Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah

View full book text
Previous | Next

Page 196
________________ | (1) ચાર મંગળ છે ચિત્તાકર મંગલ'- અરિહં'તા ગલ', સિદ્ધા મંગલ', સાહુ મંગલ', કેવલિ-પન્નત્તો ધમે મંગલ . | (2) લેકમાં ચાર ઉત્તમ છે ચત્તારી લઘુત્તમા-આરિહંતા લાગુત્તમા, સિદ્ધા લાગુત્તમા, સાહુ લાગુત્તમા, કેવલિ-પત્નત્તો ધુમ્મા લાગુત્તમ. (3) જીવને ચાર શરણુ છે ચત્તારિ સરણ પવૃજામિ અરિહ તે સરણ' પવેજ જામિ, સિદ્ધ સરણુ પવનજામિ, સાહુ સરણ પર્વજામિ, કેવલિ પન્નન્ત' ધુમ્મ' સરણ પર્વજામિ. સરસ-શાંતિ-સુધારસ--સાગર', શુચિતર' ગુણ-રન મહાગર', ભવિક-૫ 'કજ-બોધ દિવાકર', પ્રતિદિન' પણ મામિ જિનેશ્વર'.. અરિહે તે મહ દેવ, જાવજજીવ સુસાહણે ગુરુ ગેા, જિષ્ણુ -- પત્ત' તત્ત', આ સમત્ત' એ ગહિ , (જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી અરિહંત મારા દેવ છે, સુ-સાધુ મારા ગુરુ છે તથા જિનેશ્વર ભગવાને પ્રરૂપેલ તત્ત્વ તે મારો ધર્મ છે. આ સમક્તિને મેં ગ્રહણ કર્યું છે. સર્વ–મ'ગલ માંગય', સર્વ કલ્યાણ--કારણ', પ્રધાન’ સર્વ–ધમણાં જૈન જયતિ શાસન', | F SF Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196