SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૨ ) ભાજપ્રબંધ ભાષાંતર. વિએ દેશાંતરમાં જાય છે.” એમ કહી તેણે એ સમશ્યા એલી અતાવી. તે સાંભળી ચારણ તરતજ ખેલ્યા કે “ રાજાએ પૂર્ણ ચંદ્ર જોઇને આ સમશ્યાનું પૂર્વા કહ્યું છે, માટે તેનું ઉત્તરાર્ધ આવું હોવુ જોઇએ-‘શ્રાટ્ઠિી ત્રિમ વીર, સર વતી ચંદ્રસ ।।” (ચ૬માં પડેલી તડને ખરાખર દીઠા વિના તેનુ' વર્ણન કેમ કરાય ? ) તે સાંભળી સર્વે ચમકાર પામ્યા. તેટલામાં તેા કાળીદાસ સવે ને પ્રણામ કરી એકદમ ત્યાંથી ચાલ્યા ગયા. તેના ગયા પછી સર્વે વિચાર:કરવા લાગ્યા કે અહા ! આ કોઇ પુરૂષને વેષ લને જરૂર સરસ્વતીજ સનું રક્ષણ કરવા આવી હતી એમ જણાય છે. આ મનુષ્ય:સંભવતા નથી. કાઇએ આપણા ગમન સંબંધી હકીકત જાણી નથી, તેટલામાં જલદીથી આપણે ઘેર જઈ ભાર ઉતારી લઇએ. પછી પ્રાત:કાળે સવે એ રાજસભામાં જવુ’; અને ત્યાં માણ પિંડતે સમશ્યા પૂરીને બાકીનું કાર્ય સાધ્ય કરવું.” આવા નિર્ણય કરી સવે ત્યાંથી પાછા વળી પેાતાતાને સ્થાને ગયા. પ્રાત:કાળે રાજસભામાં જઈ રાજાને સ્વસ્તિ કહી સવે બેઠા. પછી યેાગ્ય અવસરે ઊભા થઈને માણકવિ મેલ્યા કે હે દેવ ! સર્વજ્ઞ જેવા તમે જે કાંઇ પૂછેા તે તેા ઇધરજ સંપૂર્ણ જાણી શકે, આ ખિચારા પેટભરૂ બ્રાહ્મણેા શી રીતે જાણી શકે ? તેપણ યથામતિ અમે કહીએ છીએ.” એમ કહી પેલી સમશ્યાની પૂર્તિ તેણે કહી સભળાવી. તે સાંભળી યથાર્થ રીતે પોતાના અભિપ્રાય તેમાં આવ્યેા જાણી રાજાએ વિચાયુ કે સ થા કાળીદાસ અહીંજ કોઈપણ ગુસ સ્થાને વસે છે એમ જણાય છે, તેના વિના આ સમશ્યા બીજી કાઇ પૂરી શકે નહીં, માટે તેનેા તપાસ કરૂ. ઉપાય કરવાથી સ કાય સિદ્ધ થાય છે.” એમ વિચારી રાજાએ માણવિને પંદર લાખ ટંક આપ્યા, અને પેાતાની પ્રસન્નતા જણાવી બીજા વિદ્વાનાને પાતપેાતાને ઘેર જવા રજા આપી. ખાણ વિગેરે સર્વ વિદ્યાના ગયા પછી રાજાએ દ્વારપાળને ખાનગી હુકમ કર્યાં કે-“ જો કોઈ પણ બ્રાહ્મણ પાછા આવે તે તેમને અંદર મારી પાસે લાવવા.” એમ કહી રાજા મહેલમાં ગયા, ત્યારે બીજા પાંચ છ પડતા એકઠા થઇ પરસ્પર મેલ્યા કે “ અહા ! ખાણ કવિએ અયાગ્ય કર્યું; કેમકે નગરમાંથી સર્વવિદ્વાના સાથે જતા હતા, તેમાં ચારણના પ્રસંગથી સમશ્યા પૂર્ણ થતાં સવે પાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy