Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
xxiii અથવા બાપો છે . ૩. યા: ડેસ: તા: ૩. વામ્' આવું બનાવવું પડે, જેમાં ગૌરવ થાય છે. માટે લાઘવાર્થે ન્યાયનો સહારો લેવામાં આવે છે.
(d) વાદન મા ચાલો ૨.૪.૫૨' સૂત્રથી નષ્ટ શબ્દના અંત્ય – નો વિકલ્પ ના આદેશ કરવો છે. હવે જો ‘પષ્ટયન્જિર્ચ ૭.૪.૨૦,' પરિભાષાના સહારે મને: પદનો અષ્ટમ્ શબ્દના અંત્ય નો આવો અર્થ ન કરવામાં આવે તો તે સૂત્ર વણનોત્વસ્થ મા. ચાવો’ આવું માત્રા ગૌરવવાળું બનાવવું પડે. માટે લાઘવાર્થે વ્યાકરણમાં પરિભાષાનો સહારો લેવો જરૂરી છે.
(e) વ્યાકરણમાં લાઘવ માટે સૌત્રનિર્દેશ પણ કરવામાં આવે છે. આ સૌત્રનિર્દેશ એટલે વ્યાકરણની મર્યાદા બહારના પ્રયોગો. જેમ કે વીષ્ઠીત સમારે .ર.૭' સૂત્રમાં વર્ણીતી સ્થળ સમાસની મર્યાદા પ્રમાણે સૂત્રત્વ સમer:'ન્યાયથી નપુંસકલિંગ એકવચનમાં સમાહારદ્વન્દ સમાસ થવો જોઇએ, અર્થાત્ વૌષ્ઠીત સ્થળે થયેલાં સમાહારન્દ સમાસનો પ્રયોગ નપુંસકલિંગ એકવચનમાં થવો આવશ્યક હોવાથી પ્રયોગ વખૌન થવો જોઇએપરંતુ તેમાં માત્રા ગૌરવ થતું હોવાથી સૂત્રકારશ્રીએ લાઘવ માટે સમાસની મર્યાદાને ઓળંગીને પુલ્લિંગ એકવચનમાં વોઝૌતો આવો સૌત્રનિર્દેશ કર્યો છે. એવી જ રીતે 'બાપો ડિતાં ચે-વા-યાયામ્ ?..૭' સૂત્રથી હિતામ્ = કે, સ, ડેસ્ અને ડિ પ્રત્યયોના પ્રત્યેકના હૈ, યા, યાર્ અને યામ્ આદેશ નથી કરવા, પરંતુ ‘ાથાનધ્યમનુન: સમાના ન્યાયથી ક્રમશઃ તેઓના હૈ, યા, વાસ્ અને યાત્ આદેશ કરવા છે. તો “કથાસક્ય'ન્યાયથી આ રીતે ક્રમશઃ આદેશ ત્યારે થઇ શકે જ્યારે આદેશી ડે, સિ, ડેસ્ અને ડિ પ્રત્યયો અને યે, યા, વીર્ અને થામ્ આદેશો વચ્ચે સંખ્યાનું સામ્ય હોય અને સૂત્રોમાં તે બન્નેને બતાવતા પદોના વચનનું સામ્ય હોય, અહીં બન્ને બાજું આદેશ-આદેશી ચાર ચાર હોવાથી સંખ્યાની સમાનતા તો જળવાય છે. પરંતુ બન્નેના વાચક મિશઃ ડિતામ્ પદ અને વેચાયા-યમ્ પદ વચ્ચે દેખીતી રીતે વચનનું સામ્ય ન લાગે, કેમ કે જોનારને ડિતાપદ બહુવચનાંતલાગે અને વેચાયાયામ્ પદ સમાહારવન્દ સમાસ પામેલું એકવચનાંત પદ લાગે. પરંતુ વાસ્તવિકતાએ ય-યા-યાયામ્ પદ ઇતરેતરન્દ સમાસ પામેલું બહુવચનાંત પદ જ છે. માત્ર તેને ન પ્રત્યય લગાડી માત્રા લાઘવ માટે તેનો લોપ કરી વ્યાકરણની મર્યાદાને ઓળંગતો આવો સૌત્રનિર્દેશ કર્યો છે, અર્થાત્ વૈયાવાયામ: ના બદલે ન પ્રત્યયને લોપી મૈયાયા-યામ્ પ્રયોગ કર્યો છે. આમ આદેશઆદેશી બન્નેના વાચક પદોનું વચન પણ સમાન હોવાથી યથાસંખ્ય આદેશ થઇ શકે છે. આમ વ્યાકરણમાં લાઘવ માટે સૌત્રનિર્દેશ પણ થઇ શકે છે.
() વ્યાકરણમાં અનેક સંજ્ઞાઓનો વપરાશ કરવામાં આવ્યો છે. જેમ કે – ૩ થી બી સુધીના વર્ણસમુદાયને ઓળખવા “સ્વર' સંજ્ઞા વાપરી છે. થી સુધીના વર્ણસમુદાયને ઓળખવા વ્યંજન સંજ્ઞા વાપરી છે. થી દીર્ઘ 7 સુધીના સ્વરો માટે સમાન” સંજ્ઞા વાપરી છે. તેવી રીતે સિ, મ, ન, મમ્