Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૮
ચ્છિા કરવી, તથા (૫) આશ સાપ્રયેાગકામભોગની તીવ્ર ઈચ્છા કરવી, પવિહા અઈયારા,એ પાંચ પ્રકારના અતિચારમાંથી કાઈ પણ દોષ મામ હુજ મરણું તે. (૩૩)મને મરણાંત સુધી ન હેાજો.
( સ વ્રતના અતિચાર )
કાએણુ કાઇઅર્સ,—(૧) અશુભ કાયા વડે લાગેલા અતિચારને કાયાના શુભ યોગથી,
ડિમે વાયસ્સ વાયાએ,...(૨) અશુભ વચન વડે લાગેલા અતિચારને વચનના શુભ યાગથી પડિક્કસ છુ, અશુભ મન વડે લાગેલા અતિચારને મનના શુભ ચેગથી,
મણુસા માણસિઅસ્સ,—(૩)
સવ્વસ વયા—યારસ. (૩૪)—એમ સતના અતિચારને હું પશ્ચિમ' છું.
વંદણુ—વય—સિખ્ખા—ગારવેસુ,—(૧) બે પ્રકારના વંદન, (૨) બાર પ્રકારના વ્રત, (૩) એ પ્રકારની શિક્ષા, તથા (૪) ત્રણ પ્રકારના ગારવને વિષે, સન્ના-કસાય–ઢ ડેસુ,—(૫) ચાર સંજ્ઞા, (૬)ચાર કષાય, તથા(૭) ત્રણ દ'ડને વિષે, ગુત્તિસુ અ સમિઈસુ અ,—(૮) ત્રણ ગુપ્તિ તથા (૯) પાંચ સમિતિને વિષે, જો અઈયારા અત નિર્દે. (૩૫)—જે અતિચાર લાગ્યા હોય તેને હું નિ દુ છું.
( સમ્યક્ દૃષ્ટિ જીવને અલ્પબધ થાય છે તેનુ કારણ ) સમ્મ—દિડ્ડી જવા,——સમ્યગ્દષ્ટિ ( સમકિત-એધિ ખીજ વાળા) જીવ, જઈ-વિ હુ પાવ` સમાયરે કિ ંચિ,—જો કદી થોડું પણ પાપ કરે, અપેા સિ હાઈ બંધો,તે પણ તે સમકિતી શ્રાવકને કર્મીના અધ બહુ અલ્પ હોય છે, જેણુ ન નિદ્ધ ધસ કુ. (૩૬)—કારણ કે તે નિ યપણે હું સાદિ પાપ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org