________________
છંદશાસ્ત્ર: પ્રસ્તાવના
આ સૂત્રના નિર્યુક્તિકાર બીજા ભદ્રબાહુ સ્વામી વરાહમિહિરના ભાઈ વીર નિર્વાણથી અગિયારમી સદીમાં અર્થાત્ વિક્રમની છઠ્ઠી સદી(વિ. સં. ૫૬૨)માં થયા છે. આચાર્ય સિદ્ધસેનગણિ આ સૂત્રના ભાષ્યકાર થઇ ગયા તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના નિકટના જ સંબંધી અર્થાત્ શિષ્ય હતા. આ સૂત્રો પર આચાર્ય મલયગિરિએ ‘ટીકા’ નામની વ્યાખ્યા લખી છે. બૃહત્ત્પ સૂત્રની શ્રી મલયગિરિની ટીકા લખવી અપૂર્ણ થઈ હતી, તેને આચાર્ય શ્રી ક્ષેમકીર્તિએ ઘણી યોગ્યતાની સાથે પૂરી કરી હતી.
નિર્યુક્તિ અને ભાષ્યકારનો સમય નિશીથ સૂત્ર સમાન જાણવો. તેમજ બંને સૂત્રોના ટીકાકારોનો સમય વિક્રમની બારમી શતાબ્દીનો છે. બૃહક્લ્પ સૂત્રનું પ્રાચીન નામ સૂત્રોમાં અને ગ્રંથોમાં ‘કપ્પસુત્ત’ મળે છે. બૃહતૢ ભાષ્ય ટીકાનું પ્રકાશન ભાવનગરથી થયું છે. સંપાદન કાર્ય મુનિશ્રી ચતુર્વિજયજી અને શ્રી પુણ્યવિજયજીએ કર્યુછે. વ્યવહાર ભાષ્ય ટીકાનું પ્રકાશન અમદાવાદથી થયું છે. જેનું સંપાદન મુનિશ્રી માણેક મુનિએ કરેલ છે.
આ ચાર સૂત્રોનું હિન્દી વિવેચન યુક્ત પ્રકાશન આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી થયું છે. તે પહેલાં આ છેદ સૂત્રોનું હિન્દી વિવેચનનું પ્રકાશન કયાંયથી પણ થયું નથી. અને વ્યાખ્યાના રચનાકાર :
સૂત્ર
સૂત્ર
નિશીથ સૂત્ર
સૂત્ર કર્તા
ગણધર સુધર્માસ્વામી
ત્રણ છેદ સૂત્ર | ચૌદ પૂર્વી ભદ્રબાહુ
સ્વામી
સૂત્ર
નિશીથ સૂત્ર
બૃહત્ત્પસૂત્ર
વ્યવહાર સૂત્ર
સૂત્ર
નિશીથ સૂત્ર
દશાશ્રુતસ્કંધ સૂત્ર
સૂત્ર
બૃહત્ત્પસૂત્ર
વ્યવહાર સૂત્ર
Jain Education International
નિર્યુક્તિકર્તા
બીજા ભદ્રબાહુ વરાહ મિહિરના ભાઈ
બીજા ભદ્રબાહુ વરાહમિહિરના ભાઈ
ભાષ્યકર્તા
આચાર્ય સિદ્ધસેનગણિ
આચાર્ય સિધ્ધસેનગણિ
આચાર્ય સિધ્ધસેનગણિ
ચૂર્ણિકર્તા
જિનદાસગણિ મહત્તર જિનદાસગણિ મહત્તર
ટીકા ક
આચાર્ય મલયગિરી અને આચાર્ય ક્ષેમકીર્તિ
આચાર્ય મલયિંગર
નિર્યુક્તિકર્તાનો સમય દેવર્ધિગણિના પછી વીર નિર્વાણની અગ્યારમી શતાબ્દી વિક્રમની છઠ્ઠી શતાબ્દી(પ)
ઉપર વત્
ભાષ્યકર્તાનો કાલ
૧૮
જિનભદ્રગણિના શિષ્ય
અથવા શ્રદ્ધાવાન સ્તુતિ કર્તા છે. વિક્રમની સાતમી શતાબ્દીના
ઉત્તરાર્ધમાં અર્થાત્ વીર નિર્વાણ ૧૨મી શતાબ્દી
ચૂર્ણિકર્તાનો કાલ
વિક્રમની આઠમી શતાબ્દી અર્થાત્ વીર નિર્વાણ ૧૩ મી શતાબ્દી
ટીકા કર્તાનો ફાલ
વિક્રમની તેરમી શતાબ્દી
વિક્રમની તેરમી શતાબ્દી
For Private & Personal Use Only
www.jainelibrary.org