SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ૪ થા. ( ૧૨૭ ) રાજાએ સૂત્રધારને ખેલાવી તેની પાસે મ’ડપની પદ્મમશિલા કઢાવીને તે દ્વારમાંથી નીકળ્યા. પછી તે મીંઢોળ ભાંગી તેમાંથી ચીઠ્ઠી કાઢીને વાંચી, તા તે અક્ષરાને તેને તેવાજ અથ ભાસ્યા. એટલે તેમાં લખેલના અર્થ એ હતા કે માત્ર ત્રણ દિશિની બુદ્ધિજ છે. ” અર્થાત આ વખતે ત્રણ દિશાના દ્વારમાંથી કયા દ્વારે રાજા નીકળશે એમ બુદ્ધિ પ્રવતે પણ રાજા તે ત્રણેમાંથી નીકળશે નહીં; અર્થાત્ ચાથા દ્વારથીજ નીકળશે. ’ આ પ્રમાણેના તેના ઉત્તર જાણી રાજાએ અત્યંત આશ્ચય પામી શ્રીજિનશાસનની પ્રશંસા કરી. એક વખત બ્રાહ્મણાએ ગાયની પવિત્રતાનું વર્ણન કર્યું, ત્યારે રાજાના પૂછવાથી પડિત ખેલ્યા કે—“ હે રાજન ! ગાય વિષ્ટા ખાય છે, વિવેક રહિત છે, પેાતાના પુત્ર સાથે પણ આસક્તિથી મૈથુન સેવે છે, તથા પગા અને શીંગડાંવડ પ્રાણીઓને હણે છે. તે તેને કયા ગુણથી વદ્ય ( પવિત્ર ) કહેવી ? વળી જો ગાય સ તીથૅનું, ઋષિઓનુ અને દેવતાઓનું સ્થાન હાય તા તેને વેચાય કેમ ? ઢાવાય કેમ ? અને હુણાય કેમ ? કદાચ દુધ આપવાના ગુણથી તેને વંધ કહીએ તા મહિષી ( ભેંશ ) પણ કેમ વધે નહીં ? કારણ કે મહિષીથી તેમાં કાંઇ પણ વિશેષપણું દેખાતું નથી.” તેમજ “ વિષ્ટાનુ ભાજન કરનાર ગાયાના સ્પર્શ કરવાથી પાપ નાશ પામે છે, અસજ્ઞી એવા વૃક્ષા વધુ છે. યજ્ઞમાં હેામેલા બકરાને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, બ્રાહ્મણાએ ખાધેલા અન્નથી પિતૃઓની તૃપ્તિ થાય છે, છળ કપટમાં તત્પર એવા દવા આપ્ત છે અને અગ્નિમાં હામેલા મળિદાનથી દેવતાઓની તૃપ્તિ થાય છે. ઇત્યાદિ વેદની અત્યંત તુષ્ટ વાણીની લીલા કણ જાણે છે ? કોઈ જાણતું નથી. ” અર્થાત્ તેમાં સત્ય શું છે તે કોઈ રીતે કલ્પનામાં આવી શકતું નથી. એકદા ખીજાએ પાસેથી જિનપૂજામાં એકાગ્ર ચિત્તવાળા પડેતને જાણી રાજાએ તેને પુષ્પની છામડી વિગેરે પૂજાની સામગ્રી આપીને કહ્યું કે—“ દેવેાની પૂજા કરી આવા ” ત્યારે તે પડિત શિવાલયાદિક સ્થાનેામાં માત્ર ભમીને જ છેવટ જિનચૈત્યમાં જઇ જિનેશ્વરની વિધિપૂર્વક પૂજા કરી પાછે આવ્યા. આ વૃત્તાંત દૂતના મુખથી રાજાએ પ્રથમથીજ જાણ્યા હતા, તેથી રાજાએ તેને શિવની પૂજા નહીં કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તે ઓલ્યા કે—“ હે રાજન્! જે દેવને મસ્તક નથી તેના કંઠમાં પુષ્પની માળા શી રીતે પહેરાવવી ? જેને કપાળ નથી તેને તિલક કર્યા કરવુ ? જેને કાન નથી તેની પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy