Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
(પરિગ્રહ-આરંભના અતિચાર). દુવિહે પરિગ્રહેમિ, –બે પ્રકારના પરિગ્રહને વિષે, (સચિત્ત વસ્તુને
સંગ્રહ અને અચિત્ત વસ્તુને સંગ્રહ), સાવજજે બહુવિહે અ આરંભે –પાપવાળા અને અનેક પ્રકારના
આરંભને વિષે, કારાવણે કરણે,–પોતે કરવામાં અને બીજા પાસે કરાવવામાં, પડિકમે દેસિ સળં. (૩)–દિવસના લાગેલા બધા અતિચારને હું
પડિકામું છું.
( જ્ઞાનના અતિચાર) જે બદ્ધ-મિદિએહિં,–ઇદ્રિ વડે જે પાપ બાંધ્યું હોય, ચઉહિં કસાહિં અપ-સલ્વેહિ,–અપ્રશસ્ત (અશુભ, માઠા) ચાર
કષાય વડે, રાગેણ વ દેણ વ,રાગ વડે, અથવા ઠેષ વડે (જે પાપ બાંધ્યું હોય), તે નિંદે તં ચ ગરિહામિ. (૪)–તેને હું જિંદું છું અને ગુરુની
સમક્ષ પણ ગણું છું. (સમ્ય દર્શનના અતિચાર) આગમણે નિગમણે, આવવામાં તથા જવામાં, ઠાણે ચં–કમણે અણું–ભેગે,–મિથ્યાત્વીના મંદિર વગેરે સ્થાનકે
ઊભા રહેવામાં તથા ત્યાં ઉપગ વિના આમ તેમ ફરતાં, અભિએગે નિઓને,–રાજા તથા ઘણા લોકોના આગ્રહને કારણે
તથા નેકરી વગેરે પરાધીનતાના કારણે, . પડિકામે દેસિ સવં. (૫)–દિવસના લાગેલા બધા અતિચારને હું
પડિક્કામું છું.
(સમ્યફવના પાંચ અતિચાર) સંકા કંખ વિગિરછા,-(૧) શંકા (વીતરાગને વચનમાં બેટી શંકા
કરવી તે, (૨) કાંક્ષા (અન્ય-મત-ધર્મની ઈચ્છા કરવી),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org