SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ૪ છે. (૧૨૫) રાક્ષસેજ છે એમ કહ્યું. તેથી રાજાને કેપ થયે, એટલે પંડિતે પુરાપુનાજ ઉપદેશથી રાજાને જૈનધર્મની સન્મુખ કર્યો. ત્યારપછી શિકારથી પાછા વળતાં રાજા પિતે કરાવેલા ભેજસરોવરને કાંઠે આવ્યા. ત્યાં સરેવરનું વર્ણન કરવા રાજાએ ધનપાવીને કહ્યું, ત્યારે તે બે કે-“હે રાજન ! સરેવરના મીષથી (નામ થી) આ શ્રેષ્ઠ દાનશાળા કરેલી જણાય છે. તેમાં નિરંતર મત્સ્ય વિગેરે પ્રાણુંએ રૂપ રસોઈ તૈયાર રહે છે અને ત્યાં દાન લેનાર પાત્રો બગલાં, સારસ અને ચક્રવાક વિગેરે પક્ષીઓ છે. આમાં પુણ્ય કેટલું થતું હશે તે અમે જાણતા નથી.” વળી–ખરેખર કવા વિગેરે જળાશયમાંથી ચંદ્રના કિરણે જેવું ઉજ્વળ અને શીતળ જીનું અત્યંત પાન કરીને પ્રાણીઓના સમૂહે સમગ્ર તૃષાને છેદ કરી હર્ષિત મનવાળા થાય છે; પરંતુ તે જળસમૂહ જ્યારે સૂર્યના કિરવડે સૂકાઇ જાય છે ત્યારે તેમાં રહેલા અનંત ને વિનાશ થાય છે, તેથી કરીને મુનિજને કવા વિગેરે જળાશ અને કિલ્લા વિગેરેના કાર્યમાં ઉદાસીનતા ધારણ કરે છે (કેઈ પણ પ્રકારને ઉપદેશ આપતા નથી.)” આ પ્રમાણે સાંભળી અતિ કોધ પામેલા રાજાએ ધનપાળનાંને ખેંચી કાઢવાનો મનમાં વિચાર કર્યો. તે વિચાર તેની ચેષ્ટાથી પંડિતે જાણી લીધો. ત્યારપછી નગરના દરવાજામાં પેસતાં જ રાજાએ એક બાળકાને ખભે ટેકો દઈને ચાલતી અને અતિ વૃદ્ધાવસ્થાને લીધે મસ્તકને કંપાવતી એક વૃદ્ધાને સન્મુખ આવતી જોઈ. એટલે આ ડેશી શું કહે છે ?” એમ ધનપાળને પૂછયું. ત્યારે ધનપાળ – હે સ્વામી ! આ બાલિકા વૃદ્ધાને કાંઈક પૂછે છે, તેના જવાબમાં વૃદ્ધા મસ્તક કંપાવીને ને પાડે છે.” રાજાએ પૂછયું “તે શું પૂછે છે? અને ડેશી ના કેમ પાડે છે ?” પંડિત –“તે બાળિકાના પ્રશ્ન તથા વૃદ્ધાના જવાબ આ પ્રમાણે છે. બાળિકા આપને જોઈને ડોશીને પૂછે છે કે-શું આ નંદી (શંકર) છે? ના, તે નથી. ત્યારે શું વિષ્ણુ છે? ના, તે નથી. ત્યારે શું આ ઇંદ્ર છે ? ના, તે નથી. ત્યારે શું આ નળ રાજા છે ? ના, તે નથી. ત્યારે આ કુબેર છે ? ના, તે નથી. ત્યારે શું વિદ્યાધર છે? , તે નથી. ત્યારે શું કામદેવ છે ? ના, તે નથી. ત્યારે શું ચંદ્ર છે? ના, તે નથી. ત્યારે શું વિધાતા છે? ના, તે નથી. ત્યારે આ કેણ છે ? ડોશી કહે છે- બાળિકા ! આ તો કીડા કરવાને નીકળેલા ભેજરાજ છે.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈને કહ્યું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy