Book Title: Varddhaman Tapomahatmya
Author(s): Chandrasagar Gani
Publisher: Rushabhdevji Chhaganiramji Pedhi

View full book text
Previous | Next

Page 13
________________ માતરની યાત્રાએ જતા હૈાવાથી ખેડા-માતર ’ તરીકે જ એ. ઓળખાય છે. - માતરમાં શ્રી સુમતિનાથ ભગવાનનું આસપાસ ભમતીવાળુ અને બાવન જિનાલયવાળુ તથા ઊંચાઇમાં આકાશની. સાથે હરિફાઈ કરતું અત્યંત સુંદર મંદિર છે. તીની યાત્રાએ આવનારાઓની શુભેચ્છાએ શ્રી સુમતિનાથ ભગવાનના અધિ છાયક દેવ-દેવીઓના પ્રતાપે શીવ્રતાથી સફળ થતી હાવાથી તથા એ તીર્થની કોઇપણ જાતની આશાતના કરનારાઓને તેના માઠા ફળની પશુ જલદી પ્રાપ્તિ થતી હાવાથી એ તીર્થના તીર્થપતિ શ્રી સુમતિનાથ પ્રભુની સાચાદેવ તરીકેની પ્રસિદ્ધિ થયેલી જણાય છે. એ તીર્થની યાત્રા કરનાર હરકેાઈને શ્રી સુમતિનાથ ભગવાનની પ્રતિમા ચમત્કારિક હેાવાના આભાસ થયા વિના રહેતા નથી. જૈન તીર્થ હાવા છતાં આસપાસના ઘણા જૈનેતરો પણ સાચાદેવની યાત્રાએ આવતા હાવાથી આખા ખેડા જિલ્લામાં એ તીર્થની ઘણી જ પ્રસિદ્ધિ થયેલી છે. જે તીર્થની યાત્રા કરનારા અનેક નર-નારીઓએ શ્રદ્ધાપૂર્વક સાચાદેવની યાત્રા કરીને પેાતાના આત્માને પાપ રહિત કરી દેવત્વના સાચા સાક્ષાત્કાર કર્યા છે એવા એ તીર્થના તથા તીર્થં પતિના સબંધમાં વધારે તે શુ' કહી શકીએ ? ટૂંકમાં એટલુ જ જણાવી શકીએ કે—“ તીર્થં પતિ અને તીની સેવા એ તા મેાક્ષમાના મેવા છે, ” ' રિલાલભાઇના નાનાભાઇ વાડીલાલભાઈ પણ ભણીગણીને ઢાંશિયાર થયા એટલે પિતાની લાગવગથી તેમને રસદના સરકારી ખાતામાં સેક્રેટરીની જગ્યા મળી. તે બન્ને ભાઇઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 354