SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭૦ ) ભાજપ્રબંધ ભાષાંતર. છું; પરંતુ આ કમળ જેવા સુંદર નેત્રવાળી સ્રીઓ કે જે આપને ચામર વીંઝે છે તેમના હાથ ઊંચા નીચા થવાથી તેમાં પહેરેલા કુકણાના અવાજ બહુ થાય છે, તે એક ક્ષણવાર નિવાર.” તે સાંભળી રાજાએ કાશાધિકારીને તરત આજ્ઞા કરી કે આ શકર કવિને બાર લાખ દ્રવ્ય આપ.’ તેવી આજ્ઞા થવાથી કાશાધિકારીએ આશ્ચર્ય પામી શકર કવિને પૂછ્યુ કે—“ હે કવિરાજ ! તમે સભામાં શુ‘ખેલ્યા ? અથવા કયા વચનથી રાજા હુ તુષ્ટમાન થયા ? આ ધર્મ પત્રમાં કયા સંબધે દાન લખું ? ” કવિએ કહ્યું—“ હે મહા પુરૂષ ! મે' અવસરે પ્રાર્થના કરી હતી અને અવસરે કરેલી ચેાગ્ય પ્રા નાના વચનથી રાજા તુષ્ટમાન થયા છે.” તે સાંભળી તેણે ધ પત્રમાં લખ્યું કે પૃથ્વીના અલંકારરૂપ ભેાજરાજાએ શર કવિને અવસરે યાચના કરવાથી તુષ્ટમાન થઈ બાર લાખ દ્રવ્યનુ દાન કર્યુ છે ( ત્યારપછી એક લાખ આપવાની પ્રકૃતિવાળા રાજાએ એકદમ બાર લાખ આપ્યા જોઇ બીજા સર્વ વિદ્વાના કાપ પામ્યા અને મ્લાન મુખવાળા થયા; પરંતુ રાજાના ભયને લીધે કોઇ કાંઈ ખેલી શકયુ નહીં. તેટલામાં કાંઈ કાર્ય ને લીધે રાજા મહેલમાં ગયા. તે વખતે રાજા વિનાની સભા થવાથી સભામાં બેઠેલા વિદ્વાના રાજાની નિંદા કરવા લાગ્યા કે અહા ! પાત્ર અપાત્રના વિવેકરહિત આ મૂર્ખ રાજાની સેવાથી શુ ફળ ? સમગ્ર વેદવિદ્યામાં અને સર્વ શાસ્ત્રમાં વિચક્ષણ તથા પેાતાના ઘરનાજ સેવક એવા બ્રાહ્મણાને તુષ્ટમાન થાય તા પણ એક જ લાખ આપે છે, અને આ ગામડીયાશંકર કવિને એકદમ ખાર લાખ આપી દીધા.” આ પ્રમાણે પંડિતા પરસ્પર કાળાહળ કરતા હતા, તેવામાં દિવ્ય આભરણ અને દિવ્ય વેષને ધારણ કરનાર કોઇ વિદ્વાન સભામાં આવ્યેા. તેને જોઈ તે સર્વ વિદ્વાના ભય તથા આશ્ચય પામ્યા. તે વિદ્વાને સર્વને પ્રણામ કરી કહ્યું કું—“ શ્રી. ભાજરાજા કર્યાં છે ? ” તેઓએ કહ્યું કે—“ હમણાં જ મહેલમાં ગયા છે.” ત્યારે તે વિદ્વાને સર્વને તાંબૂલ આપ્યું. ત્યારપછી શકર કવિને આપેલા વિત્તથી કાંતિ રહિત થયેલા તેમને જાણી તેજ વિદ્વાન્ મેલ્યા કે—“ રાજા સર્વવિદ્વાનાને એક લક્ષ આપે છે અને શંકર કવિને ખાર લક્ષ કેમ આપ્યા, એમ તમારે કહેવુ નહીં. તેમાં કાંઇ કારણ હાવુ જોઇએ. વળી ભેાજરાજા વૃદ્ધ થયા છે, તેથી કોઇ વખત સ્ખલના પામે છે. એમ પણ ન ધારવું; પરંતુ તમારાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy