________________
સ્વ. દુલભજી શામજી વીરાણી
વિશાળ વૃક્ષની છાયામાં અનેક 09ો કોઈપણ જ્ઞાતી કે જાતીના ભેદભાવ વગર શાંતિ અને શીતળતા મેળવે છે, અબાલ અને મુંગા જીવ સાતા અને સુખ અનુભવે છે. તેમ આપની છત્રછાયા નીચે સમાજના ખાનેદાને કુટુંબની ફરજ દે જરાપણ સંકેચ વગર પોતાની જરૂરિયાત આપની પાસે રજુ કરતા અને આ૫ ‘જમણા હાથ આપે પણ ડાબે હાથ જા શે નહિ” તેવા ગૌરવથી તેમનું સ્વમાન ઘવાયા વગર હસતા હસતા મોકલતા અને શાંત્વન આપતા કે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે આ ઘર તમારું માની વિના સંકોચે આવશે. આવી આપના વિશાળ-દીલ ભાવનાઓને યાદ કરીને કહે છે લાખા મરજો પણ લાખાને પાલણહાર ન મરશે.”