SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય અધિકાર. ( ૫ ) અવ વાદ સાંભળવામાં કોતુકી કાનવડ, ખળપુરૂષની ચડતી અને સત્પુરૂષની પડતીના સાક્ષીરૂપ નેત્રોવડે અને અયાગ્ય પુરૂષને પણ નમસ્કાર કરનારા મસ્તકવડૅ હું મુક્ત થયા તે સારૂં થયું એમ જાણી જાણે હર્ષ પામ્યા હાય તેમ તે વીરાના કબધા ( વડા ) નૃત્ય કરવા લાગ્યા. આ પ્રમાણે ભય'કર રણસંગ્રામ થતાં તૈલપદેવનુ સૈન્ય ભગ્ન થયું; તેથી તેલપદેવ નાસીને પેાતાના નગરમાં પેસી ગયા. પછી “જેનું ચુથ વીખરાઈ ગયું હોય તેવા વનના હાથીની જેમ જેનુ સૈન્ય ભગ્ન થયું હોય તેવા શત્રુ કેાને સાધ્ય-વશ થતા નથી ?” એમવિચારી ભેાજરાજાએ તેના નગરના રાધ કર્યાં. 79 (" એક દિવસ ભીમરાજા પાતાને એલાવે છે અને :માલવદેવપર શીઘ્ર ચઢાઇ કરવી છે એવી મતલબવાળા કાગળ લખીને ડામરે ભેાજરાજાને મતાન્યેા. તે વાંચી ભેજે તેને પૂછ્યું કે—“ હે દુતેદ્ર ! આ શું ? ” તે એક્ષ્ચા હૈ રાજાધિરાજ ! શ્રીભીમરાજા માલવ દેશ તરફ સૈન્ય સહિત ચાલ્યેા છે તેથી મને મેલાવવા માટે આ લેખ મારાપર મોકલ્યા છે. ભેા રાજેદ્ર ! પ્રાયે કરીને વેરીઆની આવીજ રીત હાય છે. કહ્યું છે કે—′ ભદ્રા ( વિષ્ટિ યોગ ), રાજા અને સ એ મુખમાં ડસીલા હેાય છે તથા વેરી, વીંછી અને વિણક એ પુઅે ડ...સીલા હાય છે.” તે સાંભળી રાજાએ કહ્યું——“ હે દ્રુત ! તું બુદ્ધિને સાગર છે, તેથી તુ જ કહે કે હવે શુ કરવુ ઉચિત છે ? ” તે મેલ્યા— " હે રાજેદ્ર ! જો તમે આ તૈલપદેવને જીત્યા વિના જ અહીંથી જશે તા લાકા કહેશે કેઆવેા જખરે પણ ભેાજરાજા તૈલપદેવના ભયથી નાસી ગયા; કારણ કે લેડ અને એખનું સુખ ખાંધ્યું રહેતું નથી. કહ્યું છે કે—“ હરણેા વનમાં વસે છે, કોઇની માલિકી વિનાનું ઘાસ ખાય છે, નિઝરણાનું પાણી પીએ છે, તેપણ માણસા તેમને વધ્ય માને છે. તેથી લાકનું આરાધન કરવા કોણ સમ છે ?’” અને જ્યારે આને જીતીને પછી તમે તમારા દેરામાં જશે, તેટલામાં તે તે ભીમરાજા આવીને સમગ્ર માલવ દેશના વિનાશ કરશે. એટલે જેટલામાં ચામુ‘ડાદેવી કાલીનું પાન કરો તેટલામાં તેા વિનાયક ( ગણપતિ નું પેટ ફાટી જશે. તેથી હું તો એમ માનું છું કે હમણાં કાળના પ્રતિકાર કરવા-કાળક્ષેપ કરવા યોગ્ય છે, અને તેમ કરવા માટે પહેરામણીના મિષથી કેટલાક દંડ મોકલવા જોઇએ, કે જેથી તે પ્રસન્ન થઇને એક પગલું પણ આગળ ન ભરે. કારણ કે દાનથી સમગ્ર દુરિત–વિના ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy