SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૦ ) ભાજપ્રબંધ ભાષાંતર. એકદા ગજેન્દ્રના પાલકે રાજા પાસે આવી પ્રણામ કરીને કહ્યું કે હે દેવ ભેજનરેંદ્ર ! સિ...હલદ્વીપના રાજાએ સવાસો મદ ઝરતા હાથીએ અને દિવ્ય સાળ મેાટા મણિઆ આપને ભેટ મેકલ્યા છે.” તે વખતે ગેાવિદ પડિત મેલ્યા કે—“હે રાજન્ ! કવિઆની જેમ હસ્તીઓની સ્થિતિ પાતાના મંદિરમાં અથવા રાજમિદરમાંજ હોય છે, પણ ભૂષિત રારીરવાળા તેએ ધાનની જેમ ઘેર ઘેર ભમતા નથી.” પછી રાજા તે હાથીઓને જોવા નગરી મહાર ગયા. તે અવસરે કાશ્મીર દેશના નિવાસી તંદુલદેવ નામના મહાકવિ રાજાની પાસે આવી સ્વસ્તિ કહીને ઉભો રહ્યો. તેને પરદેશથી આવેલા જોઇ રાજાએ પૂછ્યુ કે—“ હે બુદ્ધિમાન્! તમારૂ નિવાસસ્થાન કયાં છે ?” કવિએ જવાથ્ય આપ્યા. હું માલવ દેશના ઈશ્વર ! જે દેશમાં જડતારૂપી વૃક્ષને કાપી નાંખવામાં કુહાડી સમાન સરસ્વતી ઢવી રહે છે, તે દેશમાં (કાશ્મીરમાં) વસું છું. ' તે સાંભળી. રાજાએ પ્રસન્ન થઇ તેને પાંચ ગજેકો આપ્યા. ત્યારપછી બીજા કેઇ વિદ્વાને આવી રાજાને કહ્યું કે હે બાજરાજા ! તપવડે સર્વ સંપત્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ એવા કેઇ તપજ નથી, કે જેનાથી તું કલ્પવૃક્ષ દૃષ્ટિોાચર થઇ શકે.” તે સાંભળી રાજાએ તેને દશ ગજે ડ્રો આપ્યા. ત્યારપછી રાજા સિ’હાસનપુર બેઠા, તેટલામાં કેાઈ વિપ્રપુત્રે ગાઢ સ્વર પાકારે કર્યાં, તે સાંભળી સર્વે સભ્રાંત થયા. એટલે ‘અરે ! તુ કેમ શકાર કરે છે ?” એમ તેને પૂછતા પૂછતા રાજસેવકો રાજા પાસે લાવ્યા. રાજાના પૂછવાથી તે મેલ્યા કે-“ હે દેવ ! સાંભળે. હું મઢામત્ત હસ્તીઓના દાતાર રાજા ! તમારા દાનરૂપી સમુદ્રમાં ડુબતા દારિાને કોઇ હસ્તનુ અવલ મન પણ આપતું નથી, તેથી હું પૈાકાર કરૂ છું.” તે સાંભળી રાજાએ તેને ત્રીશ હાથી આપ્યા. ત્યારપછી કોઇ અધ વિદ્વાન પેાતાની પત્ની સહિત રાજા પાસે આવી સ્વસ્તિ કહી મેલ્યું. કે—“ ભાજરાજાને પાતાના હાથીઓનુ દાન કરતા જોઇને પણ પાતી ( પાતાના પુત્રનું પણ કદાચ દાન દઈ દેરો એવા ભયથી ) ગજેંદ્રની જેવા સુખવાળા પેાતાના પુત્ર ગણપતિની વારવાર સંભાળ લે છે. ” તે સાંભળી રાજાએ તેને બાકીના સમગ્ર હાથીએ આપી દીધા. આ પ્રમાણે સર્વ ગજેોનુ દાન કરી રાજા પેાતાને ઘેર આવી વિચાર કરવા લાગ્યા કે—અત્યારે મારી જેવે દાતાર પ્રાયે કરીને કેાદ પણ જણાતા નથી.” એ પ્રમાણે યાતેજ પાતાની સખાવત અતિશય બાની ગવરૂપી ભતથી પરાભવ પામ્યા અને~ "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy