદ્ધાર વિગેરે અનેક પુણ્યકાર્યો કર્યાં, અને જાવજીવ પર્યંત શ્રી સિદ્ધસેન દિવાકરના ૨રણકમળની રેણુરૂપી મદને વિષે ભ્રમર સમાન થયા. ’ આ પ્રમાણે વિક્રમાક રાજાના ધર્મ પત્રમાં પ્રથમજ લખેલું અદ્ભુત દાન જોઇ ભાજરાજાએ પોતાના દાનને થયેલા ગવ તજી દીધા. ત ભાજગવ પરિહારક શ્રી વિક્રમાદિત્ય પ્રબંધ. Jain Education International EUGEN For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy