Page #1
--------------------------------------------------------------------------
________________
હી શ્રી અસિ-આ-ઉ-સાય નમ:
શ્રી મહાવીરાય નમ। નમ:
શ્રી ગૌતમસ્વામિને નમ:
卐
5
卐
જૈન દર્શનમાં અતિચાર સૂત્રો
જૈન ધર્મનું જ્ઞાન-વિજ્ઞાન
તથા
5
વિક્રમ સંવત
૨૦૩૬
5
H સંકલનકાર તથા પ્રકાશક પ્રા. કુસુચંદ્ર ગાળદીસ શહ,
એસ. એ., એલએલ. બી., બી. એડ., ડી. કામ; ( આઈ. એમ. સી. ), લુહારની પાળ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧.
5
વીર સવત
૨૫૦૦
卐
ઈસ્વી સવત
૧૯૭૯
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી અજીતનાથાય નમ: શ્રી સદગુરુભ્યો નમઃ
જૈન દર્શનમાં અતિચાર સૂત્રો
તથા જૈન ધર્મનું જ્ઞાન-વિજ્ઞાન
Sફ
+ जैनं जयति शासनम् ॥
ફરજ
: પ્રકાશક – સંકલનકાર : છે. કે. જી. શાહ,
લુહારની પોળ, અમદાવાદઃ ૩૮૦ ૦૦૧.
: મુદ્રક : દેવલ પ્રિન્ટર્સ શામળાની પિળ, રાયપુર, અમદાવાદ - ૩૮૦ ૦૦૧
Page #3
--------------------------------------------------------------------------
________________
માતા પિતાની સ્તુતિ
સુખ દાતા માતા પિતા બાળના,
ઉપકારી તે સમ નહિ કેય, નમે માત તાતને. ૧ દુઃખી દેખી સદા નિજ બાળને, અતિ દુઃખી હૃદયમાં જે હેય, નમે૨ નવ માસ ઉદરમાંહી રાખતાં, કરે માત ઘણી સારવાર, ન. ૩ ભીનામાંથી સૂકામાં સૂવાડતાં, કે માત તણો ઉપકાર, ન. ૪
કરી હેત હૈયામાં દાબતી, માતા હરખે હાલરડાં ગાય, નમે. ૫ દુઃખ વેઠી સદા સુખ આપતી, કહે જનની એ કયમ વિસરાય, નમે૬ પિતા પિષક પાળક આપણે, તેને અગણિત છે ઉપકાર, નમો. ૭ પિતા પ્રેમથી બાળ પઢાવતાં, જ્ઞાન દાન અપાવે સાર, નમે ૮ માત તાત એ જગમ તીર્થ છે, કરે ભાવથી તેમની સેવ, ન. ૯ માત તાતની ભક્તિ ભાવથી, મન રાખો કરવા ટેવ, નમે૧૦ તે કુ-પુત્ર-પુત્રી જાણવા, નવ રાખે જે વડીલનું માન, નમે ૧૧ સર્વે શિક્ષણ આ મન ધારે, કરે માત તાત ગુણ ગાન,
નમે માત તાતને,
Page #4
--------------------------------------------------------------------------
________________
5
સ કલનકારના માતુશ્રી
સ્વ. ચળબહેન પ્રેમચઢ
સ્વ. શ્રી ગેાકળદાસ મંગળદાસના પત્ની સ્વવાસ : વિક્રમ સવત ૨૦૧૧ આસા સુદ ૧૦ : બુધવાર
તા. ૨૬-૧૦-૧૯૫૫
5
સ કલનકારના પિતાશ્રી
55
સ્વ. શ્રી ગાકળદાસ મંગળદાસ લલ્લુભાઈ લુહારની પેાળ, અમદાવાદ. સ્વર્ગવાસ : વિક્રમ સવત ૨૦૧૨ પોષ સુદિ ૪ : મંગળવાર
તા. ૧૭-૧-૧૯૫૬
Page #5
--------------------------------------------------------------------------
________________
સંકલનકારના સુપુત્ર
પ્રકાશ ક—સંકલનકાર
સ્વ. ભાઈશ્રી અશોકકુમાર કુમુદચંદ્ર ૨૭-૮-૧૯૪૫ ૨-૧-૧૯૭૫ સ્વર્ગવાસ : વિક્રમ સંવત ૨૦૩૧ ભાગશર વદિ ૬ : શુક્રવાર (બેન્ક ઓફ ઈન્ડિયા)
પ્રો. શ્રી કુમુદથ'દ્ર ગોકળદાસ મગનદાસ ? ( અંગ્રેજીના પ્રાધ્યાપક : રીટાયર્ડ )
લુહારની પાળ, અમદાવાદ, જન્મ તા. ૧૨ માર્ચ ૧૯૧૬ . વિ.સં.–૧૯૭૨ : ફાગણ સુદ ૮ : રવિવાર
Page #6
--------------------------------------------------------------------------
________________
* 滚滚滚滚滚
પિતાશ્રી સ્વ. શાહ ગોકળદાસ માંગળદાસ લલ્લુભાઈ
પ્રકાશક – સ ક્લનકારના
卐
માતુશ્રી સ્વ. શાહ ચ'ચળબેન પ્રેમચ’દ
卐
તથા
સ્વ. ભાઈશ્રી અશોકકુમાર કુમુદચંદ્રના સ્મરણાર્થે
તથા
卐
મા તુ મૈં વે ભ વ
ભ વ
પિ તુ કે વે ગુરુ દે વે
ભ વ
卐
銀和銀
卐
卐
********
銀銀
Page #7
--------------------------------------------------------------------------
________________
મા-બાપને ભૂલશે નહિ
ભૂલે। ભલે ખીજું બધું, મા બાપને ભૂલશે નહિ, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશેા નહિં. ૧ પત્થર પૂજ્યા પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજા', પત્થર બની છુ ંદશે નહિ. ૨
કાઢી મુખેથી કોળીયા, મ્હામાં દઈ મેટા કર્યાં, અમૃત તણાં દેનાર સામે, ઝેર નહિ. ૩
ઉછાળશે
કોડ
લાખા લડાવ્યાં લાડ તમને, એ કોડના પૂરનારના, કોડ પૂરવા
સૌ પૂરા કર્યાં,
ભુલશે
લાખા કમાતા હા ભલે, મા—ખાપ જેથી ના એ લાખ નહી પણ રાખ છે, એ માનવુ` ભુલશે સંતાનથી સેવા ચહેા, સંતાન છે સેવા જેવું કરો તેવું ભરો, એ ભાવના ભુલશે
ભીને સુઈ પેાતે અને, સુકે સુવડાવ્યા એ અમીમય આંખને, ભૂલીને
ભીંજવશે
નહિ. ૪
ઠર્યાં,
નહિ. ૫
કરા,
નહિ. ૬
આપને,
પુષ્પા બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહુ પર, કંટક કદી બનશે નહિ. ૮
નહિ. છ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ, પળપળ પુનિત એ ચરણની, ચાહના ભુલશે! નહિ. ૯
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
H ૐ શ્રી અ-સ-આ-ઉ–સાય નમઃ
શ્રી મહાવીરાય નમઃ
મૈં શ્રી ગૌતમાય નમઃ H
*
*
આ પુસ્તકમાં (૧) શ્રી નવકાર મંત્રથી શરૂ કરી જૈન શાસ્ત્રમાં અતિચારના ત્રણ સૂત્રો (૨) શ્રી પંચાચારની આડે ગાથાશ્રી નાણુંમિ સૂત્ર, (૩) શ્રી વંશ્વેિતુ સૂત્ર તથા (૪) શ્રી પાક્ષિકાદિ અતિચાર આપવામાં આવ્યા છે. પછી (૫) મુહપત્તિના પચાસ એલ તથા (૬) શ્રી મહાવીર પ્રભુની ચમત્કારિક સ્તુતિ (નમે। દુર્વાર રાગાદિ) મુકયાં છે.
*
એમ જોઈ શકાય છે કે શ્રી પંચાચારની આઠે ગાથામાં (૧) જ્ઞાનાચાર (૨) દશ નાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર તથા (૫) વીર્યાચાર એમ પાંચ આચારની આચરણાના ભેદો બતાવેલ છે. આ આઠ ગાયાના કાઉસ્સગ્ગ કરવાથી, પંચાચારની આરાધના થાય અને તેના આચરણમાં જે સ્ખલના થાય, જે પ્રમાદ થાય, જે ભૂલ થાય તે અતિચાર છે. આચાર એટલે આચરણા જેટલી આચરણા તેટલા જ તેના અતિચાર હાય, તેથી અચારની ગાથાને અતિચારની ગાથા કહી છે.
:
વંદિત્તુ-શ્રાદ્ધ (એટલે શ્રાવક) પ્રતિક્રમણ સૂત્ર કહેવાય છે. તે શ્રાવકના લઘુ અતિચાર છે. આ સૂત્રથી શ્રાવકને દિવસ સુધી આર તામાં અને સામાન્ય તથા વિશેષ ધર્મીમાં લાગતા અતિચાર (દોષો) ના પશ્ચાત્તાપ કરવામાં આવે છે અને તેવી ભૂલ ફરીથી ન થાય તેની સાવચેતી રાખવા પૂર્વક પેાતાના આત્માની સાક્ષીએ નિંદા કરવામાં આવે છે અને ગુરુની સાક્ષિએ મિથ્યા દુષ્કૃત દેવામાં આવે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
"
આ સૂત્રથી ૧૨૪ અતિચાર આલાવાય છે અને તે સૂત્ર દરરોજ સાંજે અધ સૂર્ય અસ્ત પામેલા હોય તે વખતે કહેવાનુ હોય છે. પખ્ખિ, ચૌમાસી તથા સવચ્છરી પ્રતિક્રમણમાં આ સૂત્ર બે વાર ખેલાય છે-એક વાર આલેચના પંક્તિઓમાં ૮ પડિક્સને દેસિય સવ્વ ' ખેલાય છે. તથા પ્રતિક્રમણ પ્રમાણે · દેસિય' 'ને બદલે ૮ ખ્મિય' ’ ચૌમાસિઅં, તથા · સવથ્થરીઅ ’–ખેલાય છે. આમાં તપાચાર તથા વીર્યાચારના અતિચાર ભેદ જણાતા નથી.
"
*
અતિચાર સૂત્રો મૂળ ગદ્યમાં છે અને તેમાં સક્ષિપ્ત તેમજ વિસ્તૃત-બે પ્રકારના અતિચાર જોવામાં આવે છે. આ બે પ્રકારના અતિચાર રાખવાના ખાસ હેતુ સમજાતા નથી કેમકે વિસ્તાર પૂર્ણાંકના અતિચાર બોલવાથી બધી બાબતનો સમાવેશ થાય છે. અતિચારના બે મુખપાઠ કરવાની મુશ્કેલી સ્વયં સ્પષ્ટ છે કેમકે સક્ષિપ્ત અતિચારમાં દરેક જગાએ થોડો ઉમેરે: કરવાથી વિસ્તૃત અતિચાર થાય છે પરંતુ ખેલતી વખતે ગુંચવણુ અને મુઝવણ થવાના સંભવ લાગે છે.
ગદ્યમાં અતિચાર મે!ઢે યાદ રાખી શકાય પરંતુ તે કાંઈ સહેલુ કામ નથી : સ્મૃતિ સારી હાય તે શ્રાવક જ સ્પષ્ટ સમજાય તે રીતે કડકડાટ ખેાલી જાય. આ મુશ્કેલી સમજીને શ્રીમન્નાગપુરીય તપાગચ્છાધિરાજ ભટ્ટારક આચાર્ય મહારાજ શ્રી પાÜચંદ્રસૂરિ મ. સાહેબે પોતાની કવિત્વશકિતના પ્રભાવથી, શ્રાવકના ૧૨૪ અતિચાર ‘ ચેપાઈ’ છંદની અંદર શુંથી, ખિ, ચૌમાસી, સંવચ્છર આદિ પ્રતિક્રમણમાં ઘણી જ સહેલાઈથી યાદ રાખી ખેલી શકાય તે માટે શ્રી સંઘને સાદર કરેલ છે. દસેક વરસને બાળક કદાચ સમજી ન શકે તે! પણ સહેલાઈથી સ્મૃતિમાં ધારણ કરી કડકડાટ ભૂલ કર્યાં વિના બેલી શકે તેવુ પદ્ય હોવાથી સધ ઉપર ઘણે! ઉપકાર થયેલ છે અને તેથી આ પદ્ય અતિચાર અપનાવવા જેવા છે. હુ જન સમાજ સહેલાઈથી સમજી ખેલી શકે તેવું અપનાવવાની વૃત્તિ રાખવી જરૂરી છે. ગદ્યમાં અની ખાસ જરૂર નથી છતાં અઘરા શબ્દોના અર્થ
Page #10
--------------------------------------------------------------------------
________________
આપવામાં આવ્યા છે પરંતુ પદ્યમાં તે જરૂરી લાગવાથી ગાથાવાર અર્થ પણ આપેલ છે.
સામાયિક-પ્રતિક્રમણ કરતી વખતે વાર ંવાર મુહપત્તિ પડિલેહણુ આવે છે ત્યારે દરેક વખતે મુહપત્તિ પડિલેહતાં. મુહપત્તિના ૫૦ ખેલ ખેલવા જોઇએ. મુઠુત્તિનુ દ્રવ્ય પડિલેહણુ એ ભાવ પડિલેહણનુ કારણ છે—તેથી હૃદયભૂમિ પવિત્ર થાય છે અને તેમાં ધરૂપી આધી બીજનું 'કુર વૃદ્ધિ અને વિકાસ પામે છે તેથી તે અત્રે આપ્યા છે.
:
દૃષ્ટિ પડિલેહણ વખતે આ ખેલ ખેલવાના નથી.
જેમ ખેડૂત ખેતરમાં ખી વાવવા માટે પ્રથમ જમીનને સાફ કરે છેઃ કાંટા કાંકરા દૂર કરે છે અને પછી બીજ વાવે છે જેથી તે સારી રીતે ઉગી નીકળે છે, તેમ હૃદય રૂપી ખેતરમાં મિથ્યાત્વ, રાગ, દ્વેષ મેહ, વગેરે આંખરા-કાંકરા હોય તે તે યથાશકિત દૂર કરવા અને ધર્મ બીજ વાવવા સારૂ આ દ્રવ્ય-પડિલેહણ ફરમાવેલ છે, માટે દરેક પડિલેહણ વખતે આ ખેલ વિધિ પ્રમાણે બેલી પડિલેહણ કરવુ જોઇએ.
છેલ્લે કલિકાળ–સન આચાર્ય મહારાજ શ્રી હેમચદ્રસૂરિ વિરચિત • ચેાગશાસ્ત્ર ’ના આધ શ્લોક સંસ્કૃત ભાષામાં “નમે દુર્વાર રાગાદિ ” બીજી બે ગાથા સાથે મૂકયે છે. આ સ્તુતિ મુખ્યપણે નીકટપકારી શાસન-નાયક શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ છે અને આત્માના ગુણે કરીને સવ સરખા એવા શ્રી ચાવીસે તી કર પરમાત્માએની પણ સ્તુતિ છે.
જે પહેલા શ્લોક છે તેમાં સંસ્કૃત ભાષાની ચમત્કૃતિ તે જુએ : Àાકના અક્ષરો આગળ પાછળ કરવાથી તેના એક્સા ઉપરાંત જુદા જુદા અર્થ નીકળે છે અને અપૂર્વ પ્રતિભાસ પન્ન શતાથી કાર સાહિત્યકલાલ કાર આચાય શ્રી સૌભાગ્યસાગરસૂરિ મહારાજે તે શ્લેાકના લગભગ ૧૦૫ અથ કરેલ છે જે રસ ધરાવનાર વાચક ‹ શતાવીથી ” નામના ગ્રંથમાંથી જોઈ શકે છે.
"
( પ્રકાશક : ભારતીય પ્રાચ્ય તત્ત્વ પ્રકાશન સમિતિ, પિંઠવાડા )
Page #11
--------------------------------------------------------------------------
________________
અંતમાં પરિષિષ્ટ આપવામાં આવેલ છે જેમાં જૈન ધર્મના જ્ઞાન વિજ્ઞાનની કેટલીક સમજવા પેચ વાનગી તથા સુંદર વિચારણીયસમરણીય હકિકતે આપવામાં આવેલ છે. સામાયિકની બે ઘડીમાં આ પુસ્તકનું પારાયણ થઈ શકે.
પુસ્તક પ્રકાશનમાં વિલંબ થતાં વિ. સં. ૨૦૩૫ની દિવાળી પૂરી થઈ. નવું વર્ષ વિ. સં. ૨૦૩૬ ના કારતક સુદ ૧ ના દિવસે શ્રી ગૌતમસ્વામીને રસ સાંભળવાનો મહિમા છે. સુગુરૂદેવ શ્રી. પાર્ધચંદ્રસૂરીશ્વરજીએ શ્રી ગૌતમસ્વામિને ઘણે સુંદર “લધુ રાસ” બનાવેલ છે તે અર્થ સહિત લેવામાં આવ્યું છે ? વાંચતા વાંચતાં તરત જ યાદ રહી જાય અને દરરોજ બોલી શકાય તેવે છે. ઉદયવંત મુનિશ્રીએ શ્રી ગૌતમસ્વામિનો મોટો રાસ” લખેલ છે તે પણ અતિ સુંદર છે, પરંતુ ભાષાને કારણે તે સમજ જરા મુશ્કેલ જણાય છે. દર વરસે સાંભળીયે પણ અર્થ પુરા ન સમજાય તેથી આ પુસ્તકમાં
ત તેના અર્થ સમજાય તેટલા આપવા પ્રયત્ન કરેલ છે. રાસ સાથે વાંચતા અર્થ સમજી શકાય તેવી અપેક્ષા છે.
આશા છે કે સુજ્ઞ વાંચકે આ પુસ્તકનો સદુપયોગ કરશેપાક્ષિકાદિ પ્રતિક્રમણોમાં અતિચાર સૂત્ર હૃદયપૂર્વક સમજી બોલી, શકાય તેથી દર વર્ષે ઉપયોગી પુસ્તક જીવન ભર સાચવી શકાય તેથી અમુલ્ય ગણી શકાય તેમ છે. આ પુસ્તક વાંચ્યા પછી જેન ધર્મમાં અતિચાર શું છે તે સ્પષ્ટ થઈ જવું જોઈએ.
છપાઈમાં બને તેટલી કાળજી છતાં દષ્ટિદેષ કે પ્રેસષથી ઓછામાં ઓછી કેઈ અશુદ્ધિ કે ભૂલ રહી ગઈ હોય તે તે માટે મિથ્યા દુષ્કૃત કરી આ પ્રસ્તાવના સમાપ્ત કરીએ છીએ. શ્રી “જિન આણ” વિરૂદ્ધ પ્રમાદ કે અજ્ઞાનથી લખાયું હોય તે ક્ષમા યાચીએ છીએ.
સુષ કિ બહુના!
Page #12
--------------------------------------------------------------------------
________________
તમેવ સર્ચ નિસંક જ જિર્ણહિ પવઈ, સાચાની સદ્હણ, જૂઠાનું મિચ્છા–મિ-દુક્કડું,
“સવિ જીવ કરૂં શાસન રસી” *
* સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપ, અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મસ્વરૂપ.
અંતમાં, અસુક સંદિગ્ધ બાબતમાં મુ. મ. શ્રી રામચંદ્રજી મ. સાહેબનું અમુલ્ય માર્ગદર્શન મળ્યું છે તે માટે આભારી છીએ. આ પુસ્તકમાં જે મેટર રજુ કરવામાં આવેલ છે તે શાસ્ત્રીય પુસ્તકનાં વાચન શ્રવણથી સંકલિત કરી રજૂ કરેલ છે. પ્રકાશકનું કઈ મૌલિક મેટર નથીઃ તેમજ મૂળ લેખકેનાં વ્યક્તિગત નામ આપી શકાય તેમ નહિ. હેવાથી તે સર્વશ્રીને અત્રે આભાર માનીએ છીએ.
વાચકે આ પુસ્તકને વિશાળ હૃદયથી અને ઉદાર દષ્ટિથી જોશે તેવી અપેક્ષા છે.
વિનંતી પુસ્તકને સારું છું હું ચઢાવી ઉપયોગ કરવા વિનંતી છે, જેથી જ્ઞાનની આશાતના ટાળી શકાય એજ.
પ્રકાશક : સંકલનકાર : કુમુદચંદ્ર કળદાસ શાહના
જય જિનેન્દ્ર
Page #13
--------------------------------------------------------------------------
________________
અ નુક્રમણિકા ૧ શ્રી નવકાર મંત્ર ૨ શ્રી પંચાચારની આઠ ગાથાશ્રી નાણુમિ દંસણુમિ સૂત્ર-(પદ્ય)
૨ થી ૫ ૩ શ્રી વંદિત સૂત્ર (પદ્ય)
૫ થી ૨૩ ૪ અતિ ચા ૨ (અ) શ્રી પાક્ષિકાદિ સંક્ષેપ અતિચાર (ગદ્ય) ર૩ થી ૩૫ (બ) શ્રી પાક્ષિકાદિ વિસ્તાર અતિચાર (ગદ્ય) (ક) શ્રી શ્રાવક પાક્ષિકાદિ અતિચાર (પદ્ય) પદ થી ૯૮ પ મુહપત્તિના તથા અંગની પડિલેહણના પચાસ બેલ ૯ - ૧૦૦ દિ “નમે દુર રાગાદિ” સ્તુતિ
ચાર ( ગ0)
૩૫ થી ૫૨
૧૦૧.
શ્રી મહાવીર પ્રભુએ શ્રી ગૌતમ સ્વામિને કહ્યું :
હે ગૌતમ ! સમય મ કરીશ પ્રમાદ. (હે ગૌતમ, એક સમય પણ પ્રમાદ કરીશ નહી.)
પરિશિષ્ઠ ૧ નવકાર મંત્રને મહિમા તથા પંચ પરમેષ્ટિનું વિસ્તારપૂર્વક વર્ણન.
૧૦૨ થી ૧૧૬
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૧
૨ આ પુસ્તકના સૂત્રેની
ઉપયોગી સમજણ તથા ધો (અ) શ્રી નાણુમિ સૂત્ર (બ) શ્રી વંદિતુ સૂત્ર (ક) આચાર અને અતિચાર (ડ) મુહપત્તિના પચાસ બેલા (ઈ) શતાWવીથી--સતાથી વૃત્તિ * સમર
૧૧૭ ૧૧૭
૧૧૮ ૧૨૦ થી ૧૨૭ ૧૨૭ થી ૧૨૯
C.
૧૨૯
૧૩૦
૩ જૈન દર્શનનું જ્ઞાન વિજ્ઞાન
૦ ચાર પ્રકરણ ૦ ત્રેસઠ શલાકા પુરુષ ૦ આપણને મળેલી દસ દુર્લભ વસ્તુઓ
ષડૂ દ્રવ્ય. મોક્ષ પ્રાપ્તિના ઉપાય. - વિકથા – સુકથા. જૈન ધર્મના આત્મા ૦ વિકેટી, છ કોટિ, નવ કેટિ 0 કોત્સર્ગ – કાઉસ્સગ્ગ ૦ તપ ૦ સુવાક ૦ ધાર્મિક શિક્ષણ પાઠશાળા ૦ શ્રાવક અને વિવેક
દરરોજની લઘુ આરાધના - સરસ્વતી કીર્તના ૦ સિનેમા તથા દારૂખાનું
૧૩૧ ૧૩૨
૧૩૨ ૧૩૨ થી ૧૩૪
૧૩૪
૧૩૫ ૧૩૫ થી ૧૩૭ ૧૩૮ થી ૧૪૨ ૧૪૨ થી ૧૪૩
૧૪૪
૧૪૫
૧૫ ૧૪૯ – ૧૪૭
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૫૧
૦ અપશબ્દ
૧૪૭ - દષ્ટિ તેવી સૃષ્ટિ
૧૪૮ - દેરાસર અને ચૈત્યવંદન-સ્તવન વગેરેના પુસ્તકે ૧૪૯ આપણુ દેહ વિષે એક ચમત્કારિક હકિકત
૧૫૦ ૦ ગુરુ – સુગુરુ - સદ્દગુરુ ૦ જ્ઞાનની પૂજા – જ્ઞાનપંચમી
૧૫ર - સ્ત્રીઓએ વિચારવા જેવું ખરું?
૧૫૩ ૦ બ્રીટીશ રમત-ક્રિકેટ
૧૫૩–૧૫૪ પરિષ્ઠાપનિકા સમિતિ
૧૫૫ - જૈનધર્મના ત્રણ તત્ત્વ
૧૫૫ ૦ શ્રી ગૌતમસ્વામિને લઘુ રાસ તથા અર્થ ૧૫૬ થી ૧૬૦ ૦ શ્રી ગૌતમસ્વામિના મોટા રાસના અર્થ ૧૬૧ થી ૧૭૩ - શ્રી ગીરનાર તીર્થ - આણએ ધમે
૧૭૪ થી ૧૭૬ ૦ રડવા કુટવાને રિવાજ
૧૭૬–૧૭૭ - જૈન
૧૭૮–૧૭૯ • અતિ સર્વત્ર વર્જયેત
૧૭૯ - ચિંતન કણિકા
૧૭૯-૧૮૦
૧૭૩.
જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવત.
Page #16
--------------------------------------------------------------------------
________________
નમે અરિહંતાણુ
નમા સિદ્ધાણુ
નમા આયરિયાણ
શ્રી અરિ ત ભગવાને નમસ્કાર થાએ. શ્રી સિદ્ધ ભગવંતાને નમસ્કાર થા.
શ્રી આચાર્ય મહારાજોને નમસ્કાર થાઓ.
-શ્રી ઉપાધ્યાયજી મહારાજોને નમસ્કાર થાએ.
નમો ઉવજ્ઝાયાણ નમે લેાએ સવ્વ સાહૂણું—( અઢી દ્વીપ રૂપ) લેાકને વિષે રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાએ.
શ્રી જિનેન્દ્રાય નમ: શ્રી વીતરાગાય નમ:
૧. શ્રી નવકાર મંત્ર
( શ્રી પંચ મંગલસૂત્ર)
( પચ પરમેષ્ટિની ચુલિકા ) (અનુષ્ટુપ છંદ )
એસો પચ નમુક્કારો આ પાંચ (પરમેષ્ઠિઆને) કરેલ નમસ્કાર, સવ્વ પાવપણાસણા —સર્વ પાપનો નાશ કરનાર છે. મંગલાણં ચ સન્થેસિ—અને સ (લૌકિક તથા લેાકેાત્તર) માંગલિકામાં હેમ હવઈ મ ગલ -પ્રથમ મોંગલ છે.
卐
પદ (૯). સ’પદ્મા ( વિશ્રામસ્થાન : ૮ ). ગુરૂ ( જોડાક્ષર : ૭ ). લઘુ ( એકવડા અક્ષર : ૬૧). સ`વણું (૯૮).
.
5
5
Page #17
--------------------------------------------------------------------------
________________
૨. શ્રી પંચાચારની આઠ ગાથા
(આર્યા છંદ).
નાણુમિ દંસણુમિ ય, (૧) જ્ઞાનને વિષે, (૨) દર્શનને વિષે, ચરણું મિ તવંમિ ત હ ય વરિયંમિ,—(૩) ચારિત્રને વિષે,
(૪) તપને વિષે, તથા (૫) વીર્યને વિષે, આયરણે આયા –જે આચરણ તે આચાર કહેવાય, ઈઓ એ પંચહા ભણિઓ. (૧)–એ પ્રમાણે એ (જ્ઞાનાચાર) પાંચ
પ્રકારે કહ્યા છે. કાલે વિષ્ણુએ બહુમાણે,–(૧) કાળ આચાર (જે કાળે ભણવાની આજ્ઞા
હેય તે કાળે ભણવું તે) (ર) વિનય આચાર (જ્ઞાનીને | વિનય સાચવે તે), (૩) બહુમાન આચાર (જ્ઞાની તથા
જ્ઞાન ઉપર અંતરને પ્રેમ કરે તે), ઉવહાણે તહ અનિન્તવણે,-(૪) ઉપધાન આચાર (સૂત્ર ભણવા માટે
તપ વિશેષ કરે તે), (૫) અનિન્દવ આચાર (ભણાવનાર
ગુરુને ઓળખવા તે), વંજણ-અસ્થતદુભએ,-(૬) વ્યંજન આચાર (સૂ શુદ્ધ ભણવા તે),
(૭) અર્થ આચાર (અર્થ શુદ્ધ ભણવા તે),
(૮) તદુભય આચાર (સૂત્ર તથા અર્થ બંને શુદ્ધ ભણવા તે), અદ્દવિ નાણમાયા. (૨)–એ આઠ ભેદ જ્ઞાનાચારના જાણવા. નિસંકિય-નિર્ધાખિય,–(૧) નિશંકિત (વીતરાગ પરમાત્માના વચનમાં
શંકા ન કરવી તે), (૨) નિઃકાંક્ષિત (જિનમત સિવાય બીજા કોઈ પણ મતની ઈચ્છા ન કરવી તે),
Page #18
--------------------------------------------------------------------------
________________
નિવિત્તિ-ગિચ્છા-અમૂઢદિઠીય,(૩) નિર્વિતિગિરછા (સાધુ સાવીને - મેલાં વસ્ત્ર દેખી દુર્ગછા ન કરવી તે), (૪) અમૂઢ દષ્ટિ
(મિથ્યાત્વીઓના ઠાઠમાઠ દેખી સત્યમાર્ગમાં ડામાડોળ
ન થવું તે), ઉવવૂહ-થિરી-કરણે,-(૫) ઉપબૃહક (સમકિતધારીને ચેડા ગુણના પણ
વખાણ કરવા તે), (૬) સ્થિરીકરણ (ધમનહિ પામેલાને
તેમજ ધર્મથી પડતા અને સ્થિર કરવા તે), વચ્છલ-પભાવણે અઠ્ઠ. (૩)-(૭) વાત્સલ્ય (સાધર્મિક ભાઈઓનું અનેક
પ્રકારે હિત ચિંતવવું તે), (૮) પ્રભાવના ( બીજા લેકે પણ જિન ધર્મની અનુમોદના કરે તેવાં કાર્ય કરવાં તે).
આ આઠ ભેદ દર્શનાચારના જાણવા. પણિહાણ-જોગ-જુ,–પ્રણિધાનના યોગથી યુક્ત (એટલે મન, વચન,
કાયાના ચેગ સહિત), પંચહિં સમિઈહિં તાહિ ગુરૂહીં, પાંચ સમિતિ તથા ત્રણ
ગુતિઓ વડે, એસ ચાહ્નિા-યારે, એ ચારિત્રાચાર અવિહે હેઈ નાય. (૪)–આઠ ભેદ જાણવા યોગ્ય છે. બારસ-વિહંમિ ય તવે, –અને બાર પ્રકારને તપસર્ભિતર–બાહિરે કુસલ-દિડું, --(છ) અત્યંતર તથા (છ) બાહ્ય એમ
કુસલ–એટલે તીર્થકર અથવા કેવળી ભગવંતોએ ઉપદેશેલે
છે તે તપ, અગિલાઈ અણજીવી,-દુર્ગછા રહિત (ખેદ ન થાય તેમ કરવો) તથા
અનાજવી (આજીવિકાના હેતુઓ ન કરવો), નાય સે તવાયા. (૫) –તે તપાચાર જાણ. અણસણ-મૂદરિયા--(૧) અનશન તપ (ચારે પ્રકારના આહારનો
ચેડા અથવા ઘણા વખત સુધી ત્યાગ) કરે છે, (૨) ઉદરી તપ (નિયત ભજન પ્રમાણથી ઓછું ખાવું તે),
Page #19
--------------------------------------------------------------------------
________________
વિત્તી–સંખેવનું રસચ્ચાઓ,-(૩) વૃત્તિ સંક્ષેપ તપ (ખાવા-પીવાની
તથા બીજી ચીજોમાં ઘટાડો કરે તે), (૪) રસ ત્યાગ તપ (ઘી-દૂધ આદિ રસને અથવા તેની ઉપરની આસક્તિને
ત્યાગ), કાય-કિલેસે સંલીયા ,-(૫) કાય કલેશ તપ (કાયાને દમવી તે),
તથા (૬) સંલીનતા તપ (વિષય વાસના રોકવી અથવા
અંગોપાંગ સંકેચવા તે), બજ તે હેઈ (૬) –એ બાહ્ય ત૫ (ના છ ભેદ) છે. પાયછિત્ત વિણ,-(૧) પ્રાયશ્ચિત્ત તપ (લાગેલા દેષની ગુરૂ પાસે
આલોયણા લેવી તે, (ર) વિનય તપ (જ્ઞાન તથા જ્ઞાનીને
વિનય કરે છે, ) વેયાવચ્ચે તહેવ સજઝાએ –(૩) વૈયાવચ્ચ તપ (ગુરુની ભક્તિ કરવી તે,
(૪) સ્વાધ્યાય તપ (વાચના, પૃચ્છના. પરાવર્તના, અનુપ્રેક્ષા
તથા ધર્મકથારૂપ પાંચ પ્રકારને અભ્યાસ કરે તે), ઝાણું ઉસ્સગ્ગ-વિય,-(૫) ધ્યાન તપ (શુભ ધ્યાન ધરવું તે, તથા
(૬) કાઉસ્સગ તપ (કમને ક્ષય માટે કાઉસ્સગ કરવો
તે નિશ્ચઅભિં–તઓ ત હેઈ. (૭)–એ અત્યંતર તપ (ના છ ભેદ) છે. અણિ-ગૃહિય–બલ-વિરિઓ,-(૧) બળવીર્ય (કાયબળ, વચનબળ તથા
મને બળ) છુપાવ્યા વિના, પરકમઈ જે જદુત્ત-માઉન્ત,-(૨) જહુત્તમ-જેમ ઉત્તમ એટલે
તીર્થંકર દેવોએ કહ્યું છે તેમ જે સાવધાન થઈને ઉદ્યમ
કરે છે તે, જુ જઈ ય જહા-થામ, અને (૩) શક્તિ પ્રમાણે ધર્મ કાર્ય કરે છે,
(તેને જે આચાર તે), નાય વરિયા-યારે. (૮)–વીર્યાચાર જાણવે.
Page #20
--------------------------------------------------------------------------
________________
નોંધ : આ આઠ ગાથાએ અતિચારની આઠ ગાથાઓ. ’ કહેવાય છે, પર ંતુ તેમાં કેઈ અતિચારનુ વર્ણન નથી-માત્ર પાંચ આચારનુ વર્ણન છે તેથી પંચાચાર સૂત્ર એ શીક ચેાગ્ય છે. આ આચારમાં પ્રમાદ કરવાથી અતિચાર થાય છે. (૮+૮+૮+૧૨+૩=૩૯ અતિચાર થાય.)
5
'*
'
૩. શ્રી વંદિત્તુ સૂત્ર
(શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર-શ્રાવકના લઘુ આચાર ) ( આર્યાં છંદ )
( વિષયની માંગલિક શરૂઆત) સત્ર સિદ્ધોને,
વત્તિ સભ્ય-સિદ્ધ ચશ્મા-રિએ ય સભ્ય-સાહૂમ,ધર્માચાર્યે ને, ઉપાધ્યાયેાને તથા સ
સાધુઓને વાંદીને,
ઈચ્છામિ પઢિમિ, ((૧)—હું શ્રાવક ધર્માને વિષે લાગેલા અતિચારથી પડિક્કમવાને ઈચ્છું છું.
સાવર્ગ-ધમ્મા-ઇયારસ.
(સામાન્યથી સર્વ વ્રતના અતિચાર)
卐
જો મે વયાઈયા,—જે તેાના અતિચાર મને,
નાણે તહુ 'સણું ચરિત્તે અ,—જ્ઞાનને વિષે, દશ નને વિષે, ચારિત્રને વિષે, (અને ‘અ’ એટલે ‘ચ’ શબ્દથી તપાચાર વિષે તથા વીર્યાચાર વિષે) સુહુમાં આ ખાયા વા,—સૂમ અથવા ખાદર (અતિચાર લાગ્યા હોય), તું નિર્દે તું ચગહ્વિામિ. (૨) તેને હું નિંદુ છું અને ગુરુની સાક્ષીએ ગહુ” છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
(પરિગ્રહ-આરંભના અતિચાર). દુવિહે પરિગ્રહેમિ, –બે પ્રકારના પરિગ્રહને વિષે, (સચિત્ત વસ્તુને
સંગ્રહ અને અચિત્ત વસ્તુને સંગ્રહ), સાવજજે બહુવિહે અ આરંભે –પાપવાળા અને અનેક પ્રકારના
આરંભને વિષે, કારાવણે કરણે,–પોતે કરવામાં અને બીજા પાસે કરાવવામાં, પડિકમે દેસિ સળં. (૩)–દિવસના લાગેલા બધા અતિચારને હું
પડિકામું છું.
( જ્ઞાનના અતિચાર) જે બદ્ધ-મિદિએહિં,–ઇદ્રિ વડે જે પાપ બાંધ્યું હોય, ચઉહિં કસાહિં અપ-સલ્વેહિ,–અપ્રશસ્ત (અશુભ, માઠા) ચાર
કષાય વડે, રાગેણ વ દેણ વ,રાગ વડે, અથવા ઠેષ વડે (જે પાપ બાંધ્યું હોય), તે નિંદે તં ચ ગરિહામિ. (૪)–તેને હું જિંદું છું અને ગુરુની
સમક્ષ પણ ગણું છું. (સમ્ય દર્શનના અતિચાર) આગમણે નિગમણે, આવવામાં તથા જવામાં, ઠાણે ચં–કમણે અણું–ભેગે,–મિથ્યાત્વીના મંદિર વગેરે સ્થાનકે
ઊભા રહેવામાં તથા ત્યાં ઉપગ વિના આમ તેમ ફરતાં, અભિએગે નિઓને,–રાજા તથા ઘણા લોકોના આગ્રહને કારણે
તથા નેકરી વગેરે પરાધીનતાના કારણે, . પડિકામે દેસિ સવં. (૫)–દિવસના લાગેલા બધા અતિચારને હું
પડિક્કામું છું.
(સમ્યફવના પાંચ અતિચાર) સંકા કંખ વિગિરછા,-(૧) શંકા (વીતરાગને વચનમાં બેટી શંકા
કરવી તે, (૨) કાંક્ષા (અન્ય-મત-ધર્મની ઈચ્છા કરવી),
Page #22
--------------------------------------------------------------------------
________________
(૩) વિચિકિત્સા (સાધુ-સાધ્વીના મેલા વસ્ત્રની દુગછા કરવી અથવા ધર્મના ફળના સંદેહ કરવા), પસંસ તહુ સથવા કુલિ ́ગીસુ,—(૪) પ્રશંસા (મિથ્યાત્વીના વખાણુ કરવા ) તથા (૫) સંસ્તવ (જુદા જુદા વેશ પહેરી ધર્મના મહાને લેાકાને ઠગનારા પાખડીઓના પરિચય કરવા), સમ્મત્તસ-ઈયારે, એ પાંચ સમક્તિના અતિચારમાંથી, પડિક્સને દેસિ સભ્ય. (૬)-દિવસના લાગેલા બધા અતિચારને હું પડિક્કમ છું.
( ચારિત્રાચારના અતિચાર )
છકાય–સમાર ભે,,—છ કાય ( પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય) જવાના આરંભ સમારભમાં, પયણે અ પયાવણે અ જે ઢોસા,રાંધતા તથા રધાવતાં-અનુમાનતાં જે દાષા લાગ્યા હાય,
અતઠ્ઠા ય પરડ્ડા,—પેાતાને માટે તથા બીજાને માટે, ઉભયડ્ડા ચેવ ત નિદે. (૭)તથા તે અન્નેને માટે (રાંધતાં, રંધાવતાં) જે દોષો લાગ્યા હાય તેને હું અવશ્ય નિંદુ
( ખાર વ્રતના અતિચાર )
પંચણ્ડ–મણુ—વયાણું,—પાંચ અણુવ્રતાના,
ગુણચાણું ચ તિન્દ્વ-મારે,—તથા ત્રણ ગુણવ્રતાના જે અતિચાર લાગ્યા હાય, સિક્ખાણં ચ ચદ્ધું,—તથા ચાર શિક્ષાત્રતાને વિષે, ડિમે દેસિઅ' સવ્વ.... (૮)—દિવસના લાગેલા બધા અતિચાર
પડિમું છું.
Page #23
--------------------------------------------------------------------------
________________
(પહેલું અણુવ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત) પઢમે આણુન્વયંમિ–પહેલા અણુવ્રતને વિષે, ભૂલગ-પાણાઈવાય વિરઈઓ,સ્થૂલ પ્રાણાતિપાતની વિરતિ રૂપ, આયરિયમપૂસાથે,–અપ્રશસ્ત ભાવ વડે જે આચરણ સેવ્યું હોય, ઈર્થી પમાય પસંગેણં, (૯) અહિં પ્રમાદના પ્રસંગથી જે અતિચાર
લાગ્યા હોય તે હું પઠિકામું છું).
(પહેલા અણુવ્રતના પાંચ અતિચાર) વહ બંધ છવિષ્ણએ –(૧) વધ (ધ કરીને ગાય, ઘોડા, વગેરે
પ્રાણીઓને ચાબુક વગેરે વડે મારવા તે), (૨) બંધ (ગાય, બળદ વગેરેને દોરડાં વગેરે બંધનથી બાંધવાં તે), (૩) છવિચ્છેદ (બળદ વગેરે પ્રાણીઓના કાન વગેરે અવયવ
છેરવા તે તથા નાથ વગેરે ઘાલે ઘલાવે તે), અઈ ભારે ભત્ત-પાણ-વુએએ, (૪)–અતિ ભાર (એટલે બે ભરાતા
હોય તેના કરતાં વધુ બેજ ભરે તે), (૫) ભાત પાણીને વિચ્છેદ (પ્રાણીઓને ઘાસ ચારો વગેરે જે અપાતું હેય
તેના કરતાં ઓછું આપવું, અથવા સમયથી મોડું આપવું તે), પઢમ વયસ્સ-ઈયારે, –પહેલા વ્રતના અતિચારમાં, પડિક્કમે દેસિ સળં. (૧૦)–દિવસના લાગેલા બધા અતિચાર હું
પડિઝમું છું. (બીજુ આવત-સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતના પાંચ અતિચાર) બીએ અણુવ્યંમિ–બીજા અણુવ્રતમાં, પરિશૂલગ-અલિય વયણ-વિરઈઓ –ભૂલ મૃષાવાદ વિરતિ રૂપ, આયરિય-મર્પસ –અપ્રશસ્ત ભાવ વડે જે આચરણ સેવ્યું હોય, ઈથ પમાય–પસંગેણું. (૧૧)–અહિં પ્રસાદના પ્રસંગથી (જે
અતિચાર લાગ્યા હોય તે હું પડિક્તમું છું).
Page #24
--------------------------------------------------------------------------
________________
સહસા રહસ્ય દ્વારે,—(૧) સહસા (વગર વિચાર્યે કોઈના ઉપર જુઠ્ઠું આળ મૂકવું, (૨) રહસ્ય (ગુપ્ત વાતનુ ખાટુ આળ મૂકવુ), (૩) પેાતાની પત્નીની (ખાનગી વાત બીજાને કહેવી), મેસુવએસે અ ફૂડલેહે એ,——(૪) મૃષા ઉપદેશ (જો ઉપદેશ આપવા) તથા (૫) ફૂટ લેખ (જૂઠા લેખ-દસ્તાવેજ વગેરે લખવા), ખીઅ વયસ્સ -ઈયારે,—બીજા વ્રતના અતિચારમાં,
પશ્ચિમે દેસિઅ` સન્ત્ર. (૧૨)દિવસના લાગેલા બધા અતિચાર હું પડિક્કમુ છુ .
( ત્રીજું અણુવ્રત--સ્થૂલ અદત્તાદાન વિરમણુ-વ્રતના પાંચ અતિચાર ) તઇએ અણુળ્વયમિ,—ત્રીજા અણુવ્રતમાં, શૂલગ-પર-દવ-હરણ-વિઇ,—સ્થૂલ અનુત્તાદાન–પારકા ધનની, ચે.રીની, વિરતિ રૂપ,
આયરિય-મપસથે, અપ્રશસ્ત ભાવ વડે જે આચરણ સેલ્યુ' હાય, પ્રત્ય પમાય-પેપ્સ ગેણું. (૧૩) અહિં પ્રમાદના પ્રસંગથી ( જે અતિચાર લાગ્યા હાય તે હું પડિક્સમું ).
તેના-હડ-પગે, (૧) સ્પેનાત (ચાર પાસેથી ચારાયેલી વસ્તુ જાણી બુઝીને લેવી તે), ૨) તસ્કર પ્રયાગ : ચારને ચેરી કરવામાં મદદ કરવી તે !.
તપડિવે વિરૂદ્ધ-ગમણે અ,——(૩) તત્કૃતિરૂપક વ્યવહાર (સારી વસ્તુમાં ખાટી-હલકી વસ્તુ નાખીને આપવી, અથવા સારી વસ્તુ દેખાડીને ભળતી વસ્તુ આપવી, અથવા ભેળસેળ કરી વેચવું તે ), (૪) વિરૂદ્ધ ગમન (દાણુ ચારી વગેરે રાજ્ય વિરૂદ્ધ આચરણ કરવું, અથવા રાજ્ય નિષેધ હોવા છત પણ શત્રુના દેશમાં વ્યાપારાગ્નિ પ્રસંગે જવું), ફૂડ-તુલ-ફૂડ માણે,—(૫) ફૂટ તુલ—ફૂટ માન-ખાટાં તાલ-ખાટાં માપ રાખવાં તે વિષે, પઢિશ્ચમે દૈસિય ́ સવ્વ, (૧૪)—દિવસના લાગેલા ખધા અતિચાર હું પડિમું છું,
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦
(ચોથું અણુવ્રત-સ્થૂલ મૈથુન વિરમણવ્રતના પાંચ અતિચાર) ચઉથે અણુવ્રયંમિ –થા અણુવ્રતને વિષે, નિર્ચ પરદાર-ગમણ-વિરઈઓ –હંમેશાં પારકી સ્ત્રી સાથે ગમન
કરવાની વિરતિ રૂપ, આયરિય-મપૂસલ્ય –અપ્રશસ્ત ભાવ વડે જે આચરણ આર્થ્ય હેય, ઈ પમાય પસંગેણ. (૧૫) –અહિં પ્રમાદના પ્રસંગથી (જે અતિચાર
લાગ્યા હોય તે હું પડિક્કામું છું). અપરિગ્દહિયા ઈત્તર-(૧) અપરિગ્રહિતા (કેઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ
કરી નથી તે સ્ત્રી સાથે ગમન કરવું તે-કુંવારી કન્યા, વિધવા, વગેરે સાથે સંબંધ-સ્ત્રી માટે કુંવારા વર, કે વિધુર સાથે સંબંધ, (૨) ઈત્તર-પરિગ્રહિતા (બીજાએ ગ્રહણ કરેલી સ્ત્રી અથવા વેશ્યા સાથે ચેડા કાળ
માટે ગમન), અણુંગ–વિવાહ-તિ અણુરાગે,–(૩) અનંગ કીડા (સ્ત્રીઓના
અંગે પાંગ વિષય દષ્ટિથી જોવા તથા સૃષ્ટિ વિરૂદ્ધ કામચેષ્ટા કરવી તે), (૪) વિવાહ પોતાના પુત્ર-પુત્રી સિવાય પારકાના વિવાહ વગેરે કરાવવા), (૫) તીવ્ર અનુરાગ (કામ ચેષ્ટામાં
અતિ તીવ્ર ઈરછા કરવી), ચઉથ વયસ્સ-ઈયારે, ચેથા વ્રતના અતિચારમાં, પડિકને દેસિ સળં. (૧૬)–દિવસના લાગેલા બધા અતિચાર હું
પડિકામું છું. (પાંચમું અણુવ્રત-સ્થૂલ પરિગ્રહ પરિમાણના પાંચ અતિચાર) ઈન્તો આણવુએ પંચમમિ,–એ પછી, અહિં પાંચમા અણુવ્રતને વિષે, આયરિય–મમ્પસચૅમિ,–અપ્રશસ્ત ભાવ વડે આણ્ય હેય, પરિમાણ-પરિચ્છેએ –પરિગ્રહના નિયમનું ઉલ્લંઘન કરવાથી,
Page #26
--------------------------------------------------------------------------
________________
ઈથ પમાય–પસંગેણું. (૧૭) અહિં પ્રમાદના પ્રસંગથી (જે અતિચાર
લાગ્યા હોય તે હું પડિકામું છું). ધણધન્ન ખિત્ત-વસ્તુ,-(૧) ધન-ધાન્ય નિયમથી અધિક રાખવું તે,
(ઈસ્કાના નિયમથી ધન વધે તે આ મારા પુત્ર વગેરેનું અથવા વધારાની રકમને ઘરેણાં વગેરે કરાવવું તે નિયમ ભંગ છે), (૨) ક્ષેત્ર વાસ્તુ (ક્ષેત્ર-ઘર, દુકાન વગેરે
નિયમથી અધિક રાખવું તે), રૂપ-સુવન્નેએ કુવિય–પરિમાણે,-(૩) રૂપું તથા સેનું નિયમથી વધારે
રાખવાં તે, (૪) ત્રાંબુ, કાંસુ, પિત્તળ, તથા શયન, આસન,
વગેરે મર્યાદાથી વધારે રાખવાં તે, દુપયે ચઉપયંમિ,–(૫) બે પગાં (દાસ, દાસી, વગેરે) તથા ચોપગાં
(ગાય, ભેંસ, વગેરે પ્રાણીઓ) પરિમાણથી અધિક શખવાં તે, પઠિકમે દેસિ સળં. (૧૮)–દિવસના લાગેલા બધા અતિચાર હું
પડિકામું છું. ( છઠું વ્રત–પહેલું ગુણવત-દિગ્ય પરિમાણ વ્રતના પાંચ અતિચાર ) ગમણસ્સ ઉ પરિમાણે,–જવાના નિયમને વિષે, દિસાસુ ઉડૂઢ અહે આ તિરિએ ચા-(1) ઉંચે (૨) નીચે તથા (૩)
તિરછી દિશાઓમાં જવાના નિયમ ઉપરાંત જવાથી, વડ્રિઢ સઈ-અંતરદ્ધા –૪) એક દિશામાં જવાનું ઘટાડી બીજી દિશામાં
તે પરિમાણ વધારવાથી, તથા (૫) નિયમની વિસ્મૃતિ
થવાથી પ્રમાણથી વધારે જવાથી, પઢમંમિ ગુણવએ નિંદ. (૧૯)–આ પ્રમાણે પહેલા ગુણવ્રતને વિષે જે
અતિચાર લાગ્યા હોય તે આત્માની સામે નિંદું છું. (સાતમું વ્રત–બીજુ ગુણ વ્રત-ઉપભોગ-પરિભોગ પરિમાણના ૨૦
અતિચાર: પાંચ ભેજનના, પંદર કર્માદાનના) મજજમિ અ સંસંમિ અ– મદિરામાં અને માંસમાં (તથા બીજા
પણ નહીં ખાવા યેય અભક્ષ્ય પદાર્થો ખાવાથી), તથા
Page #27
--------------------------------------------------------------------------
________________
પુષે આ ફલે અ ગંધ-મલે અ,-ફૂલ, ફળ, બરાસ, વગેરે સુગંધી
જે પદાર્થ તથા ફૂલની માળા વાપરવાથી, વિભાગ-પરભેગે, ઉપભોગ (એકજ વાર ઉપગમાં આવે તે જેમકે
ખોરાક, પાણી, ફળ ફૂલ વિ.), તથા પરિભેગ (વારંવાર ઉપયોગમાં લઈ શકાય જેમકે ઘર, પુસ્તક, વસ્ત્ર, ઘરેણાં
સ્ત્રી, વગેરે) નામના, બીયંમિ ગુણવ્વએ નિંદે. (ર૦)-બીજા ગુણવ્રતને વિષે જે અતિચાર
લાગ્યા હોય તેને હું બિંદુ . ( પાંચ ભેજનના અતિચાર) સચ્ચિત્તે, પડિબાંધે,-(૧) સચિત્ત વસ્તુને ત્યાગ હોય છતાં વાપરવી
અથવા નિયમ ઉપરાંત વાપરવી તે, (૨) સચિત્ત સાથે વળગેલી જોડાયેલી વસ્તુ વાપરવી (જેમકે ઝાડને વળગેલે
ગુંદ અને ગોટલી સહિત કેરી વગેરે ખાવાથી), અપતિ-દુપોલિયં ચ આહારે,–(૩) તદૃન અપકવ-કાચી વસ્તુ–નહી
પકાવેલી, વાપરવી, દળેલ લોટ, તથા અણચાળેલ લેટ વાપરવાથી, (૪) અડધા કાચા-અડધા પાકા પદાર્થ જેમકે
એળે, પુખ, શેડો શેકેલે મકાઈ દોડ, વાપરવાથી, તુર સહિ ભકખણયા,–૫) તુચ્છ પદાર્થ જેવા કે બેર, સીતાફળ,
વગેરે ખાવાથી, પડિકામે દેસીય સળં. (૨૧)-દિવસના લાગેલા બધા દોષને હું
પડિકકકું છું.
( પંદર કર્માદાનના અતિચાર ) ઈંગાલી વણ સાડી –(૧) અંગાર કર્મ (અગ્નિથી થતું કામ કરનાર :
કુંભાર, ભાડભુંજા, ચુનારે વિ.), (૨) વનકર્મ (વનસ્પતીને ઉગાડવા તથા કાપવાથી લાગતું કર્મ કરનારઃ માળી, ખેડૂત, કઠિયારે વિ. (૩) સાડી કર્મ–શકટ કર્મ (વાહન બનાવવા તથા વેચવાથી થતું કર્મ કરનારઃ સુથાર, લુહાર વિ.),
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૩
ભાઠી ફેડી સુવાક્યએ કમ્મ, –(૪) ભાટિક કર્મ (ઘેડા, ઊંટ, બળદ,
ઘર, વગેરે ભાડે આપવાથી લાગતું કર્મ કરનાર વણઝારા, રાવળ, વિ.) (૫) સ્ફટિક કર્મ (કુવા, વાવ, તળાવ વિ. ખેદવા, ખેદાવવાથી થતું કર્મ કરનાર, ઓડ, કોન્ટેકટર,
વિ.)-એ પાંચે કર્મ શ્રાવકે અત્યંતપણે છેડી દેવાં. ), વાણિજર્જ ચેવ ય દંત,-વળી નિશ્ચયે નીચેના પાંચ કુવાણિજ્ય-વ્યાપાર
પણ છેડી દેવાં). (૧) દ ત કુવાણિજ્ય (હાથી દાંત, શીંગડાં,
મેતી, વગેરેને વ્યાપાર), લખ રસ કેસ વિસ વિસયં. (૨૨)-(૨) લાખ કુવાણિજ્ય (લાખ,
કસુંબ, હરતાળ, વગેરેને વ્યાપાર, (૩) રસ કુવાણિજ્ય (ઘી તેલ, ગેળ, મદિરા, વગેરેને વ્યાપાર, (૪) કેશ કુવાણિજ્ય (મર, પોપટ, મનુષ્ય, પશુ, વગેરેના વાળને વ્યાપાર, (૫) વિષ-વિષય કુવાણિજ્ય (અફીણ, સોમલવગેરે ઝેરી પદાર્થોને તઘા વિષય એટલે તલવાર, છરી,
ધનુષ્ય, વગેરે અને વેપાર ), એવં ખુ જંત પિલ્લણ, એ પ્રમાણે નિશ્ચ (૧) યંત્ર પિલાણ કર્મ (ઘંટી,
ચરખા, ઘાણ, મિલ, વગેરે ચલાવવાથી લાગતું કર્મ), કમ્મ નિત્યંછણું ચ દવદાણું,-(૨) નિલ છન કર્મ (ઊંટ, બળદ,
મનુષ્ય, વગેરેના નાક કાન વિંધવાથી લાગતું કર્મ, તથા (૩) દાદાન કર્મ (જંગલ, ઘર, વગેરેમાં આગ લગાડવાથી,
લાગતું કર્મ), સર-દહ-તલાય સે,-() સરેવર, કહ-ઝરા, તળાવ, વગેરેનું પાણી
સુકાવી નાંખવાથી લાગતું શેષણ કર્મ, અસઈ-સિં સ વિજિજજો. (૨૩)-(૫) અસતી પોષણ કર્મ (કૂતરા,
બિલાડા, વગેરે હિંસક પ્રાણીઓનું તથા દુરાચારી પુરૂ,
વ્યભિચારી સ્ત્રી વગેરેનું પિષણ કરવું).-આ પાંચે સામાન્ય. કર્મને શ્રાવકે વર્જવાં.
Page #29
--------------------------------------------------------------------------
________________
(આઠમું વ્રત-ત્રીજુ ગુણવત-અનર્થ દંડ વિરમણ વ્રત) -સચ્ચિ -મુસલ-તર–શસ-અનિ, સાંબેલું અને યંત્ર વગેરે, તણ-કડે મંત-મૂલ બેસજે-ઘાસ-કાષ્ઠ (લાકડાં), સાપ, વગેરે
ખીલવવાના મંત્ર, (નાગદમણી વગેરે જડીબુટ્ટી),
તથા ઔષધ (ગેળી. ચૂરણ, વગેરે), ( દિને દવાવિએ વા–પોતે આપવાથી તથા બીજા પાસે અપાવવાથી
તથા અનુમૈદવાથી, પડિકમે દેસિ સવં. (૨૪)–દિવસના જે અતિચાર લાગ્યા હોય
તે બધા પડિકામું છું. હાણું-વઢણ વન્નગ –(૧) સ્નાન (અણગળ પાણીએ ન્હાવું), (ર)
ઉદ્વર્તન (પીઠી ચળી મેલ ઉતારે), (૩) વર્ણક (અબીલ,
ગુલાલ વગેરેથી રંગ લગાડ), વિલેણે સદ–વ-રસ-ગંધ,-(૪) વિલેપન (કેસર-ચંદનથી વિલેપન
કરવું), (૫) વાજંત્ર વગેરના શબ્દ સાંભળવા, (૬) રૂપ નિરખવું, (૭) ખટુ રસનો સ્વાદ કરે, (૮) અનેક જાતના
સુગંધી પદાર્થો સુંઘવા, વસ્થા-સણ આભરણે,-(૯) વસ્ત્ર, આસન તથા ઘરેણાં વગેરે અનેક
ઉપભોગ કરતાં, પડિક્રમે દેસિ સળં.-(૨૫)–દિવસના જે અતિચાર લાગ્યા હોય તે
બધાને હું પડિકણું છું. (અનર્થ દંડ વિરમણ વ્રતના પાંચ અતિચાર) કંદપે કુક્કઈએ,-(૧) કંદર્પ–(કામ–ભેગ-વિકાર વધે તેવી વાત
કરવી તે). (૨) કૌકુચ (કામ-વિકાર ઉત્પન્ન
કરનારી કુચેષ્ટા કરવી તે), મહરિ અહિગરણુ ભેગ અઈરિત્ત,-(૩) મૌખર્ય (મુખ વડે
હાસ્યાદિકથી જેમ તેમ અઘટિત બોલવું અથવા કોઈને કષ્ટ પડે તેવી ગુપ્ત વાત મુખથી બેલવી તે), (૪) અધિકરણ
Page #30
--------------------------------------------------------------------------
________________
(પિતાનાં ખપ કરતાં વધારે શસ્ત્ર વગેરે મેળવવા તે), (૫) ભગ–અતિરિક્તતા (ઉપભેગમાં તથા પરિભેગમાં
વપરાતી ચીજો ખપ કરતાં વધારે રાખવી તે), દૂમિ અણુઓ –ઉપરના અનર્થદંડ વિરમણ વ્રત નામના, તઈયંમિ ગુણશ્વએ નિંદે. (૨૧)-ત્રીજા ગુણવ્રતને વિષે જે અતિચાર
લાગ્યા હોય તે હું બિંદુ છું. (નવમું વ્રત-પહેલું શિક્ષાત્રત–સામાયિક વ્રતના પાંચ અતિચાર) તિવિહે દુપ્પણિહાણે, –(૧ થી ૩) ત્રણ પ્રકારના દુપ્રણિધાન (મન,
વચન, કાયાના અશુભ વ્યાપાર) સેવવાં, અણવટ્ટાણે તહ સઈ-વિહૂણે,(૪) અનવસ્થાન (અનિયમિતપણે
સામાયિક કરવું. બે ઘડી કરતાં ઓછા વખતે પારવું, વિ.)
(૫) સ્મૃતિ વિહીન થતાં (યાદ ન રહેવાથી–પ્રમાદથી
| સામાયિક લીધું છે કે નહીં તે ભૂલી જવું), સામાઈય વિતહ કએક–એ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય, પઢમે સિખાવએ નિંદે. (૨૭)–આ પહેલા શિક્ષા વ્રતના અતિચારને
(દશમું વ્રત-બીજું શિક્ષાત્રત-દેશાવગાસિક ગ્રતના પાંચ અતિચાર) આણવણે સિવણે,–(૧) આનયન પ્રવેગ (નિયમ કરેલ ભૂમિ ઉપરાંત
બહારથી કોઈ વસ્તુ મંગાવવી તે), (૨) શ્રેષ્ઠ પ્રયાગ (પરિમાણ
ઉપરાંત ભૂમિમાં પિતાના કામ માટે બીજાને મોકલવા), સદુદે રુવે ય પગલખેવે,–(૩) શબ્દાનુપાત—અવાજ-ખાર, વગેરે
કરીને હદ બહારથી વસ્તુ મંગાવવી, (૪) રૂપાનુપાત– રૂપ દેખાડીને હદ બહારથી વસ્તુ મંગાવવી, તથા (૫) (૫) પુદ્ગલ ક્ષેપ (હદ બહાર રહેલાને પિતે અહિં છે
એમ જણાવવા કાંકરે નાખ), દેસાવગાસિ-અંમિ,-દેશાવગાસિક નામના,
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૬
ખીએ સિખ્ખાવએ નિર્દે. (૨૮)-ખીજા શિક્ષાત્રતના અતિચારને હું નિ ંદુ છું .
( અગિયારમું વ્રત–ત્રીજુ` શિક્ષા નત-પૌષધ વ્રતના પાંચ અતિચાર ) સંથા-રુચ્ચાર–વિહિ, પમાય,—સંથારા સબંધી વિધિમાં પ્રમાદ
કરવાથી એ અતિચાર- ૧) સથારાની બરાબર પડિલેહણા ન કરવી, (૨ શય્યા—સુથાર વિધિપૂર્વક ન પૂજવે--ન પ્રમા વા-પડિલેહણ બરાબર ન કરે; ઉચ્ચાર વિધિ એટલે વડી નીતિ તથા લઘુ નીતિ-મળમૂત્ર પરથવાની વિધિના બે અતિચાર—(૩) ઝાડા પૈસાબની જગાની ડિલેહણા ન કરવી, (૪) ઝાડા-પેસાબની ભૂમિ વિધિપૂર્વક પૂજવી પ્રમાર્જથી નહિ ભૂમિ પડિલેહણ ખરાબર ન કરે, તહ ચેવ ભાયા ભે:એ,—તથા (૫) ભેાન સ ંબંધી ચિંતા કરવાથી, અને
પાસડ–વિદ્ધિ વિવરીએ.--પૌષધ વિધિ વિપરીત કરવાથી (પૌષધ તથા ઉપવાસની સારી રીતે પાલના ન કરવાથી), તઇએ સિખ્ખાવએ નિદે. (૨૯)—ત્રીજા શિક્ષાવ્રતના અતિચારને હું નિદું છું. (બારમું વ્રત–ચાયુ`શિક્ષા તા—અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર) સચ્ચિો નિષ્પ્રિવણે,—(૧) સાધુને વહેારાવવા યોગ્ય ભાજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી,
પિહિણે વવએસ મચ્છરે ચેવ,—(ર) પિધાન ( વહેારાવવા યોગ્ય ભેાજન ઉપર ચિત્ત વસ્તુ ઢાંકવાથી), (૩) વ્યપદેશ (માલિકીના ફેરફાર કરવા–વહેારાવવાની બુદ્ધિએ પારકી વસ્તુ પોતાની કહેવી અને નહિ વહેારાવવાની બુદ્ધિએ પેાતાની વસ્તુ પારકી કહેવી, (૪) મત્સર (ક્રાધ, ઇર્ષા, અભિમાન, કરીને દાન આપવાથી),
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૭
કાલાઈ—કકમ દાણે,-(૫) કાલાતિક્રમ દાન (ગાચરીને વખત વીતી
ગયા પછી મુનીને આમંત્રણ કરવાથી), ચઉથે સિખાવએ નિંદે. (૩૦)- ચેથા શિક્ષાવ્રતના અતિચારને હું
નિંદુ છું. સુહિએસુ આ દુહિએસુ અ,–જ્ઞાનાદિ ગુણે કરી સુવિહિત–સુખીને
તથા વ્યાધિથી પીડાયેલા–તપથી દુર્બળ બનેલા એવા.
દુખીને અને જા મે અસંજએસુ આણુકંપા,–અસંયતિને વિષે–ગુરૂની આજ્ઞા પ્રમાણે
વિચરનારા સુસાધુને અનુકંપા બુદ્ધિથી દાન આપ્યું હોય, તથા રાગેણ વ દેણ વા,-મુનિને સગાની બુદ્ધિએ રાગથી અથવા સામાન્યની
બુદ્ધિએ શ્રેષથી દાન આપવામાં જે દોષ લાગ્યું હોય, તં નિંદે ત ચ ગરિહામિ. (૩૧)-તેને હું જિંદું છું અને ગુરૂની
સાક્ષીએ ગણું છું. સાહસુ સંવિભાગો,- સાધુઓને વિષે સંવિભાગ-વહરાવવું તે, ન કર્યો, તવ–ચરણ-કરણ-જુસુ–ન કર્યું હોય, તપ વડે, તથા ચરણ
સિત્તરી અને કરણ સિત્તરી વડે સહિત, સંતે ફાસુ અ દાણે,–નિર્દોષ હોવા છતાં દાન ન આપ્યું હોય, તે નિંદે તં ચ ગરિહામિ. (૩૨) –તેને હું નિદું છું અને ગુરૂની
સાક્ષીએ ગણું છું. (સંલેખણના પાંચ અતિચાર) ઈહિ લોએ પર લે, (૧) ધર્મના પ્રભાવથી આ લેકમાં સુખી થવાની
ઈચ્છા કરવાથી (૨) ધર્મના પ્રભાવ વડે પર લેકમાં
દેવ-ઈદ્ર વગેરેના સુખની ઈચ્છા કરવાથી, જીવિય મરણે આ આસંસપગે, (૩)-સંલેખણ–અનશન વ્રતનું બહુ
માન સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવી, (૪) અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૮
ચ્છિા કરવી, તથા (૫) આશ સાપ્રયેાગકામભોગની તીવ્ર ઈચ્છા કરવી, પવિહા અઈયારા,એ પાંચ પ્રકારના અતિચારમાંથી કાઈ પણ દોષ મામ હુજ મરણું તે. (૩૩)મને મરણાંત સુધી ન હેાજો.
( સ વ્રતના અતિચાર )
કાએણુ કાઇઅર્સ,—(૧) અશુભ કાયા વડે લાગેલા અતિચારને કાયાના શુભ યોગથી,
ડિમે વાયસ્સ વાયાએ,...(૨) અશુભ વચન વડે લાગેલા અતિચારને વચનના શુભ યાગથી પડિક્કસ છુ, અશુભ મન વડે લાગેલા અતિચારને મનના શુભ ચેગથી,
મણુસા માણસિઅસ્સ,—(૩)
સવ્વસ વયા—યારસ. (૩૪)—એમ સતના અતિચારને હું પશ્ચિમ' છું.
વંદણુ—વય—સિખ્ખા—ગારવેસુ,—(૧) બે પ્રકારના વંદન, (૨) બાર પ્રકારના વ્રત, (૩) એ પ્રકારની શિક્ષા, તથા (૪) ત્રણ પ્રકારના ગારવને વિષે, સન્ના-કસાય–ઢ ડેસુ,—(૫) ચાર સંજ્ઞા, (૬)ચાર કષાય, તથા(૭) ત્રણ દ'ડને વિષે, ગુત્તિસુ અ સમિઈસુ અ,—(૮) ત્રણ ગુપ્તિ તથા (૯) પાંચ સમિતિને વિષે, જો અઈયારા અત નિર્દે. (૩૫)—જે અતિચાર લાગ્યા હોય તેને હું નિ દુ છું.
( સમ્યક્ દૃષ્ટિ જીવને અલ્પબધ થાય છે તેનુ કારણ ) સમ્મ—દિડ્ડી જવા,——સમ્યગ્દષ્ટિ ( સમકિત-એધિ ખીજ વાળા) જીવ, જઈ-વિ હુ પાવ` સમાયરે કિ ંચિ,—જો કદી થોડું પણ પાપ કરે, અપેા સિ હાઈ બંધો,તે પણ તે સમકિતી શ્રાવકને કર્મીના અધ બહુ અલ્પ હોય છે, જેણુ ન નિદ્ધ ધસ કુ. (૩૬)—કારણ કે તે નિ યપણે હું સાદિ પાપ કરતા નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
તં પિ હુ સપડિકમણું –સમકિતી શ્રાવક તે અ૫ પાપના બંધને
પણ નિચ્ચે (૧) પ્રતિક્રમણ કરવા વડે, સપૂરિઆવં સઉત્તરગુણ ચક–(૨) સપરિત્તાપં–પશ્ચાત્તાપ કરવા વડે
અને (૩) ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત્ત વડે, ખિપ્પ વિસામઈ–જલ્દીથી ઉપશમાવે છે–શાંત કરે છે, વાહિશ્વ સુસિખિઓ વિજજે – (૩૭)-જેમ સારી રીતે શીખેલ વિદ્ય
વ્યાધિને શાંત કરે છે તેમ. ( શ્રાવક કઈ રીતે કર્મ નાશ કરે? ) જહા વિસં કુડુંગર્ય,–જેમ શરીરમાં વ્યાપી ગયેલા સર્પ વગેરેના ઝેરને, મંત-મૂલ વિસાયા-મંત્ર અને જડીબુટ્ટીના નિષ્ણાત-વિશારદ વિજજા હણંતિ મંતહિં, વૈદ્ય (મંત્રના અથવા જડીબુટ્ટીના) ઈલમથી
ઉતારી નાખે છે, (નાશ કરે છે), તે તે હવઈ નિશ્વિસં. (૩૮)–તેથી તે શરીર ઝેર રહિત થાય છે. એવં અવિહં કર્મ,-એવી રીતે આઠ પ્રકારના કર્મોને, રાગ દોષ સમન્જિ,–રાગ અને દ્વેષ વડે બાંધેલા, આલે અંતે નિંદતે,–ગુરૂની પાસે આવતે તથા આત્માની
સાક્ષીએ નિદતે, ખિર્ષ હણઈ સુસવઓ. (૩૯)-સુશ્રાવક-ભલો શ્રાવક–જલદીથી હણે છે.
(આલેચના કરનાર પાપ ભાર રહિત થાય છે) -પા વિ મણ, –પાપ કરનાર એ મનુષ્ય પણ આલેઈઅ નિદિય ગુરૂ-સિગાસે,–ગુરૂની પાસે પોતાના પાપને આલેવીને
તથા આત્માની સાક્ષીએ નિદીને, હોઈ અઈરેગ લહેઓ –પાપના બોજાથી અત્યંત હળવે થઈ જાય છે. ઓહરીય ભરૂવ ભારવહો. (૪૦)–જેમ ભારવહન કરનાર–મજૂર ભારને
ઉતારીને હળવે થાય છે તેમ.
Page #35
--------------------------------------------------------------------------
________________
(પ્રતિક્રમણ આવશ્યકનું ફળ) આવરસએણે એએણ–આ આવશ્યક ક્રિયા વડે, સાવાએ જઈ વિ બહુરઓ ઈ–શ્રાવક છે કે ઘણું પાપવાળે હેય
પણ, દુખાણ-મંતકિરિએ –(પાપરૂપ) દુઃખની અંતક્રિયા-દુઃખને નાશ. કહી અચિરણ કાલેણ. (૪૧)—ઘડા કાળમાં જ કરશે.
(વિસ્મૃત થયેલા-યાદ નહિં રહેલા અતિચારેની આલેચના) આલયણ બહુવિહા, આલોચના ઘણા પ્રકારની છે, પરંતુ ન ય સંભરિયા પડિકમણુ-કાલે,–પ્રતિક્રમણ સમયે યાદ ન આવી.
હોય તેથી મૂલગુણ-ઉત્તરગુણે, મૂળ ગુણને વિષે તથા ઉત્તર ગુણને વિષે જે દોષ
રહી ગયા હોય, તં નિંદે તં ચ ગરિહામિ. (૪૨)–તેને હું નિંદું છું અને ગુરૂની
સાક્ષીએ ગણું છું. તરસ ધુમ્મસ કેવલિ પન્નત્તમ્સ,–તે કેવળી ભગવંતે કહેલા
શ્રાવક ધર્મની, અભુદ્રિએમિ આરોહણાએ –આરાધના માટે હું ઉઠું છું–તૈયાર
થયે છું, વિરએમિ વિરોહણાએ –અને તે ધર્મની વિરાધનાથી અટક્ય છું, તિવિહેણ પડિકકતો,-મન-વચન-કાયા એ ત્રણ પ્રકાર વડે પડિકમતે, વંદામિ જિણે ચઉવ્વીસં. (૪૩)-વસે જિનેશ્વરેને હું વંદન કરૂ છું. પ
ક ક. નેધ -શ્રી પાર્ધચંદ્ર ગરછમાં અને વંદિતુ સૂત્ર સમાપ્ત થાય છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
નંધ: અન્યત્ર આ સૂત્રમાં સાત ગાથા વધારે બોલાય છે. વંદિતુ સૂત્ર બલવાની શરૂઆતથી જમણો ઢીંચણ ઉંચે રાખવામાં આવે છે. ગાથા તેંતાલીસ પૂરી થયા પછી ઢીંચણ નીચે મૂકી, ચરવળે હેય તે ઉભા થઈને યા બેસીને આ સાત ગાથા ૪૪ થી ૫૦ બેલવામાં આવે છે: જાવંતિ ચેઈઆઇ,–જેટલાં ચિ ( જિન પ્રતિમાઓ) ઉદ્દે આ અહે આ તિરિ અ લે અ–ઉર્વલક (વર્ગમાં ), અલક
(પાતાળમાં ), તથા મધ્યલેક (મનુષ્યલેક) માં છે, સવાઈ તાઈ વંદે,–તે સર્વને હું વંદન કરું છું, ઈહ સંતે તત્થ સંતાઈ. (૪)–અહિં રહ્યા છતાં ત્યાં રહેલાને. જાવંત કે વિ સાહુ,–જેટલા કોઈ પણ સાધુઓ ભરહે-રવય-મહાવિદેહે અ–(પાંચ) ભરત, (પાંચ) એરવત તથા (પાંચ)
મહાવિદેહ ક્ષેત્રમાં, એટલે પંદર કર્મભૂમિમાં) છે. સવૅસિં તેસિં પણુઓ –તે સર્વને હું નમે છું–નમન કરું છું, તિવિહેણ તિરંડ વિરયાણ. (૪૫) –(મન વચન કાયાએ કરીને) ત્રણ
પ્રકારના ત્રણ દંડથી ત્રિકરણ પૂર્વક (મન વચન કાયાના અશુભ વ્યાપાર પોતે કરતા નથી, અન્ય પાસે કરાવતા નથી, અને કરનારને અનુમોદતા નથી) વિરામ પામ્યા છે તે સર્વને.
(શ્રાવક કઈ રીતે દિવસે પસાર કરવાની ઈચ્છા રાખે?) ચિરસંચિઅ–પાવ પણાસણ ઈ–ઘણા કાળનાં એકઠાં કરેલા પાપને
નાશ કરનારી, ભવ–સય–સહસ્સ-મહણીએ,–સો હજાર ( લાખ) ભવને હણનારી,
Page #37
--------------------------------------------------------------------------
________________
૧
ચવીસ–જિણ–વિણિ ગય-કહાઈ,ચોવીસે
તીર્થંકરોના મુખથી નીકળેલી એવી ધર્મ કથા દ્વારા, વાલ'તુ મે ક્રિમહા. (૪૬)મારા દિવસે પસાર થાઓ. (ચાર માંગલિક તથા સમાધિ અને સમ્યક્ત્વની માગણી ) મમમંગલમર્હિંતા,—મારે (ચાર) મંગળરૂપ છે-(૧) અરિહંત
પરમાત્મા,
સિદ્ધા સાહુ સુઅ ચ ધમ્મા અ,—(૨) સિદ્ધ ભગવ'તા, (૩) સાધુ મહારાજા, તથા (૪) શ્રુત ધર્મ તથા ચારિત્ર ધ,
સમ્મદિડી દેવા,વળી સમક્તિ ષ્ટિ દેવતાઓ, રિંતુ સમાşિં ચ એહિ' ચ. (૪૭)—સમાધિ અને બેડધિ સમ્યક્ત્વ આપેા.
(પ્રતિક્રમણ શા માટે કરવું?)
પિડિસદ્ધાણં કરણે,—(૧) શાસ્ત્રમાં પ્રતિબંધ કરેલ (અશુભ ક) કર્યું" હાય તથા કિચ્ચાણુ-મકરણે પડિક્કમણું,—(૨) કરવા ચેાગ્ય (શુભ કર્મ ) ન કર્યુ હાય તેના પ્રતિક્રમણ-પશ્ચાત્તાપ માટે, અસહૃહણે આ તહા,—(૩) તથા ( શાસ્ત્ર તરફ થયેલી ) અશ્રદ્ધાના નિવારણ માટે,
વિવરીય-પરૂવણાએ અ. (૪૮)—(૪) તથા શાસ્ત્રથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી હેાય તેના નિવારણ માટે પ્રતિક્રમણ કરાય છે.
(સવ જીવાની ક્ષમાપના )
ખામિ સવ્ વે, હું બધા જીવેાને ખમાવું છું, સવે જીવા ખમ ́તુ મે,---મધા જીવે મારા અપરાધની ક્ષમા આપે, મિત્તી મે સબ્ય ભૂએસ,—મારે બધા જીવા સાથે મૈત્રી ભાવ છે, વેર' મસ' ન કે. (૪૯)—મારે કોઈ પણ જીવ સાથે વેર ભાવ નથી.
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૩
(પ્રતિક્રમણને ઉપસંહાર )
એવમ આલેાઈએ,— આ – પ્રમાણે મે પાપ આલાચ્યું. નિદિચ્ય ગરહિએ દુગચ્છિસ્થ્ય સન્મ,—આત્મ સાક્ષીએ નિંદા કરી, ગુરૂ પાસે ગુણા કરી, અને સારી રીતે દુગ છા કરી, તિવિહેણ પડિક'તા,——(મન, વચન, કાયા એમ) ત્રણ પ્રકારે
પ્રતિક્રમતે
થા, વદામ જિણે ચઉન્વીસ. (૫૦)—ચાવીસે જિનેશ્વરાને હું વંદન
કરૂ' છુ..
45
૪ (અ) શ્રી પાક્ષિકાદિ સક્ષિપ્ત અતિચાર (ગદ્યમાં) નામ સ ંમિ અ, ચરણું મિ ત મિતઠુ ય વિ'િમિ, આયર આયારો, ઈઅ એસા પોંચહા ભુિંએ. જ્ઞાનાચાર, દશ નાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર-એ પંચવિધ આચારમાંહિ અને જે કોઈ અતિચાર, પક્ષ દિવસ માંહિ, સૂક્ષ્મ, ખાદર, જાણતાં, અજાણતાં હુઆ હોય તે સિવા તું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ
જ્ઞાનાચારે આઠ અતિચાર.
કાલે વિષ્ણુએ બહુમાણે, વહાણે તા અનેિન્હવણે, વજણુ અર્થ તદુભએ, અઠ્ઠવિહા નાણુમાયારો,
જ્ઞાન કાળ વેલાએ ભણ્યે ગુણ્યા. વિનયહીન અનુમાનહીન ચેગ ઉપધાનહીન અનેરા કન્હેં ભણી, અને ગુરૂ કહ્યો. દેવવંદન, વાંણે, પડિક્કમણે, સબાય કરતાં, ભણતાં ગુણતાં, કુડા અક્ષર, કાન્હા માત્રે, અધિકો આઠે ભણ્યા. સૂત્ર, અર્થ, ખિડું કુડાં કહ્યાં. સાધુ તણે ધર્મે કાજો ડાંડો અણપડિલેહ્યાં. કાજે અણુઉદ્ધાર અસાઈ અણુઝાયમાંહિ, દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યા ગુણ્યે. શ્રાવક તણે ધમે
Page #39
--------------------------------------------------------------------------
________________
સ્થવિરાવલી, પડિક્રમણ સૂત્ર, ઉપદેશમાલા, પ્રમુખ ભર્યો. કાળ વેળા કાજે અણુઉદ્ધરિઓ પઢ. જ્ઞાનદ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાયે, વિણસતાં ઉવેખે. છતી શકિતએ સાર સંભાળ ન કીધી, તથા જ્ઞાને પગરણ–પાટી, પિથી, ઠવણી, કવલી, નવકારવાળી, સાંપડા, સાંપડી, દસ્તરી, વહી, એલીયા પ્રત્યે પગ લાગે, થુંક લાગે, થુંકે કરી. અક્ષર માં, કહે છતાં આહાર વિહાર કીધે, જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ, મત્સર, અંતરાય, અવજ્ઞા કીધી. આપણા જાણ પણ તણે ગર્વ ચિંત.
જ્ઞાનાચાર વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર, પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં, હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૧]
દર્શનાચારે આઠ અતિચાર. નિસંકિઅ નિર્કખિસ, નિષ્યિતિગિચ્છા અમૂઢ દિ૬િ અ, વિવૃહ થિરીકરણે, વચ્છલ પભાવણે અઠું.
દેવ ગુરુ ધર્મ તણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કહે. ધર્મ સંબંધીયા ફળતણે વિષે નિસંદેહ બુદ્ધિ ધરી. નહીં. તપોધન તપોધની પ્રત્યે મલમલીન ગાત્ર દેખી દુર્ગછા કીધી. મિથ્યાત્વી તણ પૂજા પ્રભાવના દેખી, મૂઢ દષ્ટિ પણે કીધું, તથા સંઘમાંહિ ગુણવંતતણી અનુપર્બહણા કીધી. અસ્થિરિકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ, કીધી, તથા દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞા પરાધે વિણાસ્ય, વિણસતા ઉખે, છતી શક્તિએ સાર સંભાળ ન કીધી. સાધર્મિકશું કલહ કર્મબંધ કીધો, અધતી અષ્ટપડ મુખકેશ પાખે દેવપૂજા કીધી. બિંબ પ્રત્યે વાસપી, ધુપધાણું, કળશ તણે ઠબકે લાગે. દેહરા પિશાળમાંહિ મળ લેમ્પ લુહ્યાં, હાસ્ય કેલી કુતૂહલ કીધાં. જિનભુવને ચોરાસી અશાતના, ગુરુ પ્રત્યે તેત્રીસ આશાતના કીધી. ઠવણાયરિય હાથ થકું પડયું, પડિલેહવું વિસર્યું, ગુરૂવચન તહત્તિ કરી પવિન્યું નહીં.
Page #40
--------------------------------------------------------------------------
________________
દર્શનાચાર વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર, પક્ષ દિવસ માંહી સૂફમ, બાદર, જાણતાં, અજાણતાં, હુઓ હોય તે સવિ હું મને વચને કયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૨]
ચારિત્રાચારે આઠ અતિચાર. પણિહાણ જગજુત્તો, પંચહિ’ સમિઈહિં તોહિંગુત્તીહિ, એસ ચરિત્તાયારો, અહુવિહો હેઈ નાય.
ઈય સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાન-ભંડમિત્ત-નિક ખેવનું સમિતિ, પારિઠ્ઠાવણિયા સમિતિ, મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ-એ અષ્ટ પ્રવચનમાતા સાધુ તણે મેં સદૈવ, શ્રાવક તણે ધર્મ સામાયિક, પિસહ, લીધે, રૂડી પરે ચિંતવ્યું નહીં, ખંડણા વિરાધના કીધી.
ચારિત્રાચાર વ્રત વિષઈઓ અને જે કેઈ અતિચાર, પક્ષ દિવસમાંહીં સૂફમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૩] વિશેષતઃ શ્રાવકતણે ધર્મ સમ્યક્ત્વ મૂલ બાર વ્રત,
સમ્યકત્વ તણા પાંચ અતિચાર. શંકા કંખ વિડિછા, પસંસ તડ સંથે કુલિંગીસુ, સમ્મત્તસ-ઈશારે, પડિકને દેસિ સળ્યું,
શંકા : શ્રી અરિહંત તણો બળ, અતિશય, જ્ઞાનલક્ષમી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાના ચારિત્ર, જિન વચન તણે સંદેહ કીધે. આકાંક્ષા: બહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાળ, ગોગે, આશપાલ, પાદર દેવતા, ગેત્ર દેવતા, દેવ દહેરાને પ્રભાવ દેખી રેગ આવે ઈહલોક પરલોક અર્થે પૂજ્યા, માન્યા. બૌદ્ધ, સાંખ્ય, સંન્યાસી, ભરડા, ભગત, લિંગીયા, યોગી, દરવેશ, અનેરાઈ દર્શનીયાનું કષ્ટ મંત્ર ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિણ ભૂલાવ્યા, વ્યાયા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવત્સરી, હોળી, બળેવ, માહી પૂનમ,
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૬
અજા પડે, પ્રેત બીજ, ગૌરી ત્રીજ, વિનાયક ચોથ, નાગ પંચમી. ઝીલણ છઠ્ઠી, શીલ સપ્તમી, ધ્રુવ અષ્ટમી, નૌલી નવમી, અહવા દસમી વ્રત અગ્યારસી, વત્સ બારસી, ધન તેરસી, અનંત ચૌદસી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય, ગ ગ માન્યાં. પીપળે પાણી રેડ્યાં, રેડાવ્યાં. ઘર બહાર, કૂવે, તળાવે, નદી, કહ, કુંડ, વાવ, સમુદ્ર પુણ્ય હેતુ સ્નાન કીધાં. વિતિગિછાઃ ધર્મ સંબંધી યા ફળ તણે વિષે સંદેહ કીધો. જિન, અરિહંત, ધર્મના આગાર, વિપકાર સાગર, મોક્ષમાર્ગના દાતાર, ઈયા ગુણ ભણી પૂજ્યા નહીં–ઈહલેક પરેક સંબધી યા ભેગ વંછિત પૂજા કીધી. રેગ, આતંક, કષ્ટ આવે ક્ષીણ વચન ભંગ માન્યા-મહાત્માના ભાત, પાણી, મળ, શભા તણી નિંદા કીધી. મિથ્યાત્વી સાથે પ્રીતિ માંડી. તેહની દાક્ષિણ્ય લાગે તેહને ધર્મ મા.
શ્રી સમ્યક્ત્વ વ્રત વિષઈએ અને જે કોઈ અતિચાર, પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૪]
પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતે પાંચ અતિચાર. વહ બંધ છવિ છે, અઈભારે ભત્ત પણ ગુચ્છેએ,
પઢમ વયમ્સ-ઈયારે, પડિક્કમે દેસિમં સવં. દ્વિપદ, ચતુષ્પદ પ્રત્યે રીસ વિશે ગાઢ ઘાવ ઘા, ગાઢ બંધણે બાંધ્યું, ઘણે ભારે પડે, નિર્લ છણ કર્મ કીધું. ચાર પાણી તણી વેળાયે સાર સંભાળ ન કીધી, તથા લેણે દેણે કુણહને એડ્યું, લંઘાવ્યું. તેણે ભૂખ્ય આપણે જમ્યા. સવાં ધાન્ય રૂડી પરે જોયાં નહીં. પાણી ગળતા ઢળ્યું. જીવાણી સુકવ્યું. ગળતાં ઝાલક નાખી. ગળણું રૂડું ધ્યાન કીધું. ઇંધણ છાણું અણશોધ્યાં બાળ્યાં. તે માંહીં સાપ, ખજુરા, વીંછી, સરેલા, માંકડ, જુવા, શિંગડા, સાહતાં મૂઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મુક્યાં. કીડી, મંકેડી, ઉધઈ, ધીમેલ, કાતરા, ચૂડેલ
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૭
પતંગીયાં, દેડકાં, અળસીયાં, ચળ પ્રમુખ જે કઈ જીવ વિણાસ્યા,” વિષ્ણુસતાં ઉવેખ્યા, ચાંપ્યાં, દૃહવ્યા, હલાવતાં ચલાવતાં પાણી છાંટતાં, અનેરા કામકાજ કરતાં નિઘ્ન સપણુ" કીધું- જીવ રક્ષા રૂડી ન કીધી.
પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિક્રમણ વ્રત વિષઈએ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં હ હાય તે સિવ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [ પ ] બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતે પાંચ અતિચાર.
સહસા રહસદારે, મેસુલએસે અ ફૂડલેહે અ, બીઅ વયસ-દિયારે, પશ્ચિમે સિમ સભ્ય
સાત્કાર કુણ પ્રત્યે અયુક્ત આળ દીધું. સ્વદારામ ભેદ કીધા. અનેરાઇ ગુણના મત્ર આલેાચ મમાં પ્રકાશ્યા. કુણહને અપાય પાડવા કુડી બુદ્ધિ ધરી, કુડા લેખ લખ્યા, જુઠી સાખ ભરી-ધાપણુ મેાસે। કીધા. કન્યા, ગૌ, ઢાર, ભૂમિ સુખ ધી યા લહેણે દેણે વાદ વઢવાડ કરતાં મટકુ જીરૂં લ્યા.
બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત વિષઇએ અને જે કાઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂક્ષ્મ, ખાતર, જાણતાં, અજાણતાં હુએ હાય તે સિવહુ' મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૬] ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર.
તેના હડપ્પએગે, તખડિવે વિરૂદ્ધ ગમણે અ, કૂંડ–તુલ ફંડ–માણે, પડિક્ટને દેસિંઅ સવ્વ
ઘર બાહિર, ખેત્ર ખલે, પરાયું અન્ન મેકલ્યુ, લીધું, વાયુ ચારાઈ વસ્તુ લીધી, ચાર પ્રત્યે સખલ દીધું, વિરૂદ્ધ રાજ્યાદિ ક કીધુ. કૂંડા માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વાંચી કૃષ્ણને દીધુ. જુદી ગાંઠ કીધી. નવા જૂના સરસ નીરસ વસ્તુ તણા સભેળ કીધાં.
ભે
Page #43
--------------------------------------------------------------------------
________________
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત વિષઈએ અને જે કોઈ - અતિચાર પક્ષ દિવસ માંહી સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હિય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુકકતું. [૭]
ચોથે દારા સંતોષ, પરસ્ત્રીગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર
અપરિગ્રહિયા ઇત્તર, અણુગ વિવાહતિવ-અણુરાગે, ચઉલ્થ વયસ્સ-ઈયારે, પડિક્કમે દેસિ સળં.
અપરિગ્રહિતા ગમન કીધું. અનંગ કીડા કીધી, વિવાહ કારણ કીધું કામગ તણે વિષે અભિલાષ કીધે. દષ્ટિ વિપર્યાસ કીધે. આઠમ, ચૌદસ તણા નિયમ લેઈ ભાંગ્યા. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, સુહણે સવપ્નાંતરે હુઆ.
ચોથે મૈથુન વિરમણ વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૮]
પાંચમું સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત પાંચ અતિચાર. ધણ ધન્ન ખિત વહ્યું, રૂપ-સુવને આ કવિએ પરિમાણે, દુપયે ચઉપયંમિય, પડિકમે દેસિમં સવં.
ધન ધાન્ય પરિમાણ ઉપર રખાવ્યું. સેનું રૂપું નવવિધ પરિગ્રહ પરિમાણ લીધું નહીં. પહવું વિચાર્યું.
પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઈઓ અને જે કેઈઅતિચાર - પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. [૯]
છટ્રકે દિગૂ વિરમણ વ્રતે પાંચ અતિચાર. ગમણસ્સ ઉ પરિમાણે, દિસાસુ ઉર્ફે અહે આ તિરિએ ચ, વૃદ્ધિ સઈ-અંતધા, પઢમંમિ ગુણશ્વએ નિંદે.
ઉર્વ દિશે, અધ દિશે, તિર્ય દિશે જાવા આવવા તણ નિયમ લેઈ ભાંગ્યા. એક દિશી સંક્ષેપી બીજી દિશી વધારી. વિરમૃતિ લગે
Page #44
--------------------------------------------------------------------------
________________
અધિક ભૂમિ ગયા. પાઠવણી આપી મોકલી. વહાણ વ્યવસાય ક. વર્ષ કાલે ગામતરૂં કીધું.
છફૂઠે દિવિરમણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂકમ, બાદર, જાણતાં, અજાણતાં લાગ્યું હઓ હેય તે. સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં [૧૦] સાતમે ભોગે પગ પરિમાણ વિરમણ વ્રતે પાંચ અતિચાર.
સચ્ચિત્તે પડધે, એપેલ લિએ ચ આહારે, તુચ્છ-સહિ, ભફખણયા, પડિક્કમે દેસિ સવં.
સચિત્ત આહાર, સચિત્ત પ્રતિબદ્ધ આહારે, અપોલ સહિ. ભફખણયા, દુલ સહિ ભફખણયા, તુચ્છ સહિ ભફખણયા, સચિત્ત ભફખણયા, અપકવ આહારે, દુપકવ આહારે, તુચ્છ ઔષધિ, કુણી આંબલી, એલા, બી, પોંક, પાપડી તણ ભક્ષણ કીધાં. અનંતકાય, બેળ અથાણાં, તણા ભક્ષણ કીધાં, તથા રિંગણ, વિંગણ, પીલું, પીયુ, પંપિટા, મહુડ, વડર, પ્રમુખ બહુબીજ તણા ભક્ષણ કીધાં.
સચિત્ત દવ વિગઈ, વાહ તંબલ વત્થ કુસુમસુ, વાહણ સયલ વિલવણ, ખંભ દિસિ ન્હણ-ભત્તેસુ.
એ ચૌદ નિયમ દિન પ્રત્યે લીધાં નહીં. લેઇને સંક્ષેપ્યા નહીં. સચિત્ત દ્રવ્ય, વિગય, ખાસડાં, વાહન, તળ, ફેફલ, બેસણું, શયન, પાણી, અંઘેલણ, ફળ, ફૂલ, ભજન, આચ્છાદને જે કંઈ નિયમ લઈ ભાંગ્યા. બાવીસ અભક્ષ બત્રીસ અનંતકાય માંહી આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાળુ, કચૂરે, સૂરણ, ગિલેડાં, મરડાં, સેલરા, કુણું આંબલી, વાઘરડા, ગરમર, નલી, ગળે, વાલેળ ખાધી. વાસી કઠોળ, પિલી રોટલી, ત્રણ દિવસના અંદન (દહીં), મધુ, મહુડાં, વિષ, હેમ કર, ઘોલવડાં, અજાણ્યાં ફળ, ટીંબડું, ગુંદાં, બેર, અથાણું, કાચુ મીઠું, તિલ, ખસખસ, કેઠિબડાં, ખાધાં–લગભગ વેળાયે વાળુ કીધાં. દિન. ઉગ્યા વિણ શીરાવ્યાં, જે કઈ અને અતિચાર હુએ.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૦
તથાકે તઃ પન્નર અતિચાર
ઇંગાલકÀ, વણુકમ્મુ, સાડીકમ્મે, ભાડીકમ્મે, ફેડીક મે—એ પાંચ- ક†; દંત વાણિજ્ય, લક્ખ વાણિજ્ય, રસ વાણિજ્ય, વિષ વાણુજ્ય, કેશ વાણિજય-એ પાંચ કુવાણિજ્ય; જ તપિલ્લણ કમ્મે, નિલ્લ છણુ કમ્મે, દવગ્નિ દાવયા, સરદહ તલાય સાસણયા, અસઇ પાસયા, એ
. પાંચ સામાન્ય.
એ પંદર કર્માદાન માંહે જે કાંઇ કીધાં, કરાવ્યાં, અનુમેઘાં, અનેરા જે કાંઈ સાવદ્ય કર્મ સમાચર્ચા' હાય :
સાતમે ભેગાપભાગ વ્રત વિરમણુ વિષઝંએ અને જે કોઇ અતિચાર પક્ષ દિવસ માંહી સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હોય તે સિવહુ' મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ’ [૧૧] સાતમે અન દંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર.
કલ્પે કુકકુઇએ, માહિર અહિગરણ—ભાગ અઇોિ, દ ડમ્મિ અણુઠ્ઠાએ, તઇય'મિ ગુણુબ્તએ નિર્દે
અનથ દડ તે કહિયે, જે કામકાજ પાખે સુધા પાપ લાગ્યાં. ·મુખ, હાસ્ય, ખેલ, કુતૂહલ અંગ કુચેષ્ટા કીધી. નિરર્થક લેાકને કણ્ ગાડા વાડી, ગામાંતરે કમાવાની બુદ્ધિ કીધી. કણકુ વસ્તુ ઢાર લેવરાવ્યાં. અનેશ પાપ ઉપદેશ કીધા. કાશ, કુહાડા, રથ, ઉખલ, મુશળ, ઘર, ઘટી પ્રમુખ સજ્જ કરી મેલ્યાં, માગ્યાં, આપ્યાં. અધોલે, નાણે, પગ ધાયણે, ખાળે પાણી ઢોળ્યાં, અથવા ઝીલણાં ઝીલ્યાં. જુગટુ' રમ્યા. નાટક પેખણુક જોયાં. પુરુષ સ્ત્રીના રૂપ શુંગાર વખાણ્યા. રાજકથા, દેશકથા, ભાજનકથા, સ્ત્રીકથા, પરાઇતાંત કીધી. કશ વચન બેલ્યા. સભૈડા લગાડયા. શરભ, કૂકડા, પ્રમુખ ઝુઝતાં જોયાં, કલહ કરતાં જોયા. લાકતણી ઉપાના કીધી. સુખ, કીતિ દેશ લઇ ચિંતવી. લુણ, પાષાણુ, માટી, કણ, કપાસીયા, કાજ વિષ્ણુ ચાંપ્યાં. તે ઉપરે બેઠા. આળી વનસ્પતિ ચૂંટી. ગીઠા કાષ્ટ તણા વણિજ કીધાં. છાશ, પાણી,
Page #46
--------------------------------------------------------------------------
________________
-ઘી, તેલ, ગેળ, આમ્લ, વેતસ, બેરંજાતણ ભાજન ઉઘાડાં મેલ્યાં. તે માંહી કીડી, મંકોડી, કુંથુઆ, ઉધઈ, ધીમેલ, ગરોળી, પ્રમુખ જે કઈ જીવ વિણસ્યા, સુડા સાલહી કીડા હેતુ પાંજરે ઘાલ્યા, અને રાઈ જીવને રાગ દ્વેષ લગે એકને અદ્ધિ પરિવાર વાંછી, એકનું મૃત્યુ હાની વાંછી.
આઠમે અનર્થ દંડ વિરમણ વ્રત વિષઈઓ અને જે કંઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂઠમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ[૧૨]
નવમે સામાયિક વ્રત પાંચ અતિચાર. તિવિહે દુપ્પણિહાણે, અણવઠ્ઠાણે તહા સઈ વિહણે,
સામાઈય વિતહકએ, પઢમે સિખાવએ નિદે.
સામાયિક માંહિ મન આહટ્ટ હટ્ટ ચિંતવ્યું. વચન સાવઘ બિલ્યુ. શરીર અણપડિલેહયું હલાવ્યું. છતી શક્તિએ સામાયિક લીધું નહી. ઉઘાડે મુખે બોલ્યા. સામાયિક માંહિ ઉંઘ આવી. વીજ દીવા તણી ઉજેહી લાગી. વિકથા કીધી. કણ, કપાસિયા, માટી, પાણી તણ સંઘદ્ર હુઆ મુહપત્તી સંઘઠ્ઠી. સામાયિક અણપૂગે પાળ્યું. પારવું વિચાર્યું.
નવમે સામાયિક વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. [૧૩]
દસમે દેશાવગાસિક વ્રતે પાંચ અતિચાર. આણવણે સિવણે, સદે રૂવે આ પગલફવે, દેસાવગાસિમિ, બીએ સિખાવએ નિંદે.
આણવણષઓગે, સિવણપૂગે, સદ્દાણવાઈ, રૂવાણુવાઈ, બહિયા યુગલ પખવે. નિયમિત ભૂમિકા માંહિ બાહિરથી અણુવ્યું. આપણ કહેથી બાહિર મોકલ્યું. શબ્દ સંભળાવી, રૂપ દેખાડી, કાંકરે નાખી, આપણું પણું છતું જણાવ્યું. પુદ્ગલ તણે પ્રક્ષેપ કીધે.
Page #47
--------------------------------------------------------------------------
________________
२
દસમે દેસાવગાસિક વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પર દિવસને વિષે સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુકકડું [૧૪]
અગિયારમે પિષધોપવાસ તે પાંચ અતિચાર. સંથારૂાર-વિહિ, પમાય તહ ચેવ ભોયણાએ, પિસહ-વિહિ વિવરીએ, તઈએ સિખાવએ નિંદ. પિષધ લીધે સંથારા તણી ભૂમિ ન પૂછ-બાહિરલાં લહૂડાં વડાં સ્પંડિલ દિવસે રૂડાં શોધ્યાં નહીં. પડિલેહયાં નહીં. ચંડીલ વાવતાં, માતરૂ પરઠવતાં, ચિતવણ ન કીધી. “અણુજાણહ જસ્સગ્ગહે? ન કહ્યો. પરઠવ્યા પેઠે ત્રણ વાર “સિરે ન કહ્યો. દેહરા પસાલમાંહે પેસતાં નિસરતાં નિહિ આવસતિ કહેવી વિસારી. પુઢવી, અપ, તેઉ. વાઉ, વનસ્પતિ, ત્રસકાય, તણા સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ કીધેસંથારા પિરિસી તણે વિધિ ભણવે વિસા. અવિધિએ સંથાર પાથર્યો. પારણાદિક તણી ચિંતા નિપજાવી. કેળવેળાએ દેવ ન વાઘા. પિસહ અસુરે લીધે. સવેરે પાયે. પર્વ તિથિએ પિસહ લીધે નહિં.
અગિયારમે પિષધપવાસ વ્રત વિષઈઓ અને જે કંઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૫]
બારમે અતિથિ-સંવિભાગ વ્રતે પાંચ અતિચાર. સચ્ચિત્તે નિફિખવણે, પિહિણે વવએસ મછરે ચેવ, કાલાઈકમ દાણે, ચઉથે સિખાવએ નિદે.
સચિત્ત વસ્તુ હેઠ, ઉપર છતાં અસૂજતું દાન દીધું. વહેરવા વેળા ટલી રહ્યા. મત્સર લગે દાન દીધું. દેવા તણું બુદ્ધ પરાઈ વસ્તુ ધણીને અણકહે દીધી, અથવા આપણું કહી દીધી. અણુદેવાતણી બુધે સુઝતું ફેડી અસુઝતું કીધું. ગુણવંત અને ભક્તિ ન સાચવી. અનેરાઈ
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉ3.
ધર્મ ક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્વર્યા નહીં. દીન ખીણ પ્રત્યે અનુકંપા દાન દીધું નહીં, દેતાં વાર્યું.
બારમે અતિથિ–સંવિભાગ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુકકડં. [૧૬]
સંલેષણ તણું પાંચ અતિચાર ઈહ-લેએ પર-લેએ, છવિના મરણે આ આસંસ-પગે, પંચવિહો અઈઆરે, મા મજૐ હુજઝ મરણું તે.
ઈહિ-લગ સંસપગે, પરલગા સંસમ્પઓગે, જીવિયા સંસપગે, મરણ સંસપગે, કામલેગા સંસઓગે. ઈહલોકે ધર્મ તણા પ્રભાવ લગે રાજદ્ધિ ભેગ વાંછયા, પરલોકે દેવ, દેવેન્દ્ર, ચકવર્તી, તણી પદવી વાંછી, સુખ આવે જીવવા તણી વાંછા કીધી, દુઃખ આવે મરવા તણી વાંછા કીધી. કામગ તણી વાંછા કીધી.
સંલેષણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂક્ષ્મ, બાદર, જાણતા, અજાણતા હેઓ હાય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુકકર્ડ. ૧૭] તપાચાર બાર ભેદ : છ બાહ્ય : છ અત્યંતર,
બાહ્ય તપઃ છ ભેદ અણસણ–મુણોરિયા, વિત્તી–સંખેવણું રસ-ચાઓ, કાય-કિલેશે સંલણયા અ, બજઝે તે હાઈ
અણસણ ભણી ઉપવાસાદિક પર્વ તિથિએ તપ ન કીધું. ઉણોદરી બે ચાર કવલ ઉણુ ન ઉઠયા. દ્રવ્ય ભણી સર્વે વસ્તુ તણે સંક્ષેપ ન કિ. રસ ત્યાગ ન કીધે. કાય ફલેશ લોચાદિક કણ કર્યા નહીં. સંસીનતા અંગોપાંગ સંકેચી રાખ્યાં નહીં. પચ્ચખાણ ભાંગ્યાં. પાટલે ડગલે ફેડે નહીં. ગંઠસહી પચ્ચકખાણ ભાંગ્યું. ઉપવાસ, આંબિલ, નિવિ કીધે મુખે સચિત્ત પાણી ઘાયું. વમન હે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪
આદ્ય તપ વ્રત વિષઇએ અને જે કોઈ અતિચાર પક્ષ દ્વિવસને વિષે સૂક્ષ્મ, ખાદર, જાણતાં, અજાણતાં હુએ હોય તે સિવ ું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૧૮]
અભ્ય તર તપ : છ ભેદ
પાયચ્છિત્ત વિષ્ણુઓ, વેયાવચ્ચ તહેવ સજઝાએ, ઝાણું ઉસ્સગ્ગા વિ અ, અબ્સિતર તવા હાઈ.
સુધુ પ્રાયશ્ચિત્ત પડીવયું નહી. અલે!યણ તણી સુધી ટીપ કીધી નહી'. સુધા તપ પહેાંચાડયો નહી. સાત ભેઢે વિનય ન કીધે.. દસ ભેદે વૈયાવચ્ચ ન કીધેા. પંચવિધ સજઝાય ન કીધેા, કષાય વાસરાજ્યે નહીં. દુઃખક્ષય ક ક્ષય નિમિત્તે કાઉસ્સગ્ગ ન કીધો. શુક્લ ધ્યાન, ધર્મ ધ્યાન ધ્યાયા નહીં. આ ધ્યાન તથા રૌદ્ર ધ્યાન વ્યાયાં.
અભ્ય તર તપ વ્રત વિષઇએ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂક્ષ્મ, ખાદર, જાણતાં, અજાણતાં હુએ હેાય તે વિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૧૯]
વીર્યાચારે ત્રણ અતિચાર.
અણુિગ્રહિઅ અલવીરિઓ, પરમઇ જે જડુત્ત-માઉત્તો, તું જઈ અજહા—થામ, નાર્થે વીરિયાયારા. મનાવીય ધર્માં ધ્યાન તણે વિષે ઉધમ ન કીધેા. પડિમણે દેવપૂજા ધર્માનુષ્ઠાન દાન શીલ તપ ભાવના છતી શક્તિએ ગેાપવી. આળસે ઉદ્યમ ન કીધેા. બેઠા પશ્ચિમનું કીધું. રૂડાં ખમાસમણાં ન દીધાં.
વીર્યંચાર વ્રત વિષઇએ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂફમ, ખાદર, જાણતાં, અજાણતાં હુએ હાય તે સિવ હું મને વુચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૨૦]
પડિસિદ્ધાણુ કરણે, કિચ્ચાણ-મકરણે પડિમણ', અસદહશે અ તહા, વિવરીય–પણાએ અ.
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૫
મન મિથુન
- અરતિ,
જે કોઈ
પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, મહારંભ પરિગ્રહ જે કંઈ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, કોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ-અરતિ, પર–પરિવાદ, માયા-મૃષાવાદ, મિથ્યાત્વ-શલ્ય–એ અઢાર પાપસ્થાનક માંહે જે કઈ કીધાં, કરાવ્યાં, અનુમોઘાં હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૨૧]
એવંકારે શ્રાવક તણે ધર્મે શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત એક વીસ અતિચાર પક્ષ દિવસ માંહે સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
(શ્રી સંક્ષિપ્ત અતિચાર સંપૂર્ણ)
૪ (બ) શ્રી પાક્ષિકાદિ વિસ્તાર અતિચાર (ગદ્યમાં) નાણુમિ દંસણુમિ અ, ચરણુંમિ તવંમિ તહ ય વરિયંમિ, આયરણે આયારે, ઈય એ પંચહા ભણિઓ.
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર-એ પંચવિધ આચારમાંહે અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂકમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુકકડ. [૧]
જ્ઞાનાચારે આઠ અતિચાર. કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્દુવણે, વંજણ અર્થ તદુભ, અઠ્ઠવિહે નાણમાયારે.
જ્ઞાન કાળ વેળાયે ભણ્ય ગણ્યા નહીં. અકાળે ભણે. વિનયહીન બહુમાનહીન, ગ–ઉપધાનહીન ભણે. અનેરા કહે ભણી, અને ગુરુ કહ્યો. દેવ ગુરુ વાંદણે પડિક્રમણે સઝાય કરતાં ભણતાં ગુણતાં કડે અક્ષર કાને માત્રામે અધિકે ઓછો ભયે. સૂત્ર કૂડું કહ્યું. અર્થ
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રત્યે ભણતા અને તેજ, મત્સર
રિતી શક્તિ ઉપેક્ષા કીધી.
ફૂડો કહ્યો. તદુભય કુડાં કહ્યાં. ભણીને વિસાય. સાધુ તણે ધર્મે કાજે અણુઉર્યો, ડાંડે અણપડિલેહે, વસતિ અણધે, અણુપેસે, અસઝાય, અજઝાયમાંહે શ્રી દશ વિકાલિક સ્થવિરાવલી પ્રમુખ સિદ્ધાંત ભયે ગુ. શ્રાવક તણે ધર્મો પડિકદમણું ઉપદેશમાલા પ્રમુખ ભયે ગુ. કાળ વેળાએ કાજે અણુઉર્યો પડ્યો. જ્ઞાનોપગરણ પાટી, પોથી, ઠવણી, કવેલી, નેકારવાળી, સાંપડા, સાંપડી, દસ્તરી, વહી, એલીયા પ્રમુખ પ્રત્યે પગ લાગે, થુંક લાગ્યું. થુંકે કરી અક્ષર માં. ઓશીસે ધર્યો. કહે છતાં આહાર નિહાર કીધે. જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણા. વિણસતાં ઉવેખે, છતી શક્તિ સાર સંભાળ ન કીધી. જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ, મત્સર ચિંતવ્ય. અવજ્ઞા, આશાતના કીધી. કેઈ પ્રત્યે ભણતાં ગુણતાં અંતરાય કીધે. આપણું જાણપણા તણો ગર્વ ચિંત. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, કેવળજ્ઞાન
એ પંચવિધ જ્ઞાન તણી અસદહણ કીધી, અન્યથા પ્રરૂપણા કીધી. કેઈ તેતડે બેબડો હસ્ય, વિતર્યો.
જ્ઞાનાચાર વિષઈએ અને જે કેઈ અતિચાર પક્ષ દિવસ માંહી. સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૧]
દર્શનાચારે આઠ અતિચાર. નિસંકિય નિર્કેખિય, નિશ્વિતિગિ૨છા અમૂઢદિડ્ડીએ, ઉવવૃહ થિરીકરણે, વચ્છલ-પભાવણે અ.
દેવ ગુરુ ધર્મ તણે વિષે નિશંકપણું ન કીધું તથા એકાંત નિશ્ચય ન કીધે. ધર્મ સંબંધી ફળ તણે વિષે નિસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ સાધ્વીના મળ મલીન ગાત્ર દેખી દુગછા નિપજાવી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, તથા સંઘમાહે ગુણવંતતણી અનુપબું હણ કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નીપજાવી, અબુહમાન કીધું.
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૭
સાધર્મિકશું કલહ કર્મબંધ કીધે, તથા જૈન શાસનની યથાશક્તિ પ્રભાવના ન કીધી. દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, ભક્ષિત, ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાયું, વિણસતાં ઉવેખ્યા. છતી શક્તિએ સાર સંભાળ ન કીધી, તથા અધતી અટપદ મુકેશ પાખે દેવપૂજા કીધી. બિંબ પ્રત્યે વાસકુંપી, ધુપધાણું કળશ તણે ઠબકે લાગ્યો. બિ બ હાથ થકી પાડયું. ઉસાસ નિઃસાસ લાગે. દેહરે ઉપાસરે મળ-વ્હેમાદિક લોઢુ-દેહરા માંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર, નિહાર કીધાં. પાન સેપારી નિવેદીયાં ખાધાં. ઠવણાયરીય હાથ થકી પાડ્યાં, પડિલેહવા વીસાર્યા. જિનભવને ચોરાસી આશાતના, ગુરુ-ગુણ પ્રત્યે તેત્રીસ આશાતના કીધી. ગુરુવચન તહત્તિ કરી પડીવજયું નહીં.
દશનાચાર વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ મહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૨]
ચારિત્રાચારે આઠ અતિચાર. પણિહાણ જેમજુરો, પંચહિં સમઈહિં તિહિં ગુત્તહિં, એસ ચરિત્તાયારો, અડુવિહો હાઈ નાય.
ઈ સમિતિ તે અણગે હિંયા. ભાષા સમિતિ તે સાવ વચન બોલ્યાં. એષણ સમિતિ તે તૃણ, ડગલ, અન્ન, પાણી અસૂઝતું લીધું, આદાન-ભંડ-મત-
નિવણ સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરૂં પ્રમુખ અણપૂંજી જવાકુલ ભૂમિકા મૂછ્યું, લીધું. પારિષ્ઠાપનિકા સમિતિ તે મળ-મૂત્ર શ્લેષ્માદિક અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનગુપ્તિ તે મનમાં આતંદ્ર ધ્યાન ધ્યાયાં. વચન ગુપ્તિ તે સાવદ્ય વચન બોલ્યાં. કાય ગુપ્તિ તે શરીર અણપડિલેહ્યું હલાવ્યું. અણપૂજે બેઠા. એ અષ્ટ–પ્રવચન–માતા સાધુ તણે મેં સદૈવ, તથા શ્રાવક તણે ધર્મે સામાયિક સિહ લીધે, રૂડી પિરે પાડ્યાં નહીં. ખંડણ વિરાધના હુઈ
Page #53
--------------------------------------------------------------------------
________________
ચારિત્રાચાર વિષઈઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૩]
વિશેષતઃ શ્રાવક તણે ધર્મે શ્રી સમ્યકત્વમૂલ બાર વ્રત
સમ્યક્ત્વ તણે પાંચ અતિચાર. સંકા કંખ વિચ્છિા , પસંસ તહ સંથ કુલિંગસુ, સમત્તસ-ઇયારે, પડિક્કમે દેસિ સળં.
' શંકાઃ શ્રી અરિહંત તણો બળ, અતિશય, જ્ઞાનલકમી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રયાના ચારિત્ર, શ્રી જિનવચન તણે સંદેહ કીધે. આકાંક્ષા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, રોગ, આસપાલ, પાદર દેવતા, ગાત્ર દેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ, ઈવમાદિક દેશ, નગર, ગામ, ગોત્રનગરી, જુજુઆ દેવ, દહેરાના પ્રભાવ દેખી, રોગ, આતંક, કષ્ટ આવે છહિલેક પરેલેકાર્થે પૂજ્યા, માન્યા. સિદ્ધ વિનાયક રાઉલાને માન્યું, ઇયું. બૌદ્ધ, સાંખ્યાદિક સંન્યાસી, ભરડા, ભગત, લિંગીયા, જોગિયા જેગી, દરવેશ, અનેરા દર્શનીયાત કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી, પરમાર્થ જાણ્યા વિના, ભુલાવ્યા, મોહ્યાં. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવત્સરી, હોળી, બળેવ, માહી પૂનમ, અજા પડે, પ્રેત બીજ, ગૌરી ત્રીજ, વિનાયક થિ નાગ પંચમી, ઝીલણા છડી, શીલ સાતમી, પુત્ર અષ્ટમી, નલી, નવમી, અહવા દપી. શ્રત અગિયારસી, વન્સ બારસી, ધન તેરસી, અનંત ચૌદસ, અમાવાસ્યા, દિત્ય વાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કીધાં. નદક યાગ, ભેગ ઉતારણ કીધાં શવ્યાં, અનુમેઘા. પીપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં. ઘર બાહિર ક્ષેત્ર, ખલે, કુ“ ”
'ને ટાવે, નદીએ, દ્રહે, વાવિયે, સમુદ્ર, કુંડે-પુણ્ય હેતુ સ્નાન કીધાં, કરાવ્યા, અનુમોદ્યો. દાન દીધાં. ગ્રહણ, શનીશ્ચર, મહા માસે, નવરાત્રી નાહ્યાં. અજાણતાં થાપ્યાં. અનેરા વ્રત વતેલાં કીધાં, કરાવ્યાં.
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૯
વિતિગિચ્છાઃ ધર્મ સંબંધી યા ફળ તણે વિષે સંદેહ કિ. જિન, અરિહંત, ધર્મના આગાર, વિશ્વોપકાર સાગર, મેક્ષ માર્ગના દાતાર, ઈસ્યા ગુણ ભણી ન માન્યા, ન પૂજ્યા. મહાસતી મહાત્માની ઈહિલેક પરેક સંબંધી ભેગ વંછિત પૂજા કીધી. રેગ આતંક કષ્ટ આવે ક્ષીણ વચન ભોગ માન્યા. મહાત્માના ભાત, પાણી, મળ, શોભા તણી નિંદા કીધી. કુચારિત્રિયા દેખી ચારિત્રિયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વી તણ પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી, દાક્ષિણ્ય લાગે તેહને ધર્મ મા કીધો.
- શ્રી સમ્યકત્વ વ્રત વિષઈઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૪]
પહેલે થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત પાંચ અતિચાર. વહ બંધ છવિચ્છેએ, અઈશારે ભત્ત પણ વુછે,
પઢમ વયસ-ઇયારે, પડિકકમે દેસિ સળં, દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીસ વિશે ગાઢ ઘાવ ઘા, ગાઢ બંધને બાંધે, અધિક ભાર ઘા. નિલ છન કર્મ કીધાં. ચારા પાણી તણી વેળાયે સાર સંભાળ ન કીધી. લેણે દેણે કિણહી પ્રત્યે લંઘાવ્યું. તેણે ભુખે આપણે જમ્યા. કન્હ રહી મરાવ્ય. બંદીખાને ઘલાવ્યું. સળ્યાં ઘાન્ય તાવડે નાંખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં શોધી ન વાપર્યા. ઇંધણ, છાણ, અણશોધ્યાં બાળ્યાં. તે માંહી સાપ, વીછી, ખજૂરા, સાવલા, માંકડ, જૂએ, ગિગડા-સાહતા મુઆ, દુહવ્યા. રૂડે સ્થાનકે ન મુકયા. કીડી મંકેડીના ડિ વિહ્યાં. લીખ ફેડી. ઉધઈ, કીડી, કોઠી, ઘીમેલ, કાતરા, ચુડેલ, પતંગીયાં, દેડકાં, અળસીયાં, ઇયળ, કુત્તાં, ડાંસ, મચ્છર, બળતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણાસ્યા. માળા હલાવતાં ચલાવતાં પંખી, ચકલાં, કાગ તણાં ઇંડાં ફેડયાં. અને એકેદ્રિયાદિક જીવ વિણસ્યા, ચાંપ્યાં, દુહવ્યાં. કાંઈ હલાવતાં ચલાવતાં પાણી છાંટતાં, અને કાંઈ કામકાજ કરતાં, નિર્ધસપણું કીધું. જીવ રક્ષા રૂડી ના
Page #55
--------------------------------------------------------------------------
________________
કીધી. સંખારે સૂક. રૂડું ગળણું ન કીધું. અણગળ પાણી વાપર્યું. રૂડી જયણા ન કીધી. અણગળ પાણીએ ઝીલ્યાં, લુગડાં ધેયાં. ખાટલા તાવડે નાખ્યા, ઝાટક્યા. જીવાકુળ ભુમિ લીંપી. વાસી ગાર રાખી. દળણે, ખાંડણ, લીંપણે રહી જયણા ન કીધી. આઠમ ચૌદસના નિયમ ભાંગ્યાં. ધૂણી કરાવી.
પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૧]
બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતે પાંચ અતિચાર. સહસા રહસ્સ દારે, મેસુવએ આ કૂડલેહે અ, બીઅ વયસ્સ-રે, પડિકને દેસિ સળં.
સહસાકારે કુણહિ પ્રત્યે અજુકતું આળ અભ્યાખ્યાન દીધું. સ્વદારા મંત્ર ભેદ કીધે. અનેરા કુણહને મંત્ર આલેચ મર્મ પ્રકા. કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. કુ લેખ લખે. કૂડી સાખ ભરી. થાપણ મે કીધે. કન્યા, ગ, હેર, ભુમિ સંબંધી લહેણે દેહણે વ્યવસાયે વદ વઢવાડ કરતાં મટકું જુઠું બોલ્યા. હાથ પગ તણી ગાળ દીધી. કડકડા મડ્યા. મર્મવચન યાં.
બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત વિષઈએ અને જે કંઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂક્રમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ મિચ્છામિ દુકકડં. [૨]
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર. તેના હડમ્પગે, તપડિરૂવે વિરૂદ્ધ ગમણે અ, ફૂડ—તુલ કુડ–માણે, પડિકામે દેસિ સળં.
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૧
ઘર બાહિર ક્ષેત્રે ખલે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાપરી. ચોરાઈ વરતુ વહોરી, ચાર ધાડ પ્રત્યે સંકેત કીધે. તેહને સંબળ દીધું. તેહની વસ્તુ લીધી. વિરૂદ્ધ રાજ્યતિક્રમ કીધે. નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેળસંભેળ કીધાં. કુડે કાટલે, તોલે, માને, માપે વહાર્યા. દાણચોરી કીધી. કુણહિને લેખે વાં. સાટે લાંચ લીધી. કૂડ કરો કાઢયો વિશ્વાસઘાત છે. પરવંચના કીધી. પાસિંગ કૂડા કીધાં. દાંડી ચઢાવી. લહકે ગ્રહકે કૂડાં કાટલાં, માન, માપાં કીધાં. માતા, પિતા, પુત્ર, કલત્ર, વંચી કુણહિને દીધું–જુદી ગાંઠ કીધી, થા પણ એળવી. કુણહિને લેખે પલેખે ભુલાવ્યું. પછી વસ્તુ એળવી લીધી.
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત વિષઈઓ અને જે કિઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૩] થે સ્વદારા સંતેષ પરસ્ત્રી–ગમન વિરમણ વ્રત
પાંચ અતિચાર. અપરિગ્રહિયા ઈત્તર, અણગ વિવાહ તિવ્ય–અણુરાગે, ચઉલ્થ વયસ્સ-રે, પડિકામે દેસિ સળં.
અપરિગ્રહિત-ગમન, ઈતર પરિગૃહિતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના સ્વદારા-શોક તણે વિષે છિ–વિપર્યાસ કીધો. સરાગ વચન બેલ્યાં. આઠમ, ચૌદસ અનેરી પર્વતિથિના નિયમ લેઈ ભાંગ્યાં. ઘરઘરણાં કીધાં કરાવ્યાં–વર વહુ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતવ્યો. અનંગ કીડા કીધી. સ્ત્રીના અંગોપાંગ નીરખ્યાં. પરાયા વિવાહ જેડયા. ઢીંગલા ઢીંગલી પરણાવ્યા. કામગ તણે વિષે તીવ્ર અભિલાષ કીધે. અતિકમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, સુહણે સ્વપ્નાંતરે હુઆ કુસ્વપ્ન લાધ્યાં. નટ, વિટ, સ્ત્રી શું હાંસું કીધું.
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૨
ચેાથે સ્વદારા-સંતાષ વ્રત વિષઇએ અનેરે જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂક્ષ્મ, ખાદર, જાણતાં, અજાણતાં હુઆ હાય તે સિવ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ [૪]
[ શ્રાવિકા ચાગ્ય ચતુર્થાં તાતિચાર ચેાથે સ્વપતિ સ ંતોષ, પર-પુરૂષ-ગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર.
અપરિગહિયા ઈત્તર પાણિગ્રહણ કરેલા પતિ સિવાયના અન્ય પુરૂષ સાથે સંબંધ જોડવાના સંકલ્પ કર્યાં, સ્વપતિના અભાવે પુનવા કરવાના સાંકલ્પ કર્યાં, પેાતાની શૈ!કને વિષે ઈર્ષ્યા ભાવ કર્યાં. અન્ય પુરૂષો સાથે સરાણ વચન બેલ્યા. આઠમ ચૌદશ અનેરી પર્વ તિથિએ શિયળ પાળવાના નિયમ લઇને ભાંગ્યાં. વર વહૂ વખાણ્યાં, કુવિકલ્પ ચિ ંતન્યે. પરપુરૂષના અંગોપાંગ નીરખ્યા. પરાયા વિવાહ જોડયા. કામભોગને વિષે તીવ્ર અભિલાષ કર્યાં. નાની વયના પુત્ર-પુત્રીના લગ્ન કર્યાં. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુણે સ્વપ્નાંતરે હુઆ. કુસ્વપ્ન લાવ્યાં. નટ વિટ પુરૂષ સાથે હાંસુ કીધુ. પુનિવવાહ કરાવ્યા. કામવશ થઈને અનેક પ્રકારની કુચેષ્ટાઓ કીધી.
ચેાથે સ્વપતિ સંતોષ વ્રત વિઈ એ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહી॰ [૪]
પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રતે પાંચ અતિચાર
ધણ ધન્ન ખિત્ત વહ્યુ, રૂપ્ સુને અ કુવિએ પરિમાણે, દુપયે ચઉપય મય, પડિક એ દેસિઅ` સબ્ય
ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદએ નવ વિધ પરિગ્રહ તણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂર્છા લગે સંક્ષેપ ન કીધા. માતા, પિતા પુત્ર, શ્રી તણે લેખે કીધેા. પરિગ્રહ પરિમાણ લીધું નહીં, લઈને પઢિયુ' નહિં, પઢવું વિસાયુ, અલી મેલ્યુ’, નિયમ વિસાર્યાં.
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૩
પાંચમે પરિગ્રહ વિરમણ વ્રત વિષઈએ અને જે કંઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં [૫]
છઠું દિમ્ પરિમાણ વ્રતે પાંચ અતિચાર. ગમણસ ઉ પરિમાણે, દિસાસુ ઉડે અહે આ તિરિઅંચ, વૃદ્ધિ સઈ–અંતરદ્ધા, પઢમંમિ ગુણએ નિદે.
ઉર્ધ્વ દિશિ, અધે દિશ, તિર્ય દિશિએ જાવા આવેલા તણા નિયમ લઈ માંગ્યા. અનાભોગે વિકૃત લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આછી પાછી મોકલી, વહાણ વ્યવસાય કીધો. વષ કાળે ગામતરૂં કીધું. ભુમિકા એક ગામ સંપી, બીજી ગમા વધારી, નિયમ વિસાર્યા.
છ દિગ્ય પરિમાણ વ્રત વિષઈ એ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં દુઓ હોય તે સવિ. હું મને વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૬]
સાતમે ભેગો પગ વિરમણ વ્રતે (પરિમાણ વ્રત) ભેજન આશ્રી પાંચ અતિચાર અને કર્મહંતી પંદર અતિચાર : એવં વીસ અતિચાર.
સતિ પબિધે, અપિલ દલિચ આહારે, તુચ્છ-સહિ ભફખણયા, પડિક મે દેયં સળં.
સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપક્વ આહાર દુપકવ આહાર, તુચ્છષધિ તણું ભક્ષણ કીધું. ઓલા, ઉંબી પંકજ પાપડી ખાધાં.
સચિત્ત દવ્ય વિગઈ, વાણહ તો બોલ વત્થ કુસુમેસુ, વાહણ સયણ વિલેણ, બંભ દિસિ હાણ ભૉસુ.
Page #59
--------------------------------------------------------------------------
________________
એ ચૌદ નિયમ દિન ગત રાત્રી ગત લીધાં નહીં. લેઈને ભાંગ્યા. બાવીસ અભક્ષ, બત્રીસ અનંતકાય માંહીં આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાલુ, કચુરે, સુરણ, કુણી આંબલી, વાઘરડાં ખાધાં. વાસી કઠોળ, પિલી રોટલી, ત્રણ દિવસનું ઓદન (દહિં) લીધું. મધુ, મહુડાં, માખણ, માટી, વેંગણ, પીલુ, પીચુ, પંપટા, વિષ, હીમ, કરહા, ઘોલવડા, અજાણ્યા ફળ, ટીંબરૂ, ગુંદ, મહાર, અથાણું, આખલ બેર, કાચું મીઠું, તિલ, ખસખસ, કેઠિબડા ખાધાં. રાત્રી ભેજના કીધાં. લગભગ વેળાએ વાળુ કિધું. દિવસ વિણ ઉગે શિરાવ્યા.
તથા કર્મતઃ પંદર કર્માદાનઃ ઈંગાલ કમે, વણ કમે, સાડિ કમે. ભાડિ કમે, ફેડી કમેઆ પાંચ કર્મ, દંત વાણિજે, લખ વાણિજે, રસ વાણિજે, કેશ વાણિજજે, વિષ વાણિજે–એ પાંચ કુવાણિજ્ય; જત પિલણ કમે, નિલૂંછણ કમ્મ, દવગ્નિ દાવયા, સર-દહ-તલાય સોસણયા, અસઈ પિસણયા-એ પાંચ સામાન્ય.
એ પાંચ કર્મ, પાંચ કુ-વાણિજ્ય તથા પાંચ સામાન્ય—એવું પન્નર કર્માદાન બહુ સાવદ્ય મહારંભ રાંગણ લીહાલા કરાવ્યા. ઈટ, નીભાડા પચાવ્યા. ધાણી, ચણા, પકવાન કરી વેચ્યાં. વાસી માખણ તવાવ્યા. તિલ વહેય. ફાગણ માસ ઉપરાંત રાખ્યા. દલીદ કી. અંગીઠા કરાવ્યાં. શ્વાન, બિલાડા, સૂડા, સાલહિ પિષ્યા, અનેરા જે કાંઈ બહુ સાવદ્ય ખર કર્માદિક સમાચર્યા. વાસી ગાર રાખી. લીંપણ ઝૂંપણે મહારંભ કીધે. અશોધ્યા ચૂલા સંધૂકયા. ઘી તેલ ગોળ છાશ તણું ભાજન ઉઘાડાં મૂક્યાં. તે માંહી માખી, કુંતિ, ઉંદર, ગળી પડી, કીડી ચઢી, તેની જાણું ન કીધી.
સાતમે ભેગે પગ પરિમાણ વ્રત વિષઈઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ મિચ્છામિ દુકકોં. [૭]
Page #60
--------------------------------------------------------------------------
________________
આઠમે અનર્થદંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર કંદપે કુક્કુઈએ, હરિ અહિગરણ ભેગ અઈચિત્તે,
દંડમ્મિ અણાએ, તઈયંમિ ગુણવએ નિંદે. કંદર્પ લગે વિટ ચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરૂષ સ્ત્રીનાં હાવભાવ, રૂપ શૃંગાર, વિષય રસ વખાણ્યા. રાજકથા, ભક્તકથા (ભેજન કથા), દશકથા, સ્ત્રીકથા, કીધી, પરાઈ તાંત કીધી, તથા પશુન્યપણું કીધું. આ-રૌદ્ર ધ્યાન થાય. ખાંડાં, કટાર, કેશ, કુહાડા, રથ, ઉખલ, મુશળ, અનિ, ઘરટી, નિસાહ, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણ્ય લગે માગ્ય, આપ્યાં. પપિપદેશ કીધે. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવા તણું નિયમ ભાંગ્યા. મુખપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા. પ્રમાદાચરણ સેવ્ય. અંઘોલે, નાહણે, દાતણે, પગધાઅણે, ખેલ પાણી તેલ છ ટયાં. ઝીલણ ઝીલ્યાં. જુગટે રમ્યા. હિંળે હિંચ્યા. નાટક પ્રેક્ષક જોયાં. કણ, કુવસ્તુ હેર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યાં, આકાશ કીધા, અબેલા લીધા, કરકડા મેડ્યા. મચ્છર છે. સંભેડા લગાડયા, શાપ દીધા, ભેંસા, સાં, હુડ, કુકડા, ધાનાદિક ઝુઝાય. ઝુઝતા જોયાં. ખાદિ લગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કણ, પશિયા, કાજ વિણ ચાંપ્યાં. તે ઉપર બેઠા. આળી વનસ્પતિ
દી. સુઈ શસ્ત્રાદિક નિપજાવ્યા. ઘણું નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુ હાનિ વાંછી.
આઠમે અનર્થ–દંડ વિરમણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂફમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તરસ મિચ્છામિ દુક્કડં. [૮]
નવમે સામાયિક વ્રત પાંચ અતિચાર. તિવિહે દુપ્પણિહાણે, અણવઠ્ઠાણે તહ સઈ વિહુણે, સામાઈય વિતહ-કએ, પઢમે સિખાવએ નિંદે.
Page #61
--------------------------------------------------------------------------
________________
સામાયિક લીધે મને આહટ્ટ દેહદૃ ચિંતવ્યું. સાવદ્ય વચન બેલ્યાં. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લેઈ ઉઘાડે મુખે બેલ્યા, ઉંઘ આવી. વાત વિકથા ઘર તણી ચિંતા કીધી. વિજ દવા તણી ઉજેહિ હુઈ કણ, કપાસિયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટી, પાષાણ પ્રમુખ ચાંપ્યાં. પાણી, નીલ-ફૂલ, શેવાળ, હઅિ--કાય, બાય-કાય ઈત્યાદિ આભડ્યાં. સ્ત્રી તિયંચિ તણ નિરંતર પરંપર સંઘટ હુઆ. મુહપત્તિઓ સંઘટ્ટી. સામાયિક અણપૂછ્યું પાયું, પારવું વિચાર્યું.
નવમે સામાયિક વ્રત વિષઈઓ અને જે કંઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ [૯1
દસમે દેસાવગાસિક વ્રતે પાંચ અતિચાર. આણવણે સિવણે, સ રૂવે આ પુગલ-ફવે, દેસાવગાસિમિ, બીએ સિખાવએ નિંદ.
આણવણ-પગે, સિવણ-પગે, સદ્ધાવાઈ રૂવાવાઈ - બહિયા પુગલ-પકુખે, નિયમિત ભૂમિકામાંહિ બારથી કાંઈ અણુવ્યું. આપણે કહે થકી બાહેર કાંઈ મોકલ્યું, અથવા રૂપ દેખાડી, કાંકરે નાખી, સાદ કરી આપણપણું છતું જણાવ્યું.
દસમે દેશાવગાસિક વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુકકડ, [૧૦]
અગિયારમે પિષધ-ઉપવાસ વ્રતે પાંચ અતિચાર. સંથારૂચાર વિહિન્દુ, પમાય તહ ચેવ ભેયણાએ, પિસહ-વિધિ-વિવરીએ, તઈએ સિખાવએ નિંદે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૭
અપઢિલેહિય દુપ્પડિ લૈહિય સજા–સંથારએ, અપડિ લેડ્ડિય ઉચ્ચાર પાસષ્ણુ ભૂમિ-પાસહ લીધે સંથારા તણી ભૂમિ ન પૂજી. આહિરલાં લડુડાં વડાં સ્થંડિલ દિવસે શોધ્યા નહીં. પડિલેહ્યાં નહી. માતરૂ અણુપૂજ્યું હલાજુ, અણુપૂજી ભૂમિકાએ પરઢયું. પઠવતાં અણુજાણુહ જમ્મુગ્ગહા’’ ન કહ્યો. પરડવ્યા પ્ઠે ત્રણ વાર વાસિરે વાસિરે” ન કહ્યો. પાસહ-શાલામાંહિ પેસતાં “નીસીહિ”, નીસરતાં આવસહિ”, ત્રણ વાર ભણી નહીં. પુઢવી, અપ, તે, વાઉ, વનસ્પતિ, સકાય તણાં સુઘટ્ટ, પરિતાપ, ઉપદ્રવ હુઆ. સંથારા પેરિસ તા વિધિ ભવો વિસાયે પારિસિમાંહે ઉંધ્યા. અવિષે સંથારો પાથયો. પારણાદિક તણી ચિંતા કીધી. કાળવેળાએ દેવ ન વાંઘા. પડિક્કમણું ન કીધું, પાસહુ અસુરા લીધે સર્વે પાર્યાં. પ તિથિએ પાસહુ દ્વીધા નહીં.
અગ્યારમે પાષધેાપવાસ વ્રત વિષઇએ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં હુઆ હાય તે વિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ [૧૧]
બારમે અતિથિ~સ વિભાગ તે પાંચ અતિચાર. સચ્ચિત્તે નિખિશે, પિહિષ્ણુ વવએસ મચ્છરે ચેવ, કાલાકમ દાણે, ચન્થેસિખ્ખાવએ નિદે.
સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું. દેવાની બુધ્ધે અસુઝતુ ફેડી સુઝતું કીધુ, આપણું ફેઢી આપણુ કીધુ, અણુદેવાની બુધે સુઝતું ફેડી અસુઋતુ' કીધું, આપણું ફેડીપરાયું કીધું, વહેાંરવા વેળા ટલી રહયા. અસુર કરી મહાત્મા તેડવા, મચ્છર ધરી દાન દીધું. ગુણવંત આવે ભક્તિ ન સાચવી. છતી શક્તિએ સ્વામીવાત્સલ્ય ન કીધું. અનેરા ધક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉધૈર્યાં નહીં. દીન ક્ષીણ પ્રત્યે અનુક ંપા દાન ન દીધું.
ખારમે અતિથિ સંવિભાગ વ્રત વિષઇએ અને જે કેાઈ અતિચાર
Page #63
--------------------------------------------------------------------------
________________
પક્ષ દિવસ માંહિ સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૧૨]
સંલેષણના પાંચ અતિચાર. ઈહ-લેએ પર-લોએ, છવિ અ મરણે આ આસંસ-પગે, પંચવિહો અઈયારે, મા મજમું હુજઝ મરણતે.
ઈહલેગા-સંસપઓગે, પર–લગા-સંસષ્પગે, જીવિયાસંસપ્ટેએગે, મરણ-સંસપગે, કામભેગા-સંસમ્પઓગે. ઈહલેકે ધર્મના પ્રભાવ લગે રાજદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંચ્યાપરલોકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તી તણી પદવી વાંછી. સુખ આવે છવિતવ્ય વાંચ્યું. દુખ આવે મરણ વાંચ્યું. કામગ તણી. વાંછા કીધી.
સંલેષણ વ્રત વિષઈ ઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ, સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક8. [૧૩] તપાચાર બાર ભેદઃ છ બાહ્યઃ છ અત્યંતર.
બાહય તપઃ છ ભેદ. અણસણ-મણેયરિયા, વિસ્તી-સંખેણે રસચ્ચાઓ, કાય-કિલેસ સંલીયા અ, બજઝે તો હેઈ.
અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વ તિથિએ છતી શક્તિએ કીધે નહીં. ઉદરી–ત તે કોળિયા પાંચ સાત ઉણ રહ્યા નહીં. વૃત્તિસંક્ષેપ તે દ્રવ્યભણી સર્વ વસ્તુને સંક્ષેપ કીધે નહીં. રસ ત્યાગ તે વિગય ત્યાગ ન કીધો, કાય ફલેશ લેચાદિક કષ્ટ સહ્યા નહીં. સંસીનતાઅંગોપાંગ સંકેચી રાખ્યાં નહી. પશ્ચકખાણું ભાંગ્યાં. પાટલો ડગડગતે ફે નહીં. ગંઠસી, પિરિસિ, સાઢપિરિસિ, પરિમઠુ, એકાસણું, બેસણું, નિવિ, આંબિલ પ્રમુખ પચ્ચખાણ પારવું વિસાણું બેસતાં નવકાર ન ભ. ઉઠતાં પચ્ચકખાણ કરવું વિચાર્યું
Page #64
--------------------------------------------------------------------------
________________
ગઠસિ€ ભાગ્યું. નિવિ, આંબિલ, ઉપવાસાદિ તપ કરી કાચું પાણી પીધું. વમન .
બાહ્ય તપ વિષઈઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી. સૂક્ષમ, બાદર. જાણતાં. અજાણતાં, હુએ હેય તે સવિ હું મને વચને. કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૧૪]
અત્યંતર તપઃ છ ભેદ પાયછિત્ત વિણઓ, વૈયાવચ્ચે તહેવ સજઝાએ,
ઝાણું ઉસ્સગે વિ અ, અભિંતરએ તવ હઈ.
મન શુધ્ધ ગુરૂ કહે આ અણ લીધી નહીં. ગુરૂદત્ત પ્રાયશ્ચિત્ત તપ લેખા શુદ્ધ પહુંચા નહીં. દેવ, ગુરુ, સંઘ, સાતમી પ્રત્યે. વિનય સાચવ્યો નહીં. બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વૈયાવચ્ચ. ન કીધું. વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મ કથાઃ લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધે. ધર્મધ્યાન, શુકલધ્યાન ન ધ્યાયાં. આર્તધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં. કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દસ વીસનો કાઉસ્સગ્ગ. ન કીધે.
અત્યંતર તપ વિષઈએ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં, હુઓ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુકકડે. [૧૫]
- વીર્યાચારના ત્રણ અતિચાર. અણિમૂહિ બલવરિ, પરકમમઈ જે જહુર-મહત્તો,
જઈ જહા-થા, નાયવો વીયિાયા.
પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પિસહ, દાન, શીયળ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન વચન કાયા તણું છતું બળ, છતું વીર્ય ગેપડ્યું. રૂડાં પંચાંગ ખમાસમણ ન કીધાં.
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦
વાંદણાં તણું આવર્ત વિધિ સાચવ્યા. નહીં. અન્ય-ચિત્ત નિરાદરપણે બેઠા. ઉતાવળું દેવવંદન પડિકડેમણે કીધું.
વર્યાચાર વિષઇઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હૈય તે સવિ હું મને વચને કયાએ કરી તસ્સ મિચ્છામિ દુકકડે. [૧૬]
નાણાઈ-અઠ્ઠ પવિય, સમ–સંલેહણ પણ પન્નર કમેસુ, બારસ તપ વારિઅ તિગ, ચઉવ્વીસ-સયં અઈયારા. પડિસિદ્ધાણું કરણે, કિચ્છાણ-મકરણે પઠિકમણું,
અસદુ-દહણે આ તહા, વિવરીઅ-પરૂવણએ અ.
પ્રતિષેધ અભક્ષ્ય, અનંત કાય, બહુ બીજ ભક્ષણ, મહારંભ પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂમ વિચાર સદ્ધક્યાં નહીં. આપણી કુમતિ લગે ઉસૂત્ર પ્રરૂપણ કીધી, તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ–અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વ શલ્ય—એ અઢાર પાપ સ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમોદ્યો હોય, નિકૃત્ય પ્રતિકમણ વિનય વૈયાવચ્ચ ન કીધાં હેય, અને જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કીધું, કરાવ્યું, અનુભવું હોય,
એ ચિંહુ પ્રકાર માટે અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં લાગે હુએ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ મિચ્છામિ દુક્કડં [૧૭]
એવંકારે શ્રાવક તણે ધર્મે શ્રી સમકિત મૂલ બાર વ્રત– એકસે વીસ અતિચાર માંહી અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સુમિ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ.
ક - ક
Page #66
--------------------------------------------------------------------------
________________
(આ અતિચાર ચૌમાસી તથા સંવચ્છરી પ્રતિક્રમણમાં પણ કહેવાય છે, તેમાં જ્યા જયાં પક્ષ દિવસ’ છે ત્યાં ત્યાં ચૌમાસી પ્રતિક્રમણમાં ‘ચોમાસા દિવસ’તથા સંવચ્છરી પ્રતિક્રમણમાં ‘સ’વચ્છરી તદવસ' એમ કહેવુ .)
અતિચાર (ગદ્ય)માં આવતા અઘરા શબ્દોના અર્થ
( પાક્ષિકાઢિ અતિચાર પક્ષી, ચામાસી તથા વરી પ્રતિક્રમણમાં બેલાય છે. ભાષા જૂની ગુજરાતી છતાં સમજાય તેવી છે. ઘણાં અર્થ નાણુંમી તથા વંદિત્તા સૂત્રમાં પણ આવી જાય છે.
પાનું ૩૬ : તદુભય-સૂત્ર તથા અ. વસતિ–ઉપાશ્રય. અણુવેસે=યેગ વહન વગેરે ક્રિયા વડે સિદ્ધાંત ભણવામાં પ્રવેશ કર્યા વિના, અણુ ધર્યું =કાઢયા વિના. દસ્તરી=દફ્તર.
વહી=ચાપડા. એલિયા=લખેલા કાગળના વીંટા. આશીસે=આશિકે, પ્રજ્ઞાપરાધે=ઓછી સમજને લીધે. વિણાસ્યાનાશ કર્યાં. કરી. હસ્યા=મશ્કરીમાં હસ્યા. અન્યથા=સૂત્ર વિરૂદ્ધ ગુણની પ્રશ'સા ન કરવી તે. અસ્થિરી કરણ=સમ્યક્ત્વથી ન કરવા તે.
ઉવેખ્યા ઉપેક્ષા અનુપમૃ હણા= પડતાને સ્થિર
પાનુ' ૩૭ : બિ =જિન પ્રતિમા. કેલિ=૨મત. નિવેદિયાં=નૈવેદ્ય. વાયરીય=સ્થાપનાચાય . પડીવયુ=અંગીકાર કર્યું. તૃણુ=ઘાસ. ઢગલ=ચિત્ત માટીના ઢેફાં. જીવાફુલ ઘણા જીવજ તુવાળી. શ્લેષ્માદિક ખળખા, લી’ટ વિ. સાવદ્ય=પાપવાળાં
પાનુ` ૩૮ : વિશેષતઃ=પાંચ આચારો પૈકી જ્ઞાનાચાર, દશ નાચાર, તથા ચારિત્રાચાર–એ ત્રણ અતિચારની વિગત સાધુ તથા શ્રાવક બંનેને એક સરખી રીતે સામાન્ય લાગુ પડે છે તેથી તે ત્રણ આચારના
Page #67
--------------------------------------------------------------------------
________________
અતિચારોનું વર્ણન પહેલા સામાન્ય આવ્યું. હવે અહીંથી શ્રાવકને લગતા ખાસ અતિચારનું વર્ણન આવે છે
સમ્યકત્વમૂલ જીવાદિ નવતત્વના યથાર્થ રહસ્યનું શ્રદ્ધાનપ્રતીતિ. ગેગો=સાપ, નાગદેવ. પાદર દેવતા=ગામની દેવી. વિનાયક= ગણપતિ. જુજુઆ=જુદાં જુદાં. આતંક=પીડા. જીરાઉલા=અન્યમતિ દેવ. વિશેષ. ભરડા=બ્રાહ્મણ, લિંગીયા વેશ ધારી. દરેવેશ ફકીર. ભુલાવ્યાભોળવાઈ ગયા. સંવત્સરી=મૃતક પાછળ વાર્ષિક મરણ તિથિએ બ્રાહ્મણ ભોજન અગર જ્ઞાતિ ભેજન આદિત્યવાર=વિવાર. અજાણતાં થાપ્યાં= અજાણુ માણસે એ સ્થાપેલા વ્રત વગેરે.
પાનું ૩૯ : મહાસતીસાધ્વી. મહાત્મા=સાધુ, મુનિરાજક્ષીણવચન=દીન વચન. ઘાવ ઘાયે=આકરા પ્રહાર કર્યો, સખ્ત મારુ માર્યો. નિલ છન કાન, નાક વિંધવા, ઘોડા બળદને ખસી કરવી. તાવડે તડકે. સાહતા=ઝાલતાં, પકડતાં. વિહ્યા છુટા પાડયાનિર્બસપણું નિયપણું, ઘાતકીપણું.
પાનું ૪૦ : લુગડાં ધોયાં હાયાં. અનર્થ =કષ્ટ, નુકસાન. થાપણ મેસે=પિતાને ત્યાં મુકેલી થાપણને ઈન્કાર, પચાવી પાડવું.
પાનું ૪૧ : વહેરીખરીદ કરી. સંબળ=ભાતું. વરસ્ય= છેતર્યો. કલત્ર=સ્ત્રી, પત્ની. વંચીછેતરી, ઠગી. અપરિગૃહિતા–વેશ્યાઈત્તર પરિગૃહિતા=હા કાળ માટે રાખેલી સ્ત્રી. ઘરઘરણું=નાતરાં, પુનર્લગ્ન. અનંગ કીડા=વ્યવહાર વિરૂદ્ધ અંગે વડે કામ કીડા કરવી.
અતિકમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર–આ ચારે દેષ એક એકથી ચઢિયાતા છે : દ્રષ્ટાંત ઃ કઈ માણસને રાત્રિ જનનું પચ્ચક્ખાણ હોય અને તે માણસને રાત્રે ખાવાની ઈચ્છા થાય તે
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૩
અતિકમ; ખાવાનું લઈ જવાનો પ્રયત્ન કરે તે વ્યતિકમ; ખાવાનું હાથમાં લીધું ત્યાં અતિચાર; અને ખાધું એટલે અનાચાર, વિટ મશ્કરે વિદુષક.
પાનું ૪૨ ઃ વાસ્તુ=ઘર વગેરે ઈમારત, ઘર વખરી. કુખ્ય તાંબુ, પિત્તળ વગેરે ધાતુ. દ્વિપદ=બે પગવાળાં, દાસ, દાસી. પઢિયું=સંભાયું.
પાનું ૪૩ : અનાગે=અજાણતાં. પાઠવણી=મોકલવાની વસ્તુ ગામતરૂ=બીજે ગામ જવું તે. ગમા-બાજુ.
ચૌદ નિયમ : (૧) સચિત્ત (૨) દવ=દ્રવ્ય, ખાવાના પદાર્થ. (૩) વિગઈ ઘી, તેલ, ગોળ, દહીં, દૂધ, તથા કડા વિગઈ. (૪) વાણુહ= ઉપાનહ, જેઠા. (૫) તંબોલ-મુખવાસ તરીકે વપરાતી ચીજે. (૬) વસ્થ=વસ્ત્ર. (૭) કુસુમ સુંઘવાના પદાર્થો. (૮) વાહણ-વાહન, ઘડાગાડી, રે, ઊંટ વગેરે. (૯) શયન=પાટ, પાટલા, પથારી વગેરે. (૧૦) વિલેપન=શરીરે ચોપડવાના સુગંધી પદાર્થ. (૧૧) ખંભ=બ્રહ્મચર્ય (૧૨) દિસિ ચાર દિશા, ચાર વિદિશા, ઉર્વ દિશા તથા અર્ધ દિશા મળી દસ દિશા. (૧૩) ન્હાણનાન (1) ભત્ત=ભાત પાણી, ખાવાની પીવાની વસ્તુઓ.
પાનું ૪૪ : કુકુમળી, કાચી. એદન=દહીં નાખેલ ભાત. આમ્બલઃખાટાં. રાંગણ રંગવાનું કામ. લીહાલા-કોલસા. સંધુકયા=સળગાવ્યા. ભાજનવાસણ.
પાનું ૪૫ : તાંત=વાત. ખાંડ =તલવાર. ઉખલ=ખાણી. સુશળસાંબેલું. અધિકરણ મેલી=વસ્તુઓ ભેગી કરી. દક્ષિણ લગે= વ્યવહારિક શરમને લીધે. મુખપણ લગે=વાચાળતાને લીધે. એલલેષ્મ. પ્રેક્ષણક-ગમ્મત. કુવસ્તુહલકી વસ્તુ.
Page #69
--------------------------------------------------------------------------
________________
સંભેડા=એકબીજાને સાચું જુઠું સમજાવીને વઢવાડ કરાવી. હુડ=બેકઠાઆલી-લીલી.
પાનું ૪૬ આહટ્ટ દેહ ચિંતવ્યું =આરીદ્ર સ્થાનમાં પ્રવર્યા. ઉmહી હુઈ અજવાળું શરીર ઉપર પડયું. આભડ્યાં અડ્યાં, સ્પર્ધા, નિરંતર અનંતર. મુહપત્તિઓ સંઘઠ્ઠી સ્ત્રી પુરુષને મુહપત્તિ વડે સ્પર્શ થયે લહુડાં વડાં સ્પંડિલ. લઘુનીતિ : પેશાબ, તથા વડીનીતિઃ ઝાડે, તે બંનેની જગા દિવસે શોધી રાખી નહીં.
પાનું ૪૭ : આણુજાણહ જસુગ્ગહે=જે અધિષ્ઠાયક દેવની આ જગ્યા હોય તે દેવ મને આ જગા વાપરવાની રજા આપ. સિરે પરઠવવા ગ્ય પદાર્થને ત્યાગ કરૂં છું. નિસિહિ અન્ય વ્યાપારને ત્યાગ કરૂં છું. આવસ્યહિબીજી અવશ્ય કરવાની ક્રિયાઓ બાકી છે માટે બહાર નીકળું છું. પરિસિમાંહે રાત્રિને પહેલે પહેરે. અસુરે કાળ વીત્યા પછી. અસુઝતું =અષણીય, અશુદ્ધ, સાધુને ન લઈ શકાય તેવું. ટળી રહ્યા=બીજે કામે ગયા. અસુર કરી =બેચરીને સમય વીત્યા પછી. સીદાતા દુઃખી થતાં. દીન=નિર્ધન. ક્ષીણ દુઃખી. સંલેષણ=અણસણ.
પાનું ૪૮: રસ=સ્નિગ્ધ રસ, લેપતા.
પાનું ૪૯ : બળ=ઈન્દ્રિયજન્ય શક્તિ, વીર્ય=આત્મિક શકિત અન્યચિત્ત શૂન્ય મનથી.
પાનું ૫૦ : નાણાઈઅઠ્ઠ જ્ઞાનાદિ આઠ એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર એ દરેકના આઠ આઠ અતિચાર (કુલ ૨૪). પઇવય પ્રત્યેક વ્રત શ્રાવકના બાર વ્રત તે દરેકને પાંચ અતિચાર (કુલ ૬૦), સમલેહણ સમક્તિ અને સંલેષણાને પાંચ પાંચ (કુલ ૧૦)પણું પન્નર કમ્મસુ કર્માદાનના પંદર (કુલ ૧૫).
Page #70
--------------------------------------------------------------------------
________________
બારસ તપઋતપના બાર(કુલ ૧૨).વિરિઅતિગંવાયચારના ત્રણ કુલ ૩).. ચઉવીસ સયં=એક ચાવીસ (૨૪+૬૦+૧૦+૧૫+૧૨+૩=૧૨) અતિચાર શ્રાવક ધર્મના સમજવા. ચિંહુ ચાર પ્રકાર: (૧) નહિ કરવા
ગ્ય વસ્તુનું કરવું. (૨) કરવા યોગ્ય વસ્તુનું ન કરવું. (૩) વીતરાગના વચનની અશ્રદ્ધા કરવી. (૪) વિપરીત પ્રરૂપણ કરવી. એવંકારે ઉપર જણાવ્યા પ્રકારે. * *
1 અત્યારના વખતમાં ખાસ વિચારવા લાયક
શ્રી પાર્શ્વનાથ ચિત્યવંદન સેવે પા શંખેશ્વરે મન શધે, નમો નાથ નિચે કરી એક બુધે; દેવી દેવલાં અન્યને શું નમે છે?
અહે! ભવ્ય લેકે, ભૂલો કાં ભમો છે? ૧. જ્યના નાથને શું તો છે? પડ્યા પાસમાં ભૂતને કાં ભજે છે ? સુરધેનુ છડી અજા શું અજે છે ? મહાપંથ મૂકી કુપંથે બજે છે. ૨. તજે કણ ચિંતામણી કાચ માટે ગ્રહે કોણ ?રાસભને હસ્તિ સાટે? "સુરદ્રમ ઉપાડી કણ આક વાવે? મહામૂઢ તે આકુલા અંત પાવે. ૩ કહાં કાંકરે ને કહાં મેરૂશંગ? કહાં કેસરી ને કહાં તે “કુરંગ ? કહાં વિશ્વનાથં, કહાં અન્ય દેવા ? કરે એક ચિત્ત પ્રભુ પાસ સેવા. ૪ પૂજે દેવ પ્રભાવતી–પ્રાણનાથે, સહુ જીવને જે કરે છે સનાથં, મહાતત્વ જાણુ સદા જેહ ધ્યાવે, તેના દુઃખ દારિદ્ર દુરે પલાવે. ૫. પામી મનુષ્ય વૃથા કાં ગમો છે ? કુશીલે કરી દેહને કાં દમ છે? નહીં મુક્તિવાસ વિના વિતરાગ, ભજે ભગવંત તજે દષ્ટિરાગં. ૬ ઉદયરત્ન ભાંખે સદા હેત આણી, દયા ભાવ કીજે પ્રભુ દાસ જાણી; આજ મારે તીડે મેહ વઠયા,
પ્રભુ પાર્થ શખેશ્વરે આપ તુટયા. ૭
૧ કામધેનુ, ૨ ચિંતામણી રત્ન, ૩ ગધેડું, હાથી, ૫ કલ્પવૃક્ષ ૬ મેરૂ પર્વત,. ૭ સિંહ, ૮ હરણ, ૯ વરસ્યા.
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૬ શ્રાવક પાક્ષિકદિ અતિચાર (પદ્યમાં)
( ચોપાઈ છંદ).
ઉપદ્ઘાત નાણે દંસણ ચરણે જાણ, સમકિતનું વ્રત બાર વખાણ, સંલેહણ તવ વિરિયાયાર, તેહના આલેઈશું અતિચાર. (૧) નાણે દંસણ - ચરણ પ્રત્યેક, આઠ આઠ અતિચાર ૨૪ વિવેક, સમક્તિમૂલ બાર વત૫ તણા, અતિચાર અસીતિ ભણ્યા. (૨) સંલેહણ તવ ૨ વિચિયાર૩,તેહના જાણી વિસર• અતિચાર, સર્વ મળી એકસે ૧૨૪૨ઉવીસ, ગુરુ-સાખે ગરહું નિશ–દીશ. (૩)
(જ્ઞાનાચારના આઠ અતિચાર.) નાણ તણું આઠે આચાર, વિપરીતા-ચરણે અતિચાર, તે પ્રમાદ વળી આણ-ગ, તે આવું ગુરૂ-સંજોગ. (૪) કાળે ન ભણે, ભયે અકાળ,વિનય–હન બહુમાન નિદાળ, ન વયા આવશ્યક –ઉપધાન, પૂછયા ગુરુ ઓળવ્યા પ્રધાન. (૫) અક્ષર કાને માત્ર અશુદ્ધ, સૂત્ર અર્થ પણ કહ્યો વિરૂદ્ધ, સૂત્ર અર્થ- જિન-ભાષિત બેવ, ભણ્યા કૂડ વિસ્તર સંખેવ. (૬) નાણે એ આઠે અતિચાર, વળિય અનેરા ઘણા પ્રકાર, નિહ્રવણુ–સાયણ અંતરાય, વિસંવાદ ને કર્યો કષાય. (૭) અક્ષર ચાંપ્યા ચરણહ હેઠ, મુદ્રા-ગાલણ દીધી કે, નાણે પગરણ આશાતતા, જે મેં કીધી તસુ ભાવના. (૮) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જેઠી મસ્તક નામીએ, આ ભવ પર ભવ ને ખામીએ. (૯) અહ–નિસિપાખિ ચઉમાસી કુડ, સંવછરી મિચ્છા-દુક8, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ-સાખે તે મુજને હજી (૧૦)
જ્ઞાનાચારના આઠ અતિચાર, તેહને વિષે જે કઈ પમ્મી (ચૌમાસ, સંવછરી) દિવસને વિષે અતિકમ, વ્યતિક્રમ, અતિચાર,
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૭
અનાચાર, લાગ્યે હાય તે સવ હુંમન વચન કાયાએ કરી મિચ્છા-મિ-દુક્કડ',
*
*
( દનાચારના આઠ અતિચાર )
નૢસચું ભણ્યા આઠ આચાર, વિપરીત–ચરણે અતિચાર, તે પ્રમાદ વળી આણા-ભાગ તે આલેવું. ગુરુ-સ'જોગ. (૧૧) સકાદેસત સત કરી, નિરતી આણુ હીયે ન હું ધરી, લેખવ્યા ધમ સવે સારિખા, સત્ય ન લીધા કરી પારિખા. (૧૨) ધમ તણા ફળને સંદેહ, અહવા નિરખી મુનિવર-દેહ, મલિ–મઈલા દુગંધ વિશેષ, તસુ હીલા કીધી વિદ્વેષ, (૧૩) શ્રુત-સાગર ગાઢો ગંભીર, રહ્યોઝ નવ પામ્યા તીર, સાધુ-સાહુ'મી જાણીપગુણી, ઉપ-ગૃહણા ન હુ કીધી ઘણી. (૧૪) શુદ્ધ ધર્માંથી પડતેા જાણુ, ઉંભાકિ ન હુ મન આણુ, તે થિર ન કર્યાં જેમ શ્રી વીર, મેઘકુમાર પહુંચાવ્યેા તીર. (૧૫) મહાશતક સંતાપ્યું। નાર, સથારે ચઢીચેના અવધાર, રીસાણે! ગૌતમ પડવી, રાષ ખમાવી દૃઢમતિ વી. (૧૬) એહવા થિરીકરણ ન ડુ કર્યાં,જિન શાસન વચ્છલ ગુણ ભર્યાં, ભલે ભાવ તે કીધા નિહ, અંતર ભક્તિ ચિત્ત ન હુ વહી. (૧૭) ધન ધન જિનશાસન ઇમ કહે, મિથ્યાતી સુધી મતિ લહે, જે દેખી ભાવે ભાવના, તે ન હુ કીધી સુપ્રભાવના. (૧૮) સૂક્ષમ બાદર ઉભયપ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૯) અહ-નિસિ પખ્ખુિં ચઉમાસી કુંડ', સ’વચ્છરી મિચ્છા-દુક્કડ', અરિહંત સિદ્ધ સર્વે જાણજો, ગુરુ-સાપે તે મુજને હજો. (૨૦)
*
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૮
દશ નાચારના આઠ અતિચાર તેને વિષે જે કોઈ પખ્ખી (ચૌમાસી, સંવછરી ) દિવસને વિષે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યા હાય, તે સિવ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં,
*
*
*
( ચારિત્રાચારના આઠ અતિચાર )
२
(૨૩)
(૨૪)
( અષ્ટ પ્રવચન માતા—પ સમિતિ : ૩ ગુપ્તિ) ચરણે ભણ્યા આઠ આચાર, વિપરીતા- ચરણે અતિચાર, તે પ્રમાદ વળી આણા-ભોગ, તે આલેવુ' ગુરુ-સંજોગ. (૨૧) મારગ સમિતિ સહિત ચાલીએ,સાવદ્ય રહિત વચન એલીએ, દોષરહિત લીજે આહાર, કરવે મૂકત્રુ ગ્રહણ વિચાર. (૨૨) ષ્ટિએ જોઈ પમજણ કરી, લેવું મૂકવું ચિત્તે ધરી, ચેાથી સમિતિ એઠુ જાણવી, હવે પંચની હિંયડે આણવી. રૂડે દસગુણ ડિલ જોય, જીવ-વિહંગ જિહાં નવ હાય, ઉચ્ચાશદિક તિહાં પરઠવે, પચમી સમિતિ પ્રાણ પરે હવે. આ રૌદ્ર ચિંતન પરિસ્ફુરે, સર્વ જીવની સમતા ધરે, એણિ પર ચિત્ત સદા રાખીએ, મને ગુપ્તિ પ્રવચન ભાખીએ. મૌનીસાને નહુ વવહુ, હુંકારાદિક સર્વિસ વરે, વચનપ્તિ તે કહીએ સહિ, સુગુરૂ તણે વચને મે લહી. દુસહુ ચલવિઝુ ઉવસગ્ગ સહે, મેરૂ તણી પરે નિશ્ચળ રહે, તનુ વાસરાવી કાઉસ્સગ્ગ કરે, કાયગુપ્તિ જિન ઇમ ઉચ્ચરે ઇણિ પરે આઠે પ્રવચન-માય, સઘળું પ્રવચન જિહાં સમાય, જાવ જીવ સાથે પાળીએ, અસમિતિ-મતિ દૂરે ટાળીએ. (૨૮) પેાસહ સામાયિક અવસરે, શ્રાવક એહ તણા ખપ કરે, નાણાદિક પંચે આચાર, સાધુ-શ્રાવકને સરિસ વિચાર. (૨૯) સૂક્ષમ ખાઢર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૩૦)
(૨૫)
(૨૬)
(૨૭)
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૦
અહનિસિ પખિ ચઉમાસી કુટું, સવછરી મિરછા-દુક્કડું, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ-સાખે તે મુજને હજો. (૩૧)
ચારિત્રાચારના આઠ અતિચાર, તેને વિષે જે કોઈ પખી, (ચીમાસી, સંવરી) દિવસને વિષે અતિકમ, વ્યતિકમ,અતિચાર, અનાચાર લાગે છે, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
(સમક્તિના પાંચ અતિચાર ) હવે વિશેષ શ્રાવકનો ધર્મ, સમકિત-તત્ત્વ ૯હે લઘુ-કર્મ, સમકિત લથે સર્વ પ્રમાણ, તપ જ સંજમના વિનાણ. (૨) સમકિત રતન જતન કરી ગ્રહો, જાસુ પ્રસાદે શિવ સુખ લહ, સમકિત પાખે શિવપદ દૂર, ચઉ ગઇ જીવ ભવ-ભૂર. (૩૩) ચારિત્ર પાળે વાર અનંત, તે પણ ન હુ પામે ભવ અંત, ઈમ જાણી સમકિત આદર, સમકિત આદરી કિરિયા કરો. (૧૪) સમકિત કિરિયા છે જે મીલે, તે ભવ ભમવાના ભય ટળે, સમકિત સુધા દંસણ નાણ, દેવ-ગુરુ-ધર્મ વિષે તે પ્રમાણ. (૩૫) દેવ એક અરિહંત વિદિત, રાગ-દ્વેષ વૈરી જિણે જીત, દેષ અઢાર રહિત હિતકાર, ત્રિભુવન જનને તારણ હાર. (૩૬)" નામ –ઠવણ–દ્રવ્યભાવક વિચાર, નિક્ષેપ અનુગ-દ્વાર, ચિંહુ પ્રકારે ઈણિ પરે અરિહંત, ચઉથે ભેદ નમું જયવંત. (૩૭) ચોવીસ ભણતાં નામ, જિન નામે તસુ કરૂં પ્રણામ, ઠવણારે તે જિન-પ્રતિમા કહી, જિન ભાવે તે વંદુ સહી. (૩૮) પંચમ-ઝયણ આવશ્યક તણે, અધિકારે યતિ શ્રાવક ભણે, પઢમ-ઉવગે દશમે અંગ, પ્રગટ સાખી જાણે મન રંગ. (૩૯) આવતી ચઉવીસી હશે, લહી કેવળ જિન ધર્મ ભાખશે, આગમ-ભાખ્યા દ્રવ્ય જિર્ણદ, તે પ્રણમું મન ધરી આણંદ. (૪૦) ઈમ ચૌવીસી જે જિન યદા, એહિ જ ચોવીસ તદા, વંદનિક ઈમ દ્રવ્ય જિનેશ, ગુરુ પૂછી જાણે સુવિશેષ. (૪૧)
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૦
(૪૫)
(૪૬)
એણીપરે દેવતત્ત્વ અરિહુ ત, ગુરુ સુ-સાધુ જે જગ ગુણવંત, સુધા નિરવદ્ય દ્યે ઉપદેશ, ટાળે સાવધને લવલેશ. (૪૨) પરિગ્રહને આરભ નિવાર, વરતે નિરતે પોંચાચાર, આણુ—ક્રિયા જે પાળે ખરી, દાય રહિત વહેારે ગોચરી. (૪૩) ઇસ્યા સુગુરુ ગુરુતત્ત્વ સહું, તેહની આજ્ઞા મસ્તક વહુ, જિન ભાષિત તે સાચા ધમ, પાલતા આપે શિવ-શ. (૪૪) સર્વ જીવ વળી હણવા નહિ, ઋણ ઉપદેશે ધર્મ હુવે સહિ, એક કરી થાપે આરંભ ધ, તે જિનમતનું ન લહે મ. ધર્મા-થ આરંભ મિથ્યાત, એહવી વાત કરે વિખ્યાત, અહુ જન માંહે જેઈમ કહે, તે પણ જૈન ધમ નવિ લહે. બે એ ભાવ જિહાં એ નહિ, તેહી જ ધર્મી સાચે સહી, એણી પર પાછુ ત્રણે તત્ત, સાચું સતાં સમકિત, (૪૭) સમકિત મૂલ ભણ્યા વ્રત ખાર, તેહના પાંચ પાંચ અતિચાર, ગુરુ સુખ સાંભળી એહુની વિગત, જાણી ટાળીશુ આતમસકત. (૪૮) જીવાદિક જિન ભાષિત તત્ત, સાચું સહતાં સમકિત, તેહ વિશે સંશય આણીએ, શંકા-દેષ તે શ્રુત જાણીએ. (૪૯) બીજા ધર્મ તણા અભિલાષ, તે કખાર કહીએ જિન–ભાષ, ધર્મ તણા ફળના સ ંદેહ, ત્રીજી વિતિગિચ્છાની રેહ. (૫૦) મિથ્યાપ્તિ પ્રશંસા કરે, તસુ પરિચયપ ૬'સણ અતિચરે, સમકિતના પંચય અતિચાર, તે તા કરીશું પરિહાર. (૫૧) એહ છતાં સતિ દુષાય, મૂળ વિના ફળ ફૂલ ન થાય, ધર્મી મૂળ તિમ સમકિત જાણુ, એહ વિના હુએ બહુ વ્રત હાણુ. (૫૨) સમકિત વિષ્ણુ વ્રત વાર અનંત, પાળતા ન થયા ભવ–અંત, કરે અભવ્ય બહુ કાય—કિ લેશ, તેા ય ન આવે સમકિત લેશ. (૫૩) તિણુ સમકિત ા મલિન હું કેય, જિનવર-વચન વિમાસી જોય, સમકિત લાધે દુર્ગંતિ ટળે, અનુક્રમે શિવપુર-પદ્મવી મળે. (૫૪)
ન
Page #76
--------------------------------------------------------------------------
________________
સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૫) અહ-નિસિ પબ્સિ ચૌમાસી ફુડ, સંવછરી મિચ્છા-દુક્કડ, અરિહંત સિદ્ધ વે જાણજે, ગુરુ-સાખે તે મુજેને હ. (૫૬)
સમકિતના પાંચ અતિચાર, તેહને વિષે જે કઈ પરિખ (ચોમાસી, સંવછરી) દિવસને વિષે અતિકમ, વ્યતિકમ, અતિચાર, અનાચાર, લાગ્યું હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુકકડ.
(પહેલું આણું વ્રત–સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચાર) રીસે દ્રઢ૨-બંધન દ્રઢ-ધાત, અંગ–ચર્મને કરે વિઘાત, અતિભારા–રોપણ વિખ્યાત, રૂંધીજે જે પાણી ભાત. (૫૭): પહેલા વ્રતના એ અતિચાર, ન લગાડે શ્રાવક સુવિચાર, વ્રતને ધારક એમ જાણીએ, તેહના ગુણ હિયડે આણીએ. (૫૮) સૂક્ષમ બાદ ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૫૯) અહ-નિસિ પબ્દિ ચૌમાસી ફુડ, સંવછરી મિચ્છા-દુકકડ, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ સાખે તે મુજને હ. (૬૦)
પહેલું સ્થૂલ પ્રાણાતિપાત-વિરમણ વ્રત, તેહના પાંચ અતિચાર, તેહને વિષે જે કોઈ પરિખ (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગે છે, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુકકડે.
(બીજું અણુવ્રત-સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતના પાંચ અતિચાર) કૂડ–આળ દે સહાસાકાર, ગુઝર પ્રકાશે જે અવિચાર, મંત્ર–ભેદ નિજ નારી તણે, કરતાં લાગે દૂષણ ઘણે. (૬૧)
Page #77
--------------------------------------------------------------------------
________________
દર
જે રીજે મિથ્યાઉપદેશ, કર્મ-ધર્મ પામીએ કિલેશ, કુડ–લેખ એ બીજે વ્રતે, અતિચાર સમરસું દિન પ્રતે. (૬૨) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૬૩) અહ-નિસિપખિ ચઉમાસી કુટું, સંવછરી મિચ્છા-દુક્કડ, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ-સાખે તે મુજને હજે. (૬૪)
બીજું સ્થૂલ મૃષાવાદ-વિરમણ વ્રત, તેહના પાંચ અતિચાર, તેહને વિષે જે કઈ પરિખ (ચમાસી, સંવછરી) દિવસને વિષે અતિક્રમ,
વ્યતિકમ, અતિચાર, અનાચાર, લાગે હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુકકતું.
(ત્રીજું અણુવ્રત-સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચ અતિચાર.)
ચૌર- હરી વસ્તુ વવહરે, ચૌર-પ્રગર સખાવત કરે, દાણુ વિસાઈ રાજ્ય-વિરૂદ્ધ, ઉત્તમ શ્રાવકને પ્રતિબદ્ધ. (૬૫) વાની ભૂલ ને ફૂડ-માન, ફૂડ-તેલ પરિહરે સુજાણ, ત્રીજા વ્રતના એ અતિચાર, પંચ તણે કરીશું પરિહાર. (૬૬) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામએ, આ ભાવ પર ભવ તે ખામીએ. (૬) અહ-નિસિપાખિ ચઉમાસી કુઈ, સંવછરી મિચ્છા-દુક્કડ, અરિહંત સિદ્ધ સવે જાણજો, ગુરુ-સાખે તે મુજને હજો. (૬૮)
ત્રીજું સ્થૂલ અદત્તાદાન–વિરમણ વ્રત, તેહના પાંચ અતિચાર, તેને વિષે જે કઈ પખિ (ચોમાસી, સંવછરી) દિવસને વિષે અતિકમ, વ્યતિક્રમ, અતિચાર અનાચાર લાગે છે તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુકકડ.
Page #78
--------------------------------------------------------------------------
________________
(ચોથું અણુવ્રત-સ્થૂલ મૈથુન વિરમણ વ્રતના પાંચ અતિચાર.)
ભાડે રાખી થોડે કાળ, ઈત્તર પરિગ્રહિયા સંભાળ, વિધવા દાસી વેશ્યા જાણ, અપરિગ્રહિયાર તે મન આણ. (૬૯) તેહ તણે જે કીજે સંગ, ઉત્તમને જાણે વ્રત ભંગ, ફરસે પરનારીના અંગ, કીડા કહીએ તેહ અનંગ. (૭૦) આતમ-સંતતિક વિષ્ણુ પર તણા, મેલે નાત્રા જે નર ઘણા, કામ–ભેગ" ના સંતેષ, ચઉલ્થ વ્રત એ પંચય દોષ. (૭૧) શેઠ સુદંસણ પ્રમુખ અનેક, તેહના ગુણ જાણે સુવિવેક, નિરતિચાર જે પાળે શીલ, આ ભવ પર ભવ તેહને લીલ. (૭૨) સૂક્ષમ બાદ ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૭૩) અહ-નિસિપખિચઉમાસી કુટું, સંવછરી મિચ્છા-દુકકતું, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરૂ-સાખે તે મુજને હજો. (૭૪)
ચોથું સ્થૂલ મૈથુન-વિરમણ વ્રત (એટલે સ્વ-પત્ની-સંતોષ, પરસ્ત્રી ગમન-વિરમણ વ્રતઃ સ્ત્રીઓ માટે સ્વ-પતિ-સંતેષ, પર-પુરુષગમન-વિરમણ વ્રત : અને બ્રહ્મચારીઓ માટે “સ્વકાયાએ કરી મૈથુન સેવવાનાં પચ્ચખાણ જાવજજીવતેહના પાંચ અતિચાર, તેહને વિષે જે કોઈ પબ્સિ (ચૌમાસી, સંવરી) દિવસને વિષે અતિક્રમ,
વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગે છે, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડે.
(પાંચમું આણુવ્રત-પૂલ પરિગ્રહ-પરિમાણ વ્રતના પાંચ અતિચાર) બાંધી મૂકે જે ધન-ધન, ઇણિ પરે રૂપ–સેવન હિર, ખેત્ર–ગેહ બે મેલી એક, દુપદ-ઉપદ ગર્ભ અનેક. (૭૫) કવિય વધારે તેલે જેહ, પરિગ્રહ-માન અતિક્રમ તેહ, સંચમ વ્રત અતિચાર નિવાર, સફળ કરે તે ધન સંસાર. (૭૬)
Page #79
--------------------------------------------------------------------------
________________
*
સૂક્ષમ ખાદર ઉભય પ્રકાર, જે મુને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૭૭) અહુ-નિસિ પખ્ખુિં ચઉમાસી કુ', સંવરી મિચ્છા-દુક્કડ’, અરિહંત સિંદ્ધ સવે જાણજો, ગુરુ-સાખે તે મુજને હો. (૭૮)
પાંચમું સ્થૂલ પરિગ્રહ-પરિમાણ વ્રત તેહના પાંચ અતિચાર, તેહુને વિષે જે કોઇ પખ્ખિ (ચૌમાસી, સવચ્છરી ) દિવસને વિષે, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યા હાય, તે સિવ હુ મન વચન કાયાએ કરી મિચ્છામિ–દુક્કડં.
*
*
*
(છટૂ' વ્રત–પહેલ. ગુણવ્રત : દિદિશા) પરિમાણ વ્રતના પાંચ અતિચાર)
(૮૦)
ઉંચા ૧ નીચેાર તિરછી ક્રિસે, માન-અતિક્રમ કરીએ વસે, સ્વારથ ઉણા અધિકા કરે, પાંચમ પમાન કર્યાં વિસરે (૭૯) છઠ્ઠા વ્રતના એ અતિચાર, ન લગાડે શ્રાવક સુવિચાર, વ્રતના ધારક ઇમ જાણીએ, તેના ગુણ હિંયડે આણીએ. સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તકનામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૮૧) અહ–નિસિ પખ્ખુિં ચઉમાસી કુડ', સવમ્બરી મિચ્છા—દુક્કડ’, અરિહંત સિદ્ધ સવે જાણજો, ગુરુ—સાખે તે મુજને હો. (૮૨)
છજ્જૂઠ્ઠું દિશિ-વિિિશ-પરિમાણ વ્રત તેહના પાંચ અતિચાર, તેહને વિષે જે કોઈ પખ્ખિ (ચૌમાસી, સવમ્બરી) દિવસને વિષે અતિક્રમ, વ્યતિક્રમ અતિચાર, અનાચાર લાગ્યા હાય, તે સિવ ું મન, વચન,, કાયાએ કરી મિચ્છા—મિ દુક્કડ',
*
*
*
( સાતમું વ્રત–બીજું ગુણવ્રત ભાગોપભોગ પરિમાણુ વ્રતના વીસ અતિચાર : પાંચ ભાજનના, પંદર કર્માદાનના )
Page #80
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્રત હવે કરીશું વિચાર, તેહના સંભારું અતિચાર, કરમે પનરહ, ભેજન પંચ, એવું વીસ નહિ ખેલ ખંચ. સચિત્ત આહારે, અચિત્તર વૃદ, વૃક્ષ થકી ઉખેડી ગુંદ, ખારેક રાયણુ બીજ સદ્ધિ, બીજે છે સચિત્ત પ્રતિબદ્ધ. અગ્નિ અપફવતે અપલિયા, એળા પહુંક તે દુપલિયા, બીજ રહિત એસહિપ જે તુચ્છ, જે ભુંજે તેહની મતિ તરછ. (૮૫) અતિચાર ભેજન જાણવા, કર્માદાન પનર ટાળવા, ત્રિવિધ શ્રાવકને આચાર, પંચમઅંગે ભર્યો વિચાર. ભાડભુજ સેનાર ઠઠાર, ઇંટવાહ-નીવાહ લેહાર, ધાતુ-ધમણ ઈત્યાદિ અધર્મ, એ પહેલે ઈગાલી કર્મ. (૮૭) કણ ભરડાવે આટા દાળ, પાન ફૂલ ફળ વિકય ટાળ, મુંઢ ઢાવે જે કપાસ, વણકર્મ તે ભણું પાપ નિવાસ. વેચે સગડ અને સગડંગ, સાડી કર્મ કરે વ્રત-ભંગ, શકટ પમુહ જસુ ભાડે વહે, ભાડી કર્મજ તે ગિરુઆ કહે. જે ભુંઈ ફેડે હલ કુદ્દાલ, ખણિ કૂપ સરેવર પાળ, કાઢે લૂણ માટી પાષાણુ, ફેડી કર્મ કુકર્મ-નિહાણ. (૯૦) મૃગમદ ચામર ને ગજ-દંત, કરે પ્રાણ જે ત્રસના અંત, આગર જલપીએ વવહરે, દંતવાણિજજ પાપે પિંડ ભરે. (૧)
* અહિ પંદર કાંદાનનો પાઠ (પાંચમું અંગ શ્રી ભગવતી સૂત્રના અષ્ટમ શતક, પાંચમા ઉદ્દેશકમાંથી સાક્ષી રૂપે મુકીએ છીએ પણ તે અતિચાર બોલતાં બેલવા માટે નથી :
“જે ઈમે પુણો સમવાસગા ભવંતિ, તેસિં ને કયંતિ ઈમાઈ પત્તરસ કસ્માદાણા, સઈ કરિત્તઓ વા કારવિત્તએ વા કરંતં વા અન્ન સમાણુજાણિત્તએ વા. તું જહા-(૧) ઈંગાલ કમ્મ, (૨) વણ કમ્મ, (૩) સાડી કમ્મ, (૪) ભાડી કમે, (૫) ફેડી કમે. (૬) દંત વાણિજજે (૭) લફખ વાણિજજે, (૮) રસ વાણિજજે, (૯) કેસ વાણિજે, (૧૦) વિસ વાણિજે, (૧૧) જત પિલ્લણ કમે, (૧૨) નિલૂંછણ કમ્મ, (૧૩) દવગિ દાણયા, (૧૪) સહૃહ-તલાય-સસણયા, (૧૫) અસઈજણ પિસણુયા. ઈતિ વચનત.
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૬
લાખ ગુલી મણસીક પાહુડી, તૂરી દૂધી સૂરી ફિટકડી, સાજી સાબુ ને પડવાસ, ઈણ વ્યાપારે દુર્ગતિ-વાસ. (૨) મધુ માખણ વિષ મદ વવહાર, મણ મહુડાં પ્રભુતિ અસાર, દુપદ ઉપદ વિક્રય કરે, રસકેસહવાણિજ કિમ તરે. (૩) વિસ હલ લેહ અને હરતાલ વેચે બહુ સાવદ્ય હથિયાર, એ વિસવાણિજ પ્રવચન જાણું, ન હુ ટાળે તેહને વ્રત-હાણ, (૯૪) ઈષ તિલ સરસવ એરંડ, પમુહ પલણે પાપ–પ્રચંડ, તિલ દલેલનું દેવું વાર, યંત્ર –પલણ કર્મ અધર્મ નિવાર (૯૫) નાસા–વેધ અંકનું દાણુ, ગલ-કંબલ કાપે જે અજાણ, વીધી કરે કરણનો છે, નિલંછણને કરે નિષેધ. (૯૬) પુણ્ય-બુદ્ધિ વસુને દવ દેઈ, દવદાસ તે સુકૃત વેઈ કૂવા સર નદી દ્રહ જલ-શેષ, મેટું દૂષણ તે સર-શેષ.૧૪ (૯૭) સૂઆ સાલહિ તિતર માર, કુકડ કૂકટ હિયે કઠોર, દુષ્ટ ચિત્ત દાસી મંજાર, પિષે અસતીષ નિવાર. (૯૮) સપ્તમ વ્રત વિસે અતિચાર, ટાળતા શ્રાવક-આચાર, પાટા તુલાવટ દાણુ અધર્મ, એમ અનેરાં જે ખર-કર્મ. (૯) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવે તે ખામીએ. (૧૦૦) અહ-નિસિપાખિ ચઉમાસી કુઠ, સંવછરી મિચ્છા દુક્કડ, અરિહંત સિદ્ધ વે જાણજે, ગુરુ-સાખે તે મુજને હજે. (૧૦૧)
સાતમું ગોપભોગ-પરિણામ વ્રત તેહના વીસ અતિચાર-પાંચ ભજનના અને પંદર કર્માદાનન-એવં વીસ અતિચાર, તેહને વિષે જે કઈ પમ્બિ (ચમાસી, સંવરી) દિવસને વિષે અતિક્રમ, વ્યતિકમ, અતિચાર, અનાચાર, લાગે છે, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિન-દુક્કડં.
Page #82
--------------------------------------------------------------------------
________________
$q
(આઠમુ વ્રત-ત્રીજું ગુણુવ્રત–અનથ દઢ–વિરમણ વ્રતના પાંચ અતિચાર, )
અષ્ટમ વ્રત પાંચ ય જાણવા, સતિ સીમ તે પણ ટાળવા, જેહથી દીપે કામવિકાર, રિયા વચન મેલે અવિચાર. (૧૦૨) ભડતણી પરૈ ચેષ્ટા કરે, લેાક હુસાડી વ્રત અતિચરે, મુખથી ભાખે આળ પંપાળ, લેાકમાંહિ ભણીએ વાચાળ. (૧૦૩) જોગ ક૨ે અધિ --કરણહ તણા, ઇણિ પરે લાગે દૂષણ ઘણુંા, ન્હાણુ અધિક ખલ જલ રેડવા, અધિકાપ લેાજન આર ભવો. (૧૦૪) એ અતિચાર સહુ ટાળીએ, નિ`ળ અષ્ટમ વ્રત પાળીએ, શ્રાવકને એ કરવા નહિ, એહ વાત જિન-આગમ કહી. (૧૦૫) સૂક્ષમ માદર ઉભય પ્રકાર, જે મુને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૦૬) અહુ-નિસ પખ્ખિ ચઉમાસી કુડ', સવટ્ઝરી મિચ્છા-દુક્કડ', અરિહંત સિદ્ધ સર્વે જાણજો, ગુરુ-સાખે તે મુજને હજો. (૧૦૭) આડમુ અન” દંડ વિરમણુ વ્રત તેના પાંચ અતિચાર, તેહને વિષે જે કાઈ પબ્મિ (ચૌમાસી, સવમ્બરી) દિવસને વિષે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, લાગ્યા હોય તે સિવ ું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ
*
*
(નવમું વ્રત–પહેલુ શિક્ષાવ્રત--સામાયિક વ્રતના પાંચ અતિચાર.) સામાયિક લીધે દુષ્ણન, મન આણે તે દેષ-નિધાન, વચને ભાખે જે ય સપાપ, કાયાએૐ કરી તે પ્રાણુ-સંતાપ. (૧૦૮) વિસ્મૃતિ આવે વેળા તણી, આદરપ ન કરે જે વ્રત ભણી, નવમા વ્રતના એ અતિચાર, જે ટાળે તસુ હું બલિહાર. (૧૦૯) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૧૦)
*
Page #83
--------------------------------------------------------------------------
________________
અહ-નિસિ પમ્બિ ચઉમાસી કુટું, સંવછરી મિચ્છા-દુકકડ, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ સાખે તે મુજને હજે. (૧૧)
નવમું સામાયિક વ્રત, તેહના પાંચ અતિચાર, તેને વિષે જે કઈ પરિખ (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે, અતિકમ, વ્યતિક્રમ,
અતિચાર, અનાચાર લાગે હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા-મિ-દુકકડ.
(દસમું વ્રત-બીજું શિક્ષાવ્રત-દેસાવગાસિક વ્રતના પાંચ અતિચાર)
દસમે વ્રત દિશિનું પરિમાણ, સંખેપે જે શ્રાવક જણ, તેની જાણ પંચ ય દોષ, ટાળી આણે મન–સંતોષ. (૧૧૨) બાહિર થકી માંહિ આવે, માંહિ થકી બાહિર મૂકવે, સાદર કરી દેખાડી રૂપ, કાંકરી નાખી કહે સર્પ. (૧૧૩) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૧૪) અહ-નિસિપાખિ ચઉમાસી કુડ, સંવછરી મિચ્છા-દુક્કડે, અરિહંત સિદ્ધ સવે જાણો, ગુરુ-સાખે તે મુજને હજો. (૧૧૫)
દસમું દેસાવગાસિક વ્રત તેહના પાંચ અતિચાર તેહને વિષે જે કોઈ પરિખ (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે, અતિકમ, વ્યતિકમ, અતિચાર, અનાચાર, લાગ્યો હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ-દુક્કડં.
(અગીયારમું વ્રત-ત્રીજું શિક્ષાવત-પિસહવતના પાંચ અતિચાર) અતિચાર અગ્યારમે વ્રત, સકતિ સીમ ટાળશું દિન પ્રતે, અપ્રતિલેખી પ્રતિલેખ શય્યા સંથારે ઉવેખ. (૧૧)
Page #84
--------------------------------------------------------------------------
________________
અપમજણ દુપમજણ કરી, શય્યા સંથારે પરિહરી, નીતિ–વડી લહુડી થંડલા" પડિલેહણ મજણ ભલા. (૧૧૭) સમ્યગ વિધિએ ન હુ પાળીએ, પિસહ અતિચાર ટાળીએ, પર્વ તિથે એ વ્રત અધિકાર, જાણે શ્રાવક તે સુવિચાર (૧૧૮) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૧૯) અહ-નિસિ ખિચઉમાસી ફુડ, સંવછરી મિચ્છા-દુકકડું, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ-સાખે તે મુજને હ. (૧૦)
અગીયારમું પિસહ વ્રત તેહના પાંચ અતિચાર, તેહને વિષે જે કઈ પરિખ (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, લાગે છે, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ-દુક્કડં.
(બારમું વ્રત-ચે શું શિક્ષાવ્રત-અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર)
પર્વ દિવસ પિસહ પારણે, અવલોકે નિજ ઘર બારણે, ભેજન વેળા પામી સાધ, મન ચિંતવે ભલે એ લાધ. (૧૨૧) મૂકે સચિત્ત ઉપરે જે ય, સચિત્ત શું વળી ઢાંકે તે ય, વસ્તુ આપણી પરની કહે, ભેળપણે મન –મચ્છર વહે. (૧૨) ગેયર-વેળાપ ટાળી કરી, સાધુ નિમત્રે ભલમ ધરી, બારમા વ્રતના એ અતિચાર, ટાળતા શ્રાવક-આચાર. (૧૩) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૨૪) અહ-નિસિ પખિ ચઉમાસી કુઈ, સંવછરી મિચ્છા-દુક્કડું, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ-સાખે તે મુજને હજે. (૧૫)
Page #85
--------------------------------------------------------------------------
________________
બારમું અતિથિ સંવિભાગ વ્રત તેહના પાંચ અતિચાર, તેહને વિષે જે કઈ પરિખ (ચીમાસીસંવછરી) દિવસને વિષે અતિક્રમ,
વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, લાગે , તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
(સંલેખણાના પાંચ અતિચાર) રાજ રિદ્ધિ વછે ઈહલેક, ૧ ઇંદ્રાદિક પદવી પરોકર, છે સુખીયે છે બહુ ઉજવિએ, દુઃખ આવે મરવું વંછીએ. (૧૨૬) : કામ ભેગની આશા કરે, સુલેહણ દણિ પર અતિચરે, ' એ અતિચાર ટાળી વ્રત ધરે, તાસુ પ્રશંસા સુરપતિ કરે. (૧૨૭) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૨૮) અહ-નિસિપાખિ ચઉમાસી કુઈ, સંવછરી મિચ્છા-દુક્કડ, - અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ-સાખે તે મુજને હ. (૧૨૯)
સંલેખણના પાંચ અતિચાર, તેને વિષે જે કોઈ પમ્બિ , (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે, અતિકમ, વ્યતિકમ, અતિચાર,
અનાચાર, લાગે હેય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
(તપાચારના બાર અતિચાર : બાહ્ય તપના છઃ અત્યંતર તપના છે)
તપાચાર બારહ આચાર, વિપરીતા–ચરણે અવિચાર, તે પ્રમાદ વળી અણુ-ગ, તે આવું ગુરુ-સંજોગ. (૧૩૦) બાહિર અત્યંતર છ છ ભેદ, એ જાણે જે હોઈ ભેદ, દેખિતે તે બાહિર કહ્યો, અત્યંતર બીજે સંગ્રહ્યો. (૧૩૧)
Page #86
--------------------------------------------------------------------------
________________
૭૧
૧
૫
૩
અણુસણુ કહીએ જે ઉપવાસ, એક થકી જ્યાં લગી છમાસ, ઉણાદરી ઉણા આહાર, ઇક-ત્રિ-તિ કવલે કરી વિચાર. (૧૩૨) વિગઈ સચિત્ત દ્રવ્યાક્રિક તણા, એહના કરીએ સ ખેપણા, વૃત્તિ-સ ંખેપક એ ત્રીજો ભેદ, આંબિલ નીચી રસ વિચ્છેદ. (૧૩૯) શીત વાત આતપ જે સહે, એહુને કાયકલેશ જે કહે, સલીનતા જે અંગ-ઉવંગ, આસન કરી સંવર એર ંગ. (૧૩૪) એ છ ભેદ બાહીર તપ જાણુ, છતી શક્તિ આળસ મન આણુ, ન કર્યાં જતન રતન આદરી, જણે નાખ્યે કાંકર કરી. (૧૩૫) અભ્યંતર તપ તણા પ્રકાર, સુગુરુ સાખે આલેાયણ ૧ સાર, કાઢી શલ્ય ન તપ પવિજ્યા, વડા તણા વિનયર મે ́ તજ્યેા. (૧૩૬) આલ-ગિલાનને તપસી તણેા, વેયાવચ્ચે ન કીધા ઘણા, થાયણ–પુઅણુ–પરિયટ્ટણા, ધમ્મકહા ને અણુ પેહણા. (૧૩૭) પાંચ ભેદ સર્જીય′ ન હું કર્યાં, ધ્યાનરંગ હિંયડે ન ટુ ધર્યાં, યથાશક્તિ કાઉસ્સગ્ગ ન હુ કીય,મય જનમનું નહુ ફળ લીધ.(૧૩૮) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૩૯) અહુ–નિસ પ્ણિ ચઉમાસી કુડ', સ’વચ્છરી મિચ્છા—દુક્કડ', અરિહંત સિદ્ધ સવે જાણજો, ગુરુ-સાખે તે મુજને હશે. (૧૪૦) તપાચારના ખાર અતિચાર, તેને વિષે જે કાઈ ખિ (ચૌમાસી, સચ્છરી) દિવસને વિષે, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યા હાય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા-મિ-દુક્કડં,
(વીર્યંચારના ત્રણ અતિચાર ) વીરિયાયાર ત્રણે આચાર, વિપરીતા-ચરણે અતિચાર, તે પ્રમાદ વળી આણુ!-ભાગ, તે આલાપુ' ગુરુ-સંજોગ. (૧૪૧)
*
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૨
રૂડું ધર્મધ્યાન પરિહરી, આ રૌદ્ર તિ હિયડે ધરી, મનને વીર્ય એમ ગોપળે, અતિચાર પહેલે એ ઠ. (૧૪૨) તાતિ કલહ, નિંદા, ચસ્તરી, પાપ તણે ઉપદેશે કરી, ફેરવ્ય વરિય વચન તણે, બીજ અતિચાર એ ભણે. (૧૪૩) કાયાએ કીધે આરંભ ઘણે, ન કે આવશ્યક વંદણ, છતી શકિત આળસ વ્યાપાર, કાય–વીર્ય ત્રીજે અતિચાર. (૧૪૪) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પરભવ તે ખામીએ. (૧૫) અહ-નિસિ પખિ ચઉમાસી કુટું,સંવછરી મિચ્છા- દુકાર્ડ, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ સાખે તે મુજને હ. (૧૬)
વીર્યાચારના ત્રણ અતિચાર, તેહને વિષે જે કોઈ પમ્બિ (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે, અતિકમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, લાગે હેય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા–મિ-દુક્કડં.
અનમેદન ઈમ આલોવે સવિ વ્રત-ધાર, એક ચઉવીસે અતિચાર, પર્વ-દિવસ ગુરુ-સાખે કરી, જિનવર વચન તે હિયડે ધરી. (૧૪૭) જાસુ નહિ વ્રતને ઉચ્ચાર, તે આવે પાપ અઢાર, દાહઠા તણે વરતારે કરે, ગુણ તે સૂત્ર સવે ઉચ્ચરે. (૧૪૮) જિનવર પ્રતિષેધ્યું તે કર્યું, કરવા કહ્યું તે નવ કર્યું, જિન-ભાષિત તે ન હુસદ્ધહ્યું, આગમથી વિપરીત જે કહ્યું. (૧૪૯) વ્રતધારકને જે અતિચાર, અવિરતને તે પાપ-વ્યાપાર, આલેવંતા હળવા કરે, અલ્પ અલ્પ ભારે ઉતરે. (૧૫) નિંદણ ગરહણ ટાળે દોષ, થાયે ધર્મ તણે ઈમ પિષ, સહુએ શ્રાવક ઈણિ પરે કરે, હેલે જેમ ભવ-સાયર તરે. (૧૧) ધન ધન દસ શ્રાવક નિર્મલા, આણંદાદિક મન નિશ્ચલા, કરે સલાઘા શ્રી મુખ વીર, જે પ્રભુ સાગર જિમ ગંભીર. (૧૫)
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૩
તણિ પરે હું વ્રત ન સકું પાળ,૫ણ તેહના ગુણ મન સંભાળ, સકતિ સીમ અવિરતિ પરિહરૂં, વાર વાર અનુમોદન કરૂં. (૧૫૩) એવં શ્રાવકના અતિચાર, એક એવસે સુવિચાર, એકઠ છંદ કરી ચોપઈ, શ્રી પદ્મચંદ્રસૂરિ હરખે કહી. (૧૫) પમ્બિ ચઉમાસી સંવછરી, સહુએ શ્રાવક આદર કરી, શ્રાવિકા ભણજો ગુણ સદા, લહિ શિવસુખની સંપદા. (૧૫૫)
એવંકરે સમિતિમૂલ બાર વ્રત, તેહના એકસો વીસ અતિચાર, તેહને વિષે જે પખિ (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે અતિક્રમ,
વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, લાગે હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ-દુકકડં.
શ્રાવક પાક્ષિકાદિ અતિચાર (પદ્ય)- અર્થ
જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, સમકિત સહિત વખાણવા લાયક બારે વ્રતમાં, સંલેખણામાં, તપમાં તથા વીર્યાચારમાં જે અતિચાર લાગ્યા હોય તેને હું આવું છું.
(૧) જ્ઞાનાચાર, દર્શનાચાર ચારિત્રાચાર-દરેકના વિવેકપૂર્વક જાણતાં આઠ આઠ અતિચાર થાય છે. કુલ ૨૪).સમતિના પાંચ અતિચાર તથા સમકિત (સમ્યક્ત્વ) જેનું મૂળ છે તેવા બાર વ્રતનાં પંચોતેર અતિચાર લાગે છે. બેના એટલે (સમકિત તથા બાર વ્રત) બંનેનાં એંસી અતિચાર થાય છે. (કુલ ૮૦).
(૨) સંલેખણના (૫), તપના (૧૨), તથા વીર્યાચારના (૩)-વીસ અતિચાર થાય છે. (ત્રણના કુલ ૨૦). બધા મળીને (૨૪+૮૦૦+૨૦) એકસો ચોવીસ અતિચાર દિવસ તથા રાત્રિ દરમિયાન લાગ્યા હોય તે હું ગુરુ મહારાજની સાક્ષીએ ગહ કરૂં છું.
જ્ઞાનાચારના આઠ આચાર છે. તેનાથી વિપરીત આચરણ કરતાં અતિચાર (આઠ) લાગે છે. આ અતિચાર પ્રમાદને લીધે અથવા અનાગે
(૩)
Page #89
--------------------------------------------------------------------------
________________
S૪
-અજાણપણે લાગ્યા હોય તે હું ગુરુના સંજોગમાં–ગુરુની હાજરીમાં આવું છું.
જ્ઞાનાચારના આઠ અતિચાર : (૧) જ્ઞાન ભણવાના સમયે ના ભયે પણ અકાળે ભણે. (૨) જ્ઞાન ભણતાં ગુરુને વિનય કર્યો નહિ. (૩) જ્ઞાન ભણતાં ગુરુનું બહુમાન કરવાનું ટાળ્યું. (૪) શ્રાવકની છ આવશ્યક કિયાએ ન કરી : ઉપધાન તપ સહિત વિશેષ કરીને સૂત્ર ભણવા ગણવા જોઈએ તે ન કર્યું, તથા (૫) જે ગુરુની પાસેથી જ્ઞાન મેળવ્યું તે મુખ્ય ઉપકારી ગુરુનું નામ એળવ્યું–છૂપાવ્યું કે તેની પાસે નથી ભયે તેમ કહ્યું.
(૬) જ્ઞાન ભણતાં અક્ષરો ઉચ્ચારથી, કાનાથી અને માત્રાથી અશુદ્ધ બેલ્યા-ભણ્યાં. (૭) સૂત્રને જે અર્થ થાય તેનાથી વિરૂદ્ધ અર્થ કા. -અવળા અર્થ કર્યા. (૮) જિનેશ્વર પરમાત્માએ કહેલા સૂત્ર તથા અર્થ બંને અસત્ય રીતે જાણ્યા-વિસ્તારથી અથવા સંક્ષેપથી પણ અસત્ય રીતે ભણ્યા (ખોટી રીતે બોલ્યા).
(૬)
ઉપર જણાવ્યા તે જ્ઞાનના આઠ અતિચાર છે. તેના સૂકમતાથી બીજા પણ ઘણા પ્રકારો છે. તે નિવણ-જ્ઞાન એળવવું તે-છુપાવવું તે, તથા જ્ઞાનની આશાતના કરવી તે, જ્ઞાનમાં અંતરાય કરે તે, જ્ઞાન બાબત વાદવિવાદ કરવો તથા કષાય વગેરે કરવાથી પણ અતિચાર લાગે છે.
(૭)
જ્ઞાનના અક્ષર પગ નીચે ચાંપવાથી અતિચાર લાગે છે, જ્ઞાનની મુદ્રા-છાપ એટલે જ્ઞાનના અક્ષરે આદિનો નાશ કરાવતાં અતિચાર લાગે છે. વળી જ્ઞાનના ઉપકરણની–સાધનોની (સાંપડો, પુસ્તક, પેન, પેન્સીલ વગેરે) આશાતના કરવાથી અને તે સંબંધી જે કોઈ પણ ભાવન કરવાથી
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૫
ઉપર પ્રમાણે વિરૂદ્ધ આચરણ કરવાથી એ પ્રકારનાં અતિચાર લાગ્યા : સૂક્ષ્મ એટલે નાને દોષ, તથા, બાદર એટલે મોટો દોષ. તે મને જાતના જે અતિચાર લાગ્યા હોય તેને હું, બે હાથ જોડીને, મસ્તક નમાવીને, આ ભવ વિષે તથા પર ભવ વિષે પણ ખમાવું છું. (૯)
દિવસ તથા રાત્રી સબધી હમેશાં, તથા પષ્મિ (પંદર દિવસના) પ્રતિક્રમણમાં, ચૌમાસી (ચાર મહિનાના) પ્રતિક્રમણમાં,તથા સંવચ્છરી (બાર મહિનાના)પ્રતિક્રમણમાં પ્રગટ રીતે જે અતિચાર મને લાગ્યા હોય તેનુ સર્વ પાપ મિથ્યા દુષ્કૃત થાએ.-ફોગટ થાએ. આ આલાચના અહિત તથા સિદ્ધ પરમાત્મા આદિ બધા જાણજો અને ગુરુની સાક્ષીએ તે મારા પાપ મિથ્યા થાઓ. (૧૦)
(દરેક પ્રકારના અતિચારની આલેચનામાં ચાર પ્રકારના દોષ જણાવેલા છે. (૧) અતિક્રમદાષ ઃ મનમાં જે પ્રતિજ્ઞા કરી હોય -નિયમ ધાર્યા હાય તેને તેાડવા માટે વિચાર–ઈચ્છા થાય તે અતિક્રમ દ્વેષ ગણાય, (૨) વ્યતિક્રમ દીપઃ અતિક્રમમાં તે નિયમ તોડવાના વિચાર થયા, પરંતુ તે તેાડવા માટે પ્રવૃત્તિ કરવાથી વ્યતિક્રમ દોષ લાગે છે : કોઈ ચીજ ન લેવાને! નિયમ હાય પણ તે લેવાના વિચાર કરવાથી અતિકમ દોષ લાગે છે : તે ચીજ લેવા જવું–લેવા પ્રયત્ન કરવાથી વ્યતિક્રમ દોષ લાગે છે. તે ચીજ હજુ લીધી નથી. (૩) અતિચાર દોષ : તે ચીજ લીધી પણ ભાગવટા કર્યાં નથી: તે લેવાથી નિયમ ભંગ થયે તેથી અતિચાર લાગે છે, અને (૪) અનાચાર દોષ : તે ચીજ લીધા પછી તેના ઉપયાગ-ભાગવટા-કરવાજાણીને નિયમને! ભંગ થયે તેથી અનાચાર દોષ લાગે છે. દાખલા તરીકે : કાચું પાણી ન પીવાના નિયમ છે છતાં પીવાની ઈચ્છા થઈ ભાવના કરી તે અતિકમ; લેવા ગતિ કરી તે વ્યતિક્રમ;
Page #91
--------------------------------------------------------------------------
________________
લીધું તે અતિચાર અને પીધું તે અનાચાર દોષ લાગે-તે અતિચાર સુધી આલેયણ. અતિચાર આલેવાય, પણ અનાચારના શું અતિચાર આવે? અર્થાત્ ન આવે.)
દશનાચારના આઠ આચાર છે. તેનાથી વિપરીત આચરણ કરતાં અતિચાર (આઠ) લાગે છે, આ અતિચાર પ્રમાદને લીધે અથવા અજાણપણે લાગ્યા હેય તે હું ગુરુની સમીપમાં આવું છું. (૧૧)
(૧૩)
દર્શનાચારના આઠ અતિચાર : (૧) શંકા : દેશથી અથવા સર્વથી વીતરાગના વચનમાં ખોટી શંકા કરી, અને, નિરતી-નિર્મળ સાચી જિન આજ્ઞા હૃદયમાં ધારણ કરી નહીં. (૨) બધા ધર્મને સમાન ગયા પરંતુ કસોટી કરીને સત્ય ધર્મ ગ્રહણ કર્યો નહીં–તેથી અતિચાર લાગ્યા.
(૧૨) (૩) ધર્મ સેવન કરવાથી ચોક્કસ સારૂં ફળ મળશે તે બાબતમાં સંદેહ રાખ્ય-શ્રદ્ધા રાખી નહીં, અથવા સાધુસાધ્વીના મળથી મલીન અને વિશેષ દુર્ગધવાળા દેહને જોઈને દ્વેષ ભાવથી તેમની નિંદા કરી–અવહેલના કરી.
(૪) શ્રુત એટલે જૈન સિદ્ધાંત રૂપી સાગર ઉંડો ને ગંભીર જાણી મુંઝાઈને ઉભે રહ્યો અને કિનારે પણ પહેં નહીં (એટલે જેન શાસ્ત્રનું રહસ્ય પામ્યું નહીં). (૫) સાધુ-સાધી તથા સાધમિકને ગુણવાન જાણવા છતાં તેમની બહુ ભક્તિ-ઘણે આદર-સત્કાર કર્યો નહી.
(૧૪) શુદ્ધ ધર્મથી પડતાં કઈ પણ જીવને જાણીને તેને અવર્ણન્માદિક એટલે ટેક, મદદ, આશ્વાસન, વગેરે આપીને મનથી ધર્મમાં સ્થિર કર્યો નહીં. જેમાં શ્રી મહાવીર પ્રભુએ મેઘકુમારને ચારિત્રથી પડવા ન દેતાં ટેકે આપીને ચારિત્રમાં સ્થિર કર્યો, તેમ મારે પણ કરવું ઘટે, પણ મેં તેમ ન કર્યું.
(૧૫)
Page #92
--------------------------------------------------------------------------
________________
જામીને મીરાને પાછો :
એ પણ
સમજાવીને
મહાશતક નામના શ્રાવકને તેની સ્ત્રીએ અતિશય પીડા ઉપજાવીઘણે હેરાન કર્યો, તેથી તે મહાશતકે નિશ્ચય કરીને સંથારે કર્યોઅણસણ વ્રત લીધું પરંતુ તે વખતે તેના મનમાં શ્રેષ ભાવ ઉત્પન્ન થયે, તે જાણીને શ્રી વીર પ્રભુએ ગૌતમસ્વામીને મોકલીને, રેષને વશ થયેલા મહાશતકનો રોષ ખમાવવાને બોધ આપીને, પાછા ધર્મમાં મજબૂત કર્યો. (પ્રભુએ ગૌતમસ્વામીને મેકલીને મેટો ઉપકાર કર્યો. તેવી રીતે બીજાએ પણ કે જીવ ધર્મથી પડતું લાગે તે તેને સમજાવીને ધર્મમાં સ્થિર કરે જોઈએ.)
(૧૬) (૬) મેં આ પ્રમાણે ધર્મથી પતિત થતા જીને ધર્મમાં સ્થીર કરવાનું કાર્ય કર્યું નહી. (૭) શ્રી જિન શાસન પ્રત્યે ભક્તિ ભાવ રાખી વાત્સલ્યતાના ગુણે કરીને, ધર્મથી પડતા નું ભલે ભાવે મેં સ્થિરીકરણ ન કર્યું તથા હૃદયમાં ભક્તિ ભાવ પણ ધારણ કર્યો નહીં.
(૧૭) (૮) જિન શાસનની આજ્ઞા છે કે મિથ્યાત્વી એટલે અન્ય ધર્મી પણ શુદ્ધ બુદ્ધિ મેળવે અને જિન શાસનની પ્રસંશા કરે, શ્રી જૈન શાસનને ધન્યવાદ આપે, શુભ ભાવના ભાવે તેવાં સારાં ધર્મ પ્રભાવનાનાં કાર્યો કરવા જોઈએ. પણ આવી સુપ્રભાવના મેં ન કરી. તેથી અતિચાર લાગ્યા)
(૧૮)
+
ગાથા ૧૯ તથા ૨૦ ના અર્થે ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
+ ચારિત્રાચારના આઠ આચાર છે. તેનાથી વિપરીત આચરણ કરવાથી અતિચાર લાગે છે. આ અતિચાર પ્રમાદને લીધે અથવા અજાણપણે લાગ્યા હોય તે હું ગુરુની પાસે આવું છું. (૨૧)
(૧) ઈ સમિતિ : માર્ગમાં ચાલતાં, ઈર્ષા સમિતિ સાચવી, નીચી દષ્ટિ રાખી, જયણા પૂર્વક ચાલવું તે.
(૨) ભાષા સમિતિઃ સત્ય વચન બોલવું–પાપરહિત વચન બેલવું
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૮
(૩) એષણા સમિતિ દેષ રહિત આહાર પાણી લેવા તથા વિચાર કરીને તે લેવાં મૂકવાં જોઈએ.
(૨૨) (૪) આદાન-ભંડ-મત્ત-નિક્ષેપણ સમિતિ – પૌષધમાં લેવાનાં ઉપકરણો (આસન, શયન, વસ્ત્ર, પાત્ર, વગેરે) દષ્ટિથી બરાબર દેખી શકાય તેવા સમયે, જયણાપૂર્વક પ્રમાર્જન કરવું, અથવા કેઈપણ ચીજ વસ્તુ ચિત્ત રાખીને લેવી મૂકવી જોઈએ. આ ચેથી સમિતિ જાણવી. હવે પાંચમી સમિતિ હૃદયમાં વિચારીએ. (૨૩)
(૫) પારિકા પનિક સમિતિ દસ ગુણ હોય તેવી Úડીલ ભૂમિ -પરઠવવાની જગ્યા લેવી જોઈએ જ્યાં જીવની વિરાધના-નાશ થાય નહીં. લઘુનીતિ, વડીનીતિ વગેરે (મળ, મૂત્ર, કફ વગેરે) જીવ વિનાની ભૂમિમાં પરઠવવાથી પાંચમી સમિતિનું પાલન થાય છે. (૨૪)
(૬) મને ગુપ્તિ ઃ મનમાં આર્તધ્યાન (કુટુંબ વગેરેનું ચિંતવન) તથા રૌદ્રધ્યાન પર ની વિરાધનાનું ચિંતન)નો ત્યાગ કરવો અને મનને વિષે સર્વ જીવ પર સમભાવ રાખવે-સંક૯પ વિકલ્પને ત્યાગ કરવો. આવી રીતે હંમેશાં ચિત્ત રાખે તેને જૈન દર્શનમાં મનગુપ્તિ
(૭) વચનગુપ્તિઃ મૌન ધારણ કરવું અને હાથ કે આંખના ઈશારા વડે પણ વહેવાર કરવો નહીં, તેમજ હુંકારા-ખોંખાર આદિ અવાજને પણ ત્યાગ કરે. આને સુગુરુ મહારાજ સ્વમુખે વચનગુપ્તિ કહે છે તે પ્રમાણે મેં જાણ્યું છે.
(૨૬) (૮) કાયગુપ્તિઃ દુસ્સહ એટલે દુઃખથી સહન થાય તેવા આકરાઘણું કઠણ ચાર પ્રકારના (દેવ, મનુષ્ય, તિર્યંચ વગેરેથી થતા તથા દ્રવ્ય, ક્ષેત્રાદિક વગેરેથી થતા) ઉપસર્ગ, તથા (ભૂખ, તરસ, ગરમી, ઠંડી, વગેરે) પરિસહ મેરૂપર્વતની માફક અડગ રહીને-નિશ્ચળ રહીને સહન કરે, તથા શરીરને વસરાવીને કાઉસ્સગ કરે. આને શ્રી જિનેશ્વર પરમાત્મા કાયગુપ્તિ કહે છે. (આ આઠે આચાર ન પાળવાથી અતિચાર લાગે છે.)
(૨૭)
Page #94
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે અષ્ટ પ્રવચન માતા કહી છે જેમાં જૈન દર્શનને સર્વ સાર સમાય છે-(પાંચ સમિતિ + ત્રણ ગુપ્તિ મુનિના ચારિત્રરૂપ શરીરને જન્મ આપી, નિર્મળ ચરિત્રનું પાલન કરવામાં મદદ કરે છે તેથી ચારિત્રની માતાઓ કહેવાય છે.) આ આઠે આચાર સાધુ-સાધ્વીએ જાવ જીવ પર્યત પાળવા જોઈએ અને તેની ઉપેક્ષા વૃત્તિ થાય તેવી બુદ્ધિને ત્યાગ કરે જોઈએ.
(૨૮) આ અષ્ટ પ્રવચન માતાને શ્રાવક-શ્રાવિકા પણ પૌષધ-સામાયિક કરતી વખતે પાળે. જ્ઞાન વગેરે પાંચે આચાર એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યચારના પાંચે આચાર સાધુ તથા શ્રાવકને સરખાજ હોય છે.
(૨૯) +
+ + ગાથા ૩૦ તથા ૩૧ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫. + +
+ હવે પછી વિશેષ કરીને શ્રાવકના ધર્મમાં રહેલા આચાર તથા અતિચારોને કહેવામાં આવશે (કારણ કે જ્ઞાનાદિક અતિચાર-દોષ સાધુ તથા શ્રાવકને સરખાજ છે તેથી જુદા નથી પાડયા.) હળવા કર્મો જે સમક્તિ તત્ત્વ-સમ્યકત્વ-બોધી બીજ મેળવી શકે છે, અને સમકિત મેળવ્યા પછી જપ, તપ, સંયમ, જ્ઞાન વિજ્ઞાન વગેરે સર્વ સફળ થાય છે.
સમકિત રૂપી રત્ન મેળવીને પ્રયત્નપૂર્વક સારી રીતે તેનું રક્ષણ કરવું કારણ કે તેના પાયથી-સમકિતની મહેબાનીથી મેક્ષસુખ પ્રાપ્ત થાય છે. સમકિત વગર શિવ પદ (મોક્ષ) મેળવવું મુશ્કેલ છે અને જીવ ચારે ગતિમાં ઘણા લાંબા કાળ સુધી ભવ ભ્રમણ કર્યા કરે છે. (૩૩)
અનંતીવાર લાંબા સમય સુધી ચારિત્ર પાળવા છતાં સમકિત વગર આ સંસારનો અંત આવતું નથી, તેથી આ પ્રમાણે જાણીને
Page #95
--------------------------------------------------------------------------
________________
સમક્તિ ગ્રહણ કરવું જોઇએ અને સમકિત પ્રાપ્ત કરવા માટે ગ્ય ક્રિયાઓ કરવી જોઈએ.
(૩૪) જે સમક્તિ અને ક્રિયા (ચારિત્ર) અને વાન મળે તે ભવ ભ્રમણને ભય દૂર થાય છે અને સમકિત સહિત સમ્ય-જ્ઞાન દર્શન ચારિત્ર હોય તે મુદેવ, સુગુરુ તથા સુધર્મ વિષે પ્રમાણભૂત થાય છે. (૩૫)
સુદેવઃ રાગ દ્વેષ રૂપી બે અંતરંગ શત્રુઓ જેઓએ જીત્યા છે તથા જેઓ અઢાર દોષ રહિત છે, તથા જેઓ ત્રણે ભુવનના જીનું હિત કરનારા તથા રક્ષણ કરનારા છે એવા અરિહંત દેવને જ એક દેવ તરીકે જાણવા.
(૩૬) અનુગ દ્વાર” નામના સૂત્રમાં અરિહંત પરમાત્માનું સ્વરૂપ ચાર નિક્ષેપાનું વર્ણન કર્યું છે તે ચાર નિક્ષેપ વિચારવા જોઈએ. (૧) નામ જિન (૨) સ્થાપના દિન (૩) દ્રવ્ય જિન (૪) ભાવ જિનઆ પ્રમાણે અરિહંત ભગવાન ચાર પ્રકારના છે, અને ચોથા ભેદમાં
ભાવ તીર્થકર” વર્ણવ્યા છે તે જયવંત છે એ પ્રમાણે તેમને હું નમસ્કાર કરૂં છું.
(૩૭) ચૌવીસ (ચતુવિ શતિ સ્તવ) જેને લેગસ્સ કહીએ. છીએ તેમાં વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થ કરેની સ્તુતિ છે તે
નામ જિન” કહેવાય છે. તે નામ પ્રમાણે વીસે તીર્થકર પરમાત્માને હું પ્રણામ-વંદન-કરૂં છું, અને જિન પ્રતિમા તે “સ્થાપના જિન” કહેવાય છે, તેમને તથા “ભાવ જિન”ને અમે વંદન કરીએ છીએ.
(૩૮) આવશ્યક સૂત્રના પાંચમા અધ્યયનના અધિકારમાં યતિ તથા શ્રાવકને માટે કહેલ છે, તથા, પહેલા (ઉવવાઈ નામના) ઉપાંગ સૂત્રમાં, તથા (પ્રશ્ન વ્યાકરણ નામના) દસમા અંગમાં મૂર્તિ વિષે ઉલ્લેખ છે તે પ્રગટ સાક્ષીએ મન રંગે એટલે મનના ઉમંગથીઉછરંગથી–ઉલ્લાસથી ત્યાંથી જાણી લે.
(૩૯),
Page #96
--------------------------------------------------------------------------
________________
આગમમાં ભાખ્યા પ્રમાણે આવતી ચોવીસીમાં શ્રી પજ્ઞનાભ વગેરે જે વીસ તીર્થંકર થશે અને જેઓ કેવલજ્ઞાન પામી જૈન ધર્મને પ્રસાર-ફેલાવે કરશે–તેમને “ દ્રવ્ય જિન” કહેવાય, તેમને હું મનમાં આનંદ ધારણ કરીને પ્રણામ કરું છું. (૪૦)
આ પ્રમાણે ચોવીસીમાં જે ૨૪ તીર્થકરે જ્યારે હશે ત્યારે એ જ ચોવીસ એટલે ચાવીસ જિનેશ્વરની સ્તુતિ હશે. તે રીતે દ્રવ્ય જિન” પણ પૂજનિક છે. વિશેષ જાણવાની ઈચ્છા હોય તે સુગુરુને પૂછીને જાણવું.
(૪૧) આ પ્રમાણે ત્રણ તત્વ (દેવ, ગુરુ, ધર્મ તત્ત્વ) માં પહેલું “દેવ તત્વ” અઢાર દોષ રહિત શ્રી અરિહંત પરમાત્મા છે અને બીજા ગુરુ તત્ત્વ” માં ગુણે કરી સુશોભિત સાધુ ગુરુ કહ્યાં છે. તેઓ પાપ વ્યાપાર રહિત શુદ્ધ ઉપદેશ આપે છે અને તેઓ લેશ એટલે જરા પણ, સાવદ્ય–પાપ કરતા નથી–પાપથી દૂર રહે છે.
(૪૨) તેઓ (ધન, ધાન્ય વગેરે નવ પ્રકારના) પરિગ્રહ તથા આરંભ સમારંભથી દૂર રહે છે, અને પાંચ આચારનું પાલન કરવામાં સાવધચતુર–નિપુણ-શુદ્ધ રહે છે. વળી તેઓ આજ્ઞા અને ક્રિયા શુદ્ધ રીતે પાળે છે તથા (૪૨ દોષ રહિત-૯૬ દોષથી મુક્ત) ગોચરી વહેરે છે– આહાર લે છે.
(૪૩) આ પ્રકારના સુગુરુને બીજું તત્ત્વ-ગુરુ તત્વ” શ્રદ્ધાપૂર્વક જાણીએ છીએ અને અમે તે સદ્દગુરુની આજ્ઞા મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. ત્રીજું “ધર્મ તત્વ”—શ્રી જિનેશ્વર પરમાત્માએ કહે જ ધર્મ સાચે છે જે પાળવાથી પાળનારને શિવ-શર્મ એટલે મેક્ષસુખ મળે છે.
(૪૪). શ્રી જિનેશ્વર પ્રરૂપિત ધર્મની આજ્ઞા છે કે સૂકમ કે બાદર કઈ પણ જીવને હણવા નહીં એટલે અહિંસા વ્રતનું પાલન કરવું
Page #97
--------------------------------------------------------------------------
________________
એ ઉપદેશમાં ત્રીજું “ધર્મ તત્ત્વ છે. જે કેઈ એકાન્ત કરીને આરંભને ધર્મ માનતા હોય તે જિનેશ્વરના મતનો-જૈન દર્શનને મર્મ–પરમાર્થ-રહસ્ય નહીં જાણે. - ધર્મ અને અર્થ માટે જે જે આરંભે કરવા પડે અથવા તેવી વાત કરવી એ મિથ્યાત્વ છે અને ઘણું લેકેની સભામાં આવી વાત કરે–તે પણ જૈન ધર્મને પ્રાપ્ત નહિ કરી શકે.
(૪૬) બબ્બે ભાવ એટલે હિંસામાં પણ ધર્મ બતાવે અને અહિંસામાં “પણ ધર્મ બતાવે–એવા બબ્બે ભાવ જે ધર્મમાં નથી તેજ સાચે ધર્મ છે–એટલે ફક્ત અહિંસામાં જ ધર્મ છે. આ રીતે હું ત્રણે ત દેવ, ગુરૂ તથા ધર્મનું પાલન કરીશ અને આ પ્રમાણેની ત્રણ બત ઉપર સાચી સહા (શ્રદ્ધા)ને સમકિત કહેવાય છે. (૪૭)
હવે સમકિત જેનું મૂળ છે એવા બાર વ્રત કહ્યાં છે અને તેમના પાંચ પાંચ અતિચાર છે. (બાર વ્રતના કુલ ૭૫ અતિચાર = ૧૨ ૪૫ = ૬૦ + ૧૫ કર્માદાનને અતિચાર). ગુરુના મુખથી આ અતિચારને વિસ્તારપૂર્વક જાણીને આત્માની શક્તિ પ્રમાણે તે ટાળવા પ્રયત્ન કરીશું.
(૪૮) જિનેશ્વર દેએ જીવ, અજીવ વગેરે નવ તત્વ તથા ધર્માસ્તિકાય વગેરે પર્ દ્રવ્ય-છ દ્રવ્ય કહેલાં છે. તેને સાચી રીતે સદહતાં સમક્તિ થાય છે. સમક્તિના પાંચ અતિચારઃ (૧) વીતરાગ પરમાત્માના વચનમાં શંકા કરવી તેને જૈન દર્શનમાં “શંકા દોષ” કહ્યો છે. (૪૯)
૩) બીજાના ધર્મની ઈચ્છા કરવી તેને શાસ્ત્રમાં “કંખા'આકાંક્ષા દેષ કહ્યો છે. (૩) ધર્મના ફળમાં સંદેહ કરે તેને વિતિગિચ્છા-વિચિકિત્સા” નામને ત્રીજે દેષ કહ્યો છે. (૫૦)
() મિથ્યા દષ્ટિની પ્રશંસા કરવી–વખાણ કરવાં-તે સમક્તિને અતિચાર છે. (૫) મિથ્યા દષ્ટિને પરિચય તથા આદર કરે તે
Page #98
--------------------------------------------------------------------------
________________
(૫૧)
સમક્તિ વ્રતને પાંચ અતિચાર છે. આ પ્રમાણે સમતિના પાંચ અતિચારે છે તેને દૂર કરીશું.
એમ છતાં સમકિતને દૂષણ લાગે અને રહી જાય તે જેમ મૂળ ન હોય તો શાખા-ડાળી ક્યાંથી હોય? એ કથન અનુસાર મૂળ જ ન હોય અથવા સડેલું હેય તે ફળ ફૂલની આશા કેમ રખાય? તેવી જ રીતે ધર્મનું મૂળ સમકિત છે. તે જ જે ન હોય તે પછી વ્રતે પળે નહી પણ નાશ થાય-વ્રત ભંગ થાય. (૫૨)
સમકિત ન હોય અને અનંતવાર વ્રત-તપ-જપ-નિયમ કરવામાં આવે તે પણ ભવ સંસારને અંત થઈ શકતો નથી. અભવ્ય જીવ કાય કલેશ ઘણું સહન કરે તે પણ તે જરા પણ સમક્તિ પામી શકે નહીં.
(૫૩) તે સમક્તિ જ્યાં સુધી મલીન ન થયું હોય ત્યાં સુધી જિનેશ્વરના વચનમાં વિચાર કરી જશે. સમકિત મળવાથી દુર્ગતિ–નરક-ટળી જાય છે અને પરંપરાએ મેક્ષનગરી-મુક્તિપુરીની પદવી મળે છે. (૫૪)
+ ગાથા ૫૫ તથા પ૬ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણેઃ પાનું ૭૫. + +
+ બારવતઃ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાત્રત
૧ થી ૫ ૬ થી ૮ ૯ થી ૧૨ ૧ સ્થૂલ અહિંસા વ્રતના પાંચ અતિચારઃ (૧) રીસે એટલે રેષથી–ષથી પ્રાણીને મજબૂત રીતે બાંધી દુઃખ આપે. (૨) તેને સખત બાંધી ઘાતકી રીતે મારઝૂડ કરે. (૩) પ્રાણીના અંગનેઅવયને અથવા ચામડીને વિશેષ ઘાત કરે. (૪) અત્યંત ભારને બે મૂકી ત્રાસે તે જાણીતું છે, તથા (૫) પ્રાણીઓને રૂંધી રાખવા અથવા ખાવા પીવાનું ન આપવું. (આ પાંચે રીતે પ્રાણીઓને–પશુઓને મહાપીડા ઉપજાવવાથી અતિચાર લાગે છે.)
(૫૭)
Page #99
--------------------------------------------------------------------------
________________
ex
આ પહેલા અણુવ્રતસ્થૂલ પ્રાણાતિપાતના પાંચ અતિચાર સારા વિચારવાળા શ્રાવક કદી પણુ લાગવા દે નહી. આવા શ્રાવક વિચાર કરે કે મેં વ્રત લીધેલું છે માટે મારે આ ન કરવુ જોઇએ, અને વ્રતના ગુણ હૃદયમાં ધારણ કરવા જોઇએ. (૫૮)
+
+
ગાથા ૫૯ તથા ૬૦ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે : પાનુ પ.
+
+
+
૨ સ્થૂલ સત્ય વ્રતના પાંચ અતિચાર ઃ (૧) અવિચારીપણે એકદમ કેાઈના ઉપર ખાટુ આળ ચઢાવવુ. (ર) વગર વિચારે કોઇની ગુપ્ત વાત કહી દેવી. (૩) પેાતાની પત્નીની ખાનગી વાતના ભેદ કરવા એટલે પત્નીની છાની વાત જાહેર કદી દેવી. આ પ્રમાણે કરતાં ઘણા દોષ લાગે છે. (૬૧)
(૪) ખાટો ઉપદેશ આપવા તથા (૫) ખેાટા લેખ-લખાણદસ્તાવેજ કરવા-કરાવવા. આથી ધર્મ કાર્યોંમાં ઘણું! કલેશ થાય છે-આ પ્રમાણે સ્થૂલ મૃષાવાદના પાંચ અતિચારની પ્રત્યેક દિવસે આલેાચના કરવી. (૬૨)
+
ગાથા ૬૩ તથા ૬૪ના અથ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે : પાનુ` છપ
+
+
+
૩ સ્થૂલ અચૌર્ય વ્રતના પાંચ અતિચાર-(૧) ચારે લાવેલી વસ્તુના વેપાર કરે. ખરીદે અથવા વાપરે. (૨) ચારને ચારી કરવામાં મદ કરે. ‘હમણાં કેમ કાંઈ લાવતા નથી ? ’ એમ કહી ચારી લાવવા પ્રેરણા કરે. (૩) દાણચારી એટલે જકાત ચારી તથા વિષ, અફીણ, દારૂ વગેરે માદક વસ્તુઓ જેને રાજ્ય તરફથી નિષેધ હૈાય તેવા રાજ્ય વિરૂદ્ધ કાર્યાંનું આચરણ કરે. આ ખાખતા ઉત્તમ વ્રતધારી શ્રાવકને કરવી ઉચિત નથી.
(૬૫)
Page #100
--------------------------------------------------------------------------
________________
() વાનિ એટલે રાખ વગેરે અનાજમાં ભેળવીને આપવું, તથા (૫) ખોટું માપટું તેલ આપી લે વેચ કરવી. આ ત્રીજા સ્થૂલ અદત્તાદાન વ્રતના પાંચ અતિચાર છે તેને ત્યાગ કર જોઈએ. (૬૬)
+ + + ગાથા ૬૭ તથા ૬૮ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
+ + ૪ સ્થૂલ શીલવતના પાંચ અતિચાર (૧) ઈત્તર એટલે ઈવર, પરિગ્રહિતા–એટલે થડા સમય માટે કેઈએ ભાડે રાખેલી, બીજાની સ્ત્રી, કેઈ એ ગ્રહણ કરેલી સ્ત્રી-વિધવા, દાસી કે વેશ્યા, તથા (૨) અપરિગ્રહિતા એટલે કેઈએ નહી ગ્રહણ કરેલી સ્ત્રી. આટલાને મનમાં લાવવાથી,
(૬૯) અથવા તેમનો સંગ કરવાથી ઉત્તમ વ્રતધારી શ્રાવકને વ્રત ભંગ દેવું લાગે છે. (૩) પારકી સ્ત્રીઓના અંગને–અવયવને અડકવાથી તથા તેની સાથે વિષય ભેગ કરવાથી અનંગ કીડાને દોષ લાગે છે.
(૭૦) (૪) પિતાના પુત્ર-પુત્રી સિવાય બીજાનાં પુત્ર-પુત્રીના વિવાહસગપણ કરાવી આપે-જે માણસ શેડા યા ઘણા નાતરાં લગન કરે અને (૫) કામગમાં સંતોષ ન રાખે તેને આ પ્રમાણે ચોથા સ્થૂલ સ્વદાર સંતેષ-પરદાર વિરમણ વ્રતના પાંચ અતિચાર લાગે છે. (૭૧)
સુદર્શન શેઠ વગેરે ઘણા ગુણવાન પુરુષના શીલગુણને વિવેકપૂર્વક જાણવા જોઈએ. જેઓ ઉપરના પાંચ અતિચાર ટાળીને અતિચાર રહિત શિયળ વ્રત પાળે છે તેમને આ ભવમાં તથા પર ભવમાં લીલા લહેર થાય છે.
(૭૨) + + + ગાથા ૭૩ તથા ૭૪ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫. + +
+
Page #101
--------------------------------------------------------------------------
________________
૫ સ્કૂલ સંતેષ વ્રતના પાંચ અતિચારઃ (૧) ધન-ધાન્ય વગેરે બાંધી મૂકવું. (૨) તે જ પ્રમાણે ચાંદી, સોનું, હીરા વગેરે ઝવેરાત બાંધી મૂકવું. (૩) ખેતર તથા ઘર વગેરે બન્ને એકથી વધારે રાખવાં. (૪) બે પગવાળાં (દાસ-દાસી, નેકર-ચાકર વગેરે) તથા ચાર પગવાળાં ( ગાય, ભેંસ વગેરે) પ્રાણીઓના અનેક ગર્ભના બચ્ચાને સંગ્રહ કરે, તથા
(૭૫) (૫) કુવિય એટલે હલકી–ઓછી કીમતી ધાતુઓ (તાંબુ, કાંસુ, પિત્તળ વગેરે)ના વાસણના તેલમાં વધારે કરે- તેથી પરિગ્રહ પરિમાણ વ્રતનું ઉલંઘન થાય છે-અતિકમ દોષ લાગે છે. આ પ્રમાણે પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચારો જે ત્યાગ કરે તે આ સંસારને સફળ કરી જાય છે.
(૭૬) + + + ગાથા ૭૭ તથા ૭૮ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
+ + + (હવે ત્રણ ગુણવતના અતિચાર આવે છે. પાંચે આણુવ્રતને આ ત્રણ વત ગુણ કરે છે–લાભ કરે છે. માટે તેને ગુણ વ્રત કહેવાય છે. જેમ કે છઠું વ્રત-દિશા પરિમાણ વ્રત-ગ્રહણ કરનારે દિશાની બહાર રહેલા તમામ જીવોની દયા પાળી–અહિંસા વ્રતને લાભ. ત્યાંની કન્યા વગેરે સંબંધી અસત્ય ટાળ્યું-સત્ય વ્રતને લાભ. ત્યાં રહેલા દ્રવ્યાદિક માટેનું અદત્તપણું ગયું. અસ્તેય વ્રતને લાલ. ત્યાં રહેલી સહેજે ત્યાગ સ્ત્રીઓને થઈ ગયે-શીલવતને લાભ, તથા ત્યાં રહેલા દ્રવ્ય માટે પરિગ્રહ બુદ્ધિ નાશ પામી, તેથી પરિગ્રહ પરિમાણ વ્રતને લાભ.)
૬ દિશા પરિમાણ વ્રતના પાંચ અતિચારઃ (૧) ઉર્ધ્વ એટલે ઉપરની દિશા તરફ (૨) અધે એટલે નીચેની દિશા તરફ તથા (૩) તિરછી–વચલી દિશામાં એટલે ચારે દિશા–વિદિશાઓમાં. (ટુંકામા દસે દિશામાં) જવા આવવાનું પરિમાણ–નિયમ-તેનું ઉલ્લંઘન કરવું. (૪) તથા સ્વાર્થ જેઈ દિશામાં જવા-આવવાના પરિમાણમાં વધ-ઘટ કરે–
Page #102
--------------------------------------------------------------------------
________________
એક બાજુ એછી કરી, બીજી બાજુ વધારે કરે, તથા (૫) શ ગમનનુ જે પ્રમાણ નક્કી કર્યુ હોય—એટલે કઈ દિશાએ કેટલું જવાનું–કેટલું નહિ જવાનું–તે ભૂલી જાય. (૭૯)
ઉપર પ્રમાણે છટ્ઠા દિગ્પરિમાણ વ્રતના પાંચ અતિચાર છે તેને વિચારક વ્રતધારી શ્રાવક લાગવા દેતા નથી. આવા ગુણધારી શ્રાવકના ગુણાને હૃદયમાં ધારણ કરવા જોઈ એ. (૮૦)
+
+
ગાથા ૮૧ તથા ૮૨ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે : પાનું ૭૫.
+
+
+
૭ ઉપભાગ–પરિભાગ પરિમાણ વ્રત હવે સાતમા વ્રતના અતિચાર આલેાવીએ છીએ. કર્માદાન પર છે એટલે કને આશ્રયી પંદર અતિચાર તથા ભાજનને આશ્રયી પાંચ અતિચાર મળી ભોગપભોગ વિરમણ વ્રતના વીસ અતિચાર થાય છે તેમાં જરા પણ ફેરફાર નથી. (C3)
ભેજનના પાંચ અતિચાર ઃ (૧) સચિત્ત વસ્તુના ત્યાગ હાવા છતાં. આહાર કરે અથવા નિયમ ઉપરાંત વાપરે. (ર) સચિત્ત પ્રતિબદ્ધ એટલે સચિત્ત સાથે જોડાયેલી વસ્તુ વાપરવી તે, જેમકે વૃક્ષને ચાટેલ ગુંદર ઉખાડી ખાય, ખારેક, રાયણુ. ખીજ વાળી ચીજ વાપરે, આ સચિત્તને જ ખીજો ભેદ છે. (૮૪)
લેાટ,
(૩) અગ્નિએ કરી નહી પકવેલ ચિત્ત વસ્તુ અપકવ પદાર્થો તે અપેાલિયા ગણાય તે ખાય ( દળેલે અણુચાળેલા લોટ ), (૪) અડધા કાચા-અડધા પાકા પટ્ટાએળા, ઊંખી ( ઘઉં ને જવની ), પાંખ−( ઘઉં ને બાજરાના) અને પાપડી-વાલ, ચાળી વગેરેને ખાવાથી અતિચાર લાગે છે. તે પણ સચિત્ત ત્યાગના અંગનુ જ છે તે દુષ્પલિયા કહેવાય છે. (૫) ખીજ વગરની તુચ્છ ઔષધી-ખેર સીતાફળ− થાડુ' ખવાય, વધારે ફેકી દેવાનુ.) તેવુ' જે ખાય તેની હલકી બુદ્ધિ જાણવી.
(૮૫)
ખાય આ
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૮
ઉપર પ્રમાણે ભેજન આશ્રયી પાંચ અતિચારે જાણવા, જે પાંચમા અંગમાં કહ્યાં છે તેને તથા કર્માદાનના પંદર દેષને શ્રાવકે ત્રિવિધે એટલે મન, વચન અને કાયાથી ટાળવા જોઇએ. (૮૬)
(ભજનના કર્મને જે ગ્રહણ કરે તે કર્માદાન કહેવાય છે. આ પંદર કર્માદાનનો પાઠ પાંચમું અંગ-શ્રી ભગવતી સૂત્ર-તેના આઠમા શતકમાં, પાંચમા ઉદ્દેશમાં કહેવામાં આવે છે.)
૧ (૧) ભાડભૂંજા (૨) સેની (૩) ઠંડર-કંસારો (૪) ઈટોના નિભાડા કરનાર કુંભાર (૫) લુહાર (૬) ધમણીઆઓ વગેરે અગ્નિનું ભઠ્ઠીનું–જે જે કર્મ કરે તે પહેલો ઈંગાલ કર્મ કહેવાય-તે અધર્મ છે.
(૮૭) ૨, અનેક જાતના કણ-ધાન્ય ભરડાવે અને લોટ તથા દાળ પીસાવે (લોટની ઘંટીઓ, મીલે રાખે) તથા પાન, ફળ, ફૂલ વગેરે વેચવાને ધંધે ટાળવો. કપાસ, કપાસીયા વગેરે લેઢાવે–પલાવે, લાકડાં કપાવવા, કોલસા પડાવવા વગેરે વન-કર્મ કહેવાય છે. તે પણ કેવળ પાપ જ ગણય–તે પાપનું ધામ છે.
(૮૮) ૩. શકટ એટલે ગાડું, ઘોડાગાડી વગેરે, તથા શકટાંગ એટલે ગાડાં ગાડી વગેરે વાહનોનો સામાન વેચે તે શકટ-કર્મ સાડી-કર્મ કહેવાય છે, અને તેનાથી વ્રતને ભંગ થાય છે.
૪. ગાડું ગાડી વગેરે વાહને તથા ઘેડા, હાથી, બળદ, ઊંટ, ખચ્ચર, વગેરે પશુઓ, તથા ઘર, જમીન વગેરે ભાડે આપી ભાડું ઉપજાવે તે સર્વને ગુરુઓ ભાટિક-કર્મ ભાડી–કર્મ કહે છે. તેનાથી પણું તને ભંગ થાય છે.
(૮૯) ૫. વળી જેઓ હળ, કોદાળી વગેરેથી ભૂમિને ખોદાવે, તથા તળાવ, કુવા, સરોવર, વાવ, વગેરે ખોદાવે, તથા ખાણમાંથી મીઠું, માટી, પથ્થર વગેરે કઢાવે તથા ફેલાવે તે બધાં સ્ફટિક કર્મ-ફેડી કર્મ કહેવાય છે. તે કુકર્મ છે–પાપ છે–વ્રત ભંગ કરે છે. (૯૦)
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૮
૬. મૃગમદ એટલે કસ્તુરીતે માટે કસ્તૂરીઆ હરણને, ચામર માટે ચમરી ગાયને, હાથીદાંત માટે હાથીને, તથા (પીંછા માટે પક્ષીઓને, મૃગ ચર્મ માટે હરણને, શિંગડાં માટે ગેંડા વગેરે) અનેક પ્રાણીઓને મારે–ત્રસ જીવના પ્રાણને નાશ કરે, આવી રીતે પિતાની આજીવિકા માટે જંગલમાં ઘાસ ખાઈ તથા ખાણના પાણી પી ને જીવતાં અનેક નિર્દોષ પ્રાણીઓને નાશ કરે. આ દંત–વાણિજ્ય કર્મથી ઘણું પાપ બંધાય છે.
૭. લાખ, ગળી, મણસિલ, પાઉડી, તેજ તૂરી, દુષી–હડતાલ, સૂરી એટલે રાઈ, ફટકડી, સાજી, સાબુ, પટમાં વાસ (પાપડીઓ ખારે, ટંકણ ખાર) વગેરે બનાવવા–વેચવા તે લખ–વાણિજ્ય કર્મ થી દુર્ગતિમાં વાસ થાય છે.
(૯૨) ૮. અનેક જાતની મધમાખના મધ, માખણ, ઝેર, મદ્ય એટલે મદિર, દારૂ, વગેરેના વહેપારને તથા મીણ, મહુડાં, વગેરે અસાર વસ્તુઓ (માંસ, કેસુડાને દારૂ તથા ઘી, તેલ, ગેળ, સાકર, મેવા વગેરે રસની ચીજો) ના વહેપારને રસ વાણિજ્ય કહેવાય છે. તે અધર્મ છે તથા,
૯. બે પગાં, ચેપગાં પ્રાણીઓ દાસ, દાસી, ગાય, ભેંસ, મેર, પિપટ, વગેરેને તથા તેમના વાળનો ધંધે વેચાણ કરે તે કેશ–વાણિજ્ય કહેવાય છે. આવા રસ-વાણિજ્ય તથા કેશવાણિજ્ય જેવા પાપી ધંધા કરનારા કેવી રીતે ભવસાગર તરી શકે ? (ના તરી શકે.) ()
૧૦. વિષ (અફીણ, સેમલ વગેરે ઝેરી પદાર્થો), હળ, લખંડના શસ્ત્રો, તથા હડતાલ (કેશ, કેદાળ, તલવાર, છરી, ધનુષ્ય) વગેરે ઘાતક શસ્ત્રનો વેપાર બહુ પાપવાળે છે તેને જેન પ્રવચનમાં વિષ-વાણિજ્ય કહે છે. જે આવા વહેપાર ટાળતા નથી તેમને વ્રતની હાનિ થાય છે.
૧૧. ઇક્ષુ એટલે શેરડી, તલ, સરસવ, એરંડા વગેરે પીલાવવામાં પ્રચંડ પાપ થાય છે. પીલેલા તલ આપવાને વ્યવહાર બંધ કરે
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૦
જોઇએ, તથા શીલા, ખાયણી, ઘંટી, ઘાણી, ચરખા, રેંટ વગેરે યંત્રાના વહેપાર યા ઉપયોગ કરવો તે યંત્ર-પીલણ કમ કહેવાય છે—તે અધમ છે માટે તેનું નિવારણ કરવુ જોઇએ.
(૯૫)
૧૨, નાક વીંધવું, છુંદણા, છુંદવા, પશુના ગળાની કામળી, શીંગડાં, પૂંછડાં વગેરે કપાવવા, કાન વગેરે ઇંદ્રિયા વીધીને ઇંઢાવવી, તે નિલૢ છણ ( નિલાં છન ) કર્મ કહેવાય છે. શાસ્ત્રમાં આ પાપી ધંધા કરવાના નિષેધ કરેલ છે.
(૯૬)
(
૧૩. પુણ્ય બુદ્ધિથી વધુ એટલે પૃથ્વીને ધ્રુવ એટલે અગ્નિ આપે, માળે, (હાળી વગેરે પ્રગટાવે-વનની ઝાડી ખાળે, જંગલ વગેરેમાં આગ લગાડે) વગેરે મહાપાપ છે. તે દવાન કર્મ કહેવાય છે અને તેથી સુકૃતના ક્ષય થાય છે પુણ્યના નાશ થાય છે.
૧૪. કૂવા, તળાવ, નદી, સરોવર, વાવ, ઝરણાં વગેરેનું પાણી. સુકવી નાખવાથી સર-શેષ કોષણ ક`) લાગે છે તે મેહુ દૂષણ છે—મહા પાપ છે.
(૯૭)
૧૫. સૂડા એટલે પાપટ, મૈના, તેતર, માર વગેરે અનેક જાતનાં પક્ષીએાને પાંજરામાં રાખવાં, પેષણ કરવું તે, તથા કૂકડાં, કૂતરાં, વાંદરાં, ચિત્તા, તથા હૈયે કઠોર દુષ્ટ મનવાળી દાસી, બિલાડા વગેરેને પોષવા તે અસતી-પોષણ કર્મ કહેવાય છે તે નિવારવુ જોઈએ. (૯૮)
આ પ્રમાણે સાતમા વ્રતના ઉપર કહ્યા તે વસે અતિચારે ટાળવા જોઈએ. તે શ્રાવકના આચાર છે. ગાડાનાં પૈડાનાં પાટા (વાટો) તેને તાલવા પૂર્ણાંક દાનમાં આપી દેવાં, અથવા દાણુચારી વગેરે અધમ છે-તે તથા આવાં બીજાં ખર-ક દુષ્ટ-કમ હાય તે અસતી-પાષણુકમ ગણાય છે અને તે બધાં ટાળવાં જાઇએ. (૯૯)
*
*
ગાથા ૧૦૦ તથા ૧૦૧ ના અ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે : પાનું ૭૫
*
Page #106
--------------------------------------------------------------------------
________________
૮ અનર્થ દંડ વિરમણ વ્રતઃ આ આઠમાં વ્રતના પાંચ અતિચાર છે તે પણ યથા શક્તિ ટાળવા જોઈએ. (૧) જેનાથી કામ વિકારને ઉત્તેજન મળે એવાં વિચાર વગરના વચન બેલે. (૧૨)
(૨) ભાંડ ભવૈયા માફક ચેષ્ટા કરી લેકોને હસાવવા–તેથી વ્રત ભંગ થાય છે. (૩) મુખથી હાસ્યાદિકથી જેમ તેમ વગર વિચાર્યું વચન બોલે–આવાને લોકોમાં પણ વાચાળ કહેવામાં આવે છે. (૧૦૩)
(૪) ઉપગ કરતાં પાપ લાગે તેવા અધિકરણ એટલે સાધનેને જેગ રાખે–મેળવે. (ખેલ, નાટક, સીનેમા વગેરે જેવાં). (૫) જળ કીડા કરવા જળાશયે જવું, ખૂબ પાણીથી સ્નાન કરવું, જીવ વાળી ભુમિમાં પાણી નાખવું, ભેજન માટે જાત જાતના આરંભ-સમારંભ કરવા-આ બધાથી ઘણું પાપ લાગે છે.
(૧૦) આ બધા અતિચાર ટાળીને શ્રાવકનું અણમ વત નિર્મળ રીતે પાળવું જોઈએ. આ અતિચાર શ્રાવકે ન કરવા જોઈએ એ વાત જિનેશ્વર ભગવાનના આગમ સૂત્રોમાં કહેલી છે જેથી આત્મા નિરર્થક દંડાય નહીં.
(૧૦૫)
ગાથા ૧૦૬ તથા ૧૦૭ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫,
(જે વારંવાર કરવામાં આવે તે શિક્ષા વ્રત કહેવાય છે. સામાયિક શ્રાવકે દરરોજ કરવું જોઈએ અને પર્વ દિવસે પૌષધ કરે જોઈએ. તેથી સમતિ નિર્મળ થાય છે તથા દેશવિરતિ ધર્મની ચારિત્ર સ્વરૂપે આરાધના થાય છે)
૯ સામાયિક વ્રત ઃ (૧) સામાયિક લઈ ત્રણ પ્રકારના દુર્ગાન ધ્યાવે, મનમાં ઘર, દુકાન વગેરે સંબંધી પાપ વ્યાપારનું ચિંતવન કરે
Page #107
--------------------------------------------------------------------------
________________
તે મને-દુપ્પણિધાન, (૨) કર્કશ આદિ સાવદ્ય વચન બેલે તે વાદુપ્રણિધાન, (૩) પ્રમાર્જન અને પડિલેહણ ન કરેલી ભૂમિ ઉપર બેસે અથવા પગ વગેરે અવય લાંબા-ટૂંકા કરે તે કાયદુપ્રણિધાન -આ ત્રણ અતિચાર કહેવાય છે.
(૧૦૮) (૪) બે ઘડી સમય પુરો થયા પહેલાં, અથવા, સામાયિક લીધાને યા પારવાને સમય ભુલી જઈ, સામાયિક પારે, અથવા (૫) જેમ તેમ સામાયિક કરે અથવા સમય છતાં સામાયિક ન કરે અથવા ઘર વેપારની ચિંતાથી શુન્ય મનથી સામાયિક કરે–આ નવમાં વ્રતના અતિચાર છે. તેને જે હઠાવે તેની બલિહારી છે. (૧૯)
-ગાથા ૧૧૦ તથા ૧૧૧ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
૧૦. દેસાવગાસિક વ્રતઃ આ વ્રતમાં, સાતમાં વ્રતમાં આખા જીવન માટે સ્વીકારેલા ૧૪ નિયમને માટે કરેલી ધારણામાં, એક દિવસ માટે સંક્ષેપ કરવાનો છે, તેમાં પણ દિશા (ઉપાશ્રય કે પૌષધ શાળાથી) બહાર ન જવાને નિયમ કરવાનો છે. (ધર્મકાર્ય માટે જવાની છૂટ છે.) આ વ્રતના પાંચ દેષ ટાળી શ્રાવક પિતાના મનમાં સંતોષ કરે છે.
(૧૧૨) (૧) મુકરર કરેલ હદની બહારથી કાંઈ વસ્તુ અંદર મંગાવવી. (૨) અંદરથી મુકરર કરેલ હદની બહાર કઈ વસ્તુ મોકલવી.
(૩) નિયમિત ભુમિકાથી બહાર રહેલાને બોલાવવા માટે વ્રતનું ઉલ્લંઘન ન થાય એ ભયથી શબ્દ-અવાજ-ખુંખારે કરી બોલાવે.
(૪) પિતાનું રૂપ-શરીર દેખાડે–નિશાની કરી હદ બહારથી બેલાવે અથવા વસ્તુ મંગાવે.
Page #108
--------------------------------------------------------------------------
________________
(૫) પોતે અહીં છે એમ હદ બહાર રહેલાને કાંકરે વગેરે નાખી પિતાની હાજરી જણાવે. (દેસાવગાસિક વ્રતના આ પાંચે. અતિચાર શ્રાવકે ટાળવા જોઈએ.)
(૧૧૩)
ગાથા ૧૧૪ તથા ૧૧૫ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
૧૧. પૌષધ વ્રત : અગિયારમાં પિસહ વ્રતના પાંચ અતિચાર છે તે દિવસ પ્રત્યે શક્તિ પ્રમાણે ટાળીશું. પૌષધ-ઉપવાસ વ્રતધારી શ્રાવકે (૧) શયા-સંથારાને બરાબર જોઈને પડિલેહણ ન કરી. (૨) શય્યા-સંથારે ઉવેખી–આડું અવળું જેમાં પૌષધ દિવસે વિધિપૂર્વક પડિલેહણ ન કરી-વેઠ કરી.
(૧૧૬) (૩) શય્યા–સંથારે પરિહરતી વખતે બરાબર ધૂક્યું નહીં અથવા (૪) જેમ તેમ પૂછ્યું. (૫) જીંડીલ ભુમિમાં વડીનીતિલઘુનીતિ-મળમૂત્ર પરઠવવા જતાં પડિલેહણ તથા પ્રમાર્જન રૂડી રીતે ન કર્યું.
(૧૧૭) આમ સંથારે, વડીનીતિ લઘુનીતિ–બન્ને સંબંધી સમ્યગ વિધિ પ્રમાણે પાલન કર્યું નહી–તેથી પૌષધના પાંચ અતિચાર લાગ્યા. તે ટાળવા જોઈએ. પર્વ તિથિના દિવસે શ્રાવકને પૌષધ લેવાનો અધિકાર છે તે વિચારક શ્રાવક જાણે છે.
(૧૧૮)
ગાથા ૧૧૯ તથા ૧૨૦ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫..
૧૨. અતિથિ સંવિભાગ શ્રતઃ (તિથિ એટલે પર્વ. પર્વ જેને ન હોય–એટલે–બધા દિવસ જેને સરખાં હોય તે અતિથિ કહેવાય, તેમને દાન આપવું તે અતિથિ સંવિભાગ) તેના પાંચ અતિચાર
Page #109
--------------------------------------------------------------------------
________________
પર્વના દિવસે, પૌષધના પારણું સમયે, જે પિતાના ઘરના આંગણે જુએ છે કે ભેજન સમય થયે છે અને સાધુ-મુનિરાજ પધાર્યા છે તો પિતાના મનમાં શુભ ચિંતવન કરે ? સારું થયું. ભલે તે પધારે. (૧૨૧)
(1) પણ સાધુને હરાવવા ગ્ય ભેજન ઉપર સચિત વસ્તુ મૂકે, અથવા (૨) અચિત્ત વસ્તુવાળા વાસણને સચિત્ત વસ્તુવાળા વાસણથી ઢાંકી મૂકે, જેથી મુનિ તે ગોચરી લઈ શકે નહીં. (૩)વહરાવવાની બુદ્ધિએ પારકાની વસ્તુ પિતાની કહે અથવા નહીં વિહરાવવાની બુદ્ધિએ પોતાની વસ્તુ પારકી કહે, (૪) ભેળપણથી મનમાં ઠેષ કરી-અભિમાન કરી દાન દે, તથા
(૧૨૨) (૫) ગોચરીને સમય વીતી ગયા પછી ભોળપણે સાધુને તેડવા જાય-નિમંત્રણ આપે અને આગ્રહ કરી લાવીને વહેરાવે-આ પ્રમાણે બારમાં વ્રતના પાંચ અતિચાર લાગે છે તેને આચારવાળે શ્રાવક ટાળે–આવે.
(૧૨૩)
ગાથા ૧૨૪ તથા ૧૨૫ ને અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
(સંલેખણ અંત સમય નજીક જણાય ત્યારે કરવાની હોય છે તેમાં આ લેક સંબંધી, પર લેક સંબંધી, જીવવા સંબંધી, મરવા સંબંધી, તથા કામગ સંબંધી ઈચ્છા કરવારૂપ પાંચ અતિચાર મને મરણ સુધી ન થાઓ.)
સલેખણના પાંચ અતિચાર-(૧) વીતી ગયેલી જીંદગીમાં કરેલા ધર્મના પ્રભાવથી આ લેક સંબંધી મનુષ્યપણાને વિષે રાજા મહારાજા જેવી સમૃદ્ધિ મેળવી સુખી થવા ઈચ્છા રાખે તથા (૨)મરણ પામ્યા પછી પર લેકમાં દેવ-દેવેન્દ્ર, વિદ્યાધર–ચકવતી, રાજા મહારાજા, ધનાઢય વગેરે થવાની ઈચ્છા રાખે, (૩) આ વ્રતના બહુમાન સન્માનનું સુખ દેખી બહુ જીવવાની ઈચ્છા કરે. (૪) આ વ્રતના દુઃખથી ગભરાઈ તાત્કાલિક મરણ ચાહે.
(૧૨૬)
Page #110
--------------------------------------------------------------------------
________________
૯૫
(૫) કામ ભેગની આશા કરે. પાંચ ઇન્દ્રિયના વિષયની અનુકૂળતા ઈ છે. આ પ્રમાણે કરવાથી સંલેખણાના પાંચ અતિચાર લાગે છે. જે શ્રાવક આ અતિચાર ટાળી સંલેખણા વ્રત ધારણ કરે તે દેવાધિ દેવ ઈન્દ્ર મહારાજ પણ તેની પ્રશંસા કરે.
(૧૨૭)
ગાથા ૧૨૮ તથા ૧૨૯ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
તપાચાર ૧૨ અતિચાર : છ બાહ્યતપના છ અત્યંતર તપના. તપાચારના બાર આચાર છે. તેનું વિપરીત આચરણ કરતાં અતિચાર લાગે છે. આ અતિચાર પ્રમાદને લીધે અથવા અજાણપણે લાગ્યા હોય તે હું ગુરુની સમીપે આવું છું-પ્રગટ કરું છું. (૧૩૦)
બાહ્ય તપના તથા અત્યંતર તપના છ છ ભેદ છે તે ભેદ સહિત જાણવા જોઈએ. જે દેખી શકાય તેવું તપ હેાય તે બાહ્ય તપ કહેવાય અને બીજા પ્રકારનું તપ અંતરમાં થાય-બાહર ન દેખાય તે અત્યંતર તપ કહેવાય. (બાહ્ય કરતાં અત્યંતર તપનું ફળ વધારે હોય છે અને અત્યંતર તપ જ નિકાચિત કર્મ તેડી શકે છે.) (૧૩૧)
બાહ્ય તપના છ ભેદઃ (૧) અનશન તપઃ ચારે પ્રકારના આહારને ત્યાગ–એક ઉપવાસથી છ માસ સુધીના ઉપવાસ કરવા તે. (૨) ઉદરી તપઃ પિતાના રેજના નિયત ભજન કરતાં વિચારપૂર્વક એક, બે, ત્રણ કે તેથી વધારે કેળીયા ઓછું ખાવું તે.
(૧૩૨) (૩) વૃત્તિ-સંક્ષેપ તપ : એ ત્રીજે ભેદ છે. વિગઈ (દૂધ, ઘી વગેરે) સચિત્ત પદાર્થ –રસ વગેરે અનેક વસ્તુઓમાં પિતાનું મન રહે છે તેને સંકેચમાં રાખવું : ખાવા પીવાની ચીજોમાં ઘટાડો કરેતથા ચૌદ નિયમમાં પણ જેમ બને તેમ ઘટાડે કરે. (૪) રસ ત્યાગ તપ આયંબિલ, નીવી, વગેરે કરી રસને વિશેષે કરી ત્યાગ કરે. (૧૩૩)
(૫) કાય-કલેશ તપ કાયાને કષ્ટ આપવું. ઠંડો પવન અથવા ઘણે તાપ સહન કરી કાયાને દમવી.
Page #111
--------------------------------------------------------------------------
________________
(૬) સંલીનતા તપ અંગ તથા ઉપાંગને સંકેચી રાખવાં તથા જુદાજુદા આસન કરી શરીરને જુદી જુદી રીતે સંવરમાં મૂકવું. (૧૩૪)
(સંસીનતાના દ્રવ્ય-ભાવ આદિ ઘણું ભેદ છે-એકલઠાણું કરતાં માત્ર હાથ ને મુખ બે જ હલાવવાં, બીજાં અંગ ન હલાવવાં. એક આસન કરી બેસવું. જુદી જુદી રીતે અંગને ન હલાવતાં સંવરઅટકાવ કર, વગેરે.) આ છ ભેદ બાહ્ય તપના જાણવા અને શક્તિ હેય તે આળસ કરવી નહીં. રત્ન જે બાહ્ય તપ પ્રયત્ન પૂર્વક ન કરવાથી જાણે રત્નને કાંકરાની માફક ફેકી દીધે કહેવાય. (૩૫)
હવે અત્યંતર તપના છ અતિચાર ગુરુ સાક્ષીએ આવે છે. (૧) પ્રાયશ્ચિત તપઃ માયાશલ્ય, નિદાન અને મિથ્યાત્વ શલ્ય-આ ત્રણ શલ્ય રહિતપણે તપ ન કર્યો. (૨) વિનય તપઃ વડીલેનો વિનય કરવાનું છોડી દીધું.
(૧૩૬) (૩) વૈયાવચ્ચ તપ : બાળક, ગ્લાન એટલે રેગી, તથા તપસ્વી સાધુ તણે ખુબ વૈયાવચ્ચ ન કર્યો. (૪) સ્વાધ્યાય તપઃ (અ) વાચન (વાંચી જવું, પાઠ બેલી જવો), (બ) : પૃચ્છના-ફરી. પૂછવું. (ક) પરાવર્તના-પુનરાવર્તન કરી જવું. (ડ) ધર્મ કથા કહેવી-- ધર્મ ચર્ચા કરવી, તથા (ઈ) અનુપ્રેક્ષા કરવી-વિચારણા કરવી. (૧૩૭)
ઉપરના પાંચ પ્રકાર સ્વાધ્યાય ત–સક્ઝાય દયાનના ગણાય છે, તે પાંચ ભેદે સ્વાધ્યાય ન કર્યો. (૫) ધ્યાન તપઃ ધ્યાનને રંગ હૃદયમાં ધારણ કર્યો નહીં. (૬) યથાશક્તિ-છતી શક્તિએ કાઉસ્સગ્ન તપ ન. કર્યો. આ પ્રમાણે અતિચાર રહિત તપ ન કરવાથી મનુષ્ય જન્મનું ફળ લીધું નહીં.
(૧૩)
ગાથા ૧૩૯ તથા ૧૪૦ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫
વિચારના અતિચારઃ વીર્યાચારના મને વીર્ય, વચનવીય તથા કાયવીર્ય એ ત્રણ આચાર છે, તેનું વિપરીત આચરણ કરતાં અતિચાર લાગે છે. આ અતિચાર પ્રમાદને લીધે અથવા અજ્ઞાન પણે લાગ્યા હોય તે હું ગુરુની સાક્ષીએ આવું છું.
(૧૪૧)
Page #112
--------------------------------------------------------------------------
________________
૭
(૧) મનની શક્તિના ઉપયાગ ધ્યાન કરવા યોગ્ય શુક્લ ધ્યાન તથા ધર્મ ધ્યાન કરવામાં ન કર્યા પરંતુ હૃદયમાં આત ધ્યાન તથા રૌદ્ર ધ્યાન ધારણ કરવામાં કર્યાં. આ પ્રમાણે મનની શકિતને છુપાવી તે વીર્યંચારના મના-વીય નામના પહેલે અતિચાર છે. (૧૪૨)
(૨) વચનની શક્તિના ઉપયોગ ઘણા કજીયા કરવામાં તથા ચેતરફ નિદા ફેલાવવામાં કયેર્યાં તથા પાપના ઉપદેશ દીધા. આ પ્રમાણે વચનના વીય ફેલાવ્યે તે વચન-વીય નામના બીજો અતિચાર છે. (૧૪૩)
(૩) કાયાની શક્તિને ઉપયોગ ઘણા આરંભ-સમારંભ કરવામાં કર્યાં. ખમાસમણુ ખરાબર ન દીધાં. આવશ્યક સાચવીને વાંદણાં ન દીધાં. શરીરથી કરાતાં અનેક પ્રકારના ધમ કાય છતી શકિતએ કર્યા નહી. આ કાય–વીય નામના ત્રીજો અતિચાર છે. (૧૪૪)
*
*
*
ગાથા ૧૪૫ તથા ૧૪૬ ના અ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે : પાનું ૭૫.
*
અનુમેાદન
જિનેશ્વર ભગવાનની આ પ્રમાણે આજ્ઞા છે એમ હૃદયમાં ધારી, બધાં મળીને ૧૨૪ અતિચાર ખાર વ્રત ધારી શ્રાવક પ દિવસે ગુરુની સાક્ષીએ આલાવે. (૧૪૭)
જે ખાર વ્રત ધારી ન હોય તેણે પણ ૧૮ પાપ સ્થાનક આલેાવવાં. આખા દિવસની વર્તણુક કેવી રીતે કરી છે તેના હિસાબ ગણી બધાં સૂત્ર ઉચ્ચારી જાય.
(૧૪૮) (૧) જિનેશ્વર ભગવાને જે કા` કરવાના નિષેધ કર્યાં હેાય તે કાય કર્યું તથા (૨) જે કાં કરવા કહેલુ તે કર્યું નહિ. (૩) પરમાત્માના વચનેાની અશ્રદ્ધા કરી, તથા (૪) પરમાત્માના શાસ્ત્રોકત કથનથી વિપરીત પ્રરુપણા કરી.
(૧૪૯)
છ
Page #113
--------------------------------------------------------------------------
________________
ઉપરના ચાર પ્રકારમાં તમામ અતિચારને સમાવેશ થાય છે. ત્રતધારીને જે અતિચાર છે તે જ અવિરતિ શ્રાવકને પાપનો વ્યાપાર છે. તેને આવવાથી હળવે થાય, અને એમ કરી હળવે થતો થત પાપનો ભાર–પાપને બે ઉતારે.
(૧૫) થયેલાં પાપની આત્મ સાક્ષીએ નિંદા કરત તથા ગુરુની સાક્ષીએ ગહ કરતે બધા દે ટાળે અને એમ કરી ધર્મની પુષ્ટિ કરે. આવી રીતે બધા શ્રાવકે કરે તે ભવસાગરને જલદી તરી જાય. (૧૫૧)
આણંદ વગેરે મનથી પણ ચલાયમાન ન થાય તેવા નિશ્ચળ મનના શ્રી વીર પ્રભુના દસ નિર્મળ શ્રાવકોને ધન્ય છે કે જેમની પ્રશંસા સમુદ્રના જેવા ગંભીર પરમાત્મા શ્રી મહાવીર ભગવાને પોતાના મુખે કરી છે.
(૧પર) આવી રીતે કદાચ હું વ્રત પાળી ન શકું પણ તેઓમાં રહેલા ગુણની પ્રશંસા જરૂર કરૂં અને પોતાની શકિત પ્રમાણે અવિરતિને દૂર કરું, તથા તેમનાં ગુણોની વારંવાર અનુમોદના કરૂં. (૧૫૩)
આવી રીતે શ્રાવકના ૧૨૪ અતિચારને બહુ વિચારપૂર્વક છંદોને એકઠા કરી ચોપાઈમાં ગઠવી આચાર્ય ભગવંત શ્રી પાર્થ ચંદ્રસૂરીશ્વરજીએ હરખ ઉલ્લાસથી બનાવ્યા છે. (૧૫)
પમ્બિ, માસી, તથા સંવછરીના દિવસે માં આ અતિચાર બહુ આદર સાથે બધા શ્રાવક તેમજ શ્રાવિકાએ બેલી જવા, વિચારી જવા. જે આ પ્રમાણે કરશે તે પાપની પરંપરાથી હળવા થઈને મેક્ષરૂપી લક્ષ્મી મેળવશે.
(૧૫૫)
( જિનદર્શન અતિચાર સંપૂર્ણ)
કર
ન
કર
Page #114
--------------------------------------------------------------------------
________________
૫. મુહપત્તિ તથા અંગની પડિલેહણુના
પચાસ બેલ (સામાયિક, પ્રતિક્રમણ વગેરે ક્રિયામાં જ્યારે જ્યારે મુહપત્તિ પડિલેહણ આવે ત્યારે ત્યારે મુહપત્તિ પડિલેહતાં નીચેના પચાસ બેલ પ્રમાણે બેલી મુહપત્તિ પડિલેહણ કરવું જોઈએ. ફક્ત દષ્ટિ પડિલેહણ હોય ત્યારે આ બેલ બોલવાની જરૂર નથી.)
મુહપત્તિની પડિલેહણુના પચીસ બેલ ૧ (મુહપત્તિ હાથમાં લઈ બોલતી વખતે બેલવું. )
સમ્યક્ત્વ મૂલ નિર્મળ દ્રષ્ટ જીવ જઈ જયણ કરૂં. ૩ ( મુહપત્તિને બન્ને બાજુ ત્રણ વાર ફેરવતાં બેલડું. )
સમ્યકત્વ મોહનીય, મિશ્ર મેહનીય, મિથ્યાત્વ મેહનીય પરિહરૂં, ૩ ( મુહપત્તિને ભેગી કરી જમણે હાથે ખંખેરતાં બોલવું. )
કામ રાગ, નેહ રાગ, દષ્ટિ રાગ પરિહરૂં. ૩ ( મુહપત્તિને ડાબા હાથ પર લઈ જતાં બેલવું. ) સુદેવ, સુગુરુ, સુધર્મ
આદરૂં. ૩ ( મુહપત્તિને ડાબા હાથથી દૂર કરતાં બોલવું. )
કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરૂ. ૩ ( મુહપત્તિને ડાબા હાથ પર લઈ જતાં બોલવું. )
જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરૂં. ૩ ( મુહપત્તિને ડાબા હાથથી દૂર કરતાં બેલિવું. )
જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના પરિહરૂં. ૩ (મુહપત્તિને ડાબા હાથ પર લઈ જતાં બેલવું)
મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરૂં. ૩ (મુહપત્તિને ડાબા હાથથી દૂર કરતાં બેલવું. )
મને દંડ, વચનતંઠ, કાયદંડ પરિહરૂ.
૨૫ બોલ
Page #115
--------------------------------------------------------------------------
________________
૩ ( ડાખા
હાસ્ય,
૩ ( જમણા
ભય,
૩ ( મસ્તક કૃષ્ણ વેશ્યા,
૩
૩
.
૩
૨ ( ડામા
ક્રોધ,
( જમણા
૩
અગ પડિલેહણાના પચીસ ખેલ હાથની ભુજાએ પડિલેહતાં રિત, અરિત
( મુખ પર
ઋદ્ધિ
( છાતી હૃદય
માયાશય,
માયા,
( ડામા
પૃથ્વીકાય,
( જમણા વાઉકાય,
હાથની ભુજાએ પડિલેહતાં
દુગ છા
શેક, પર મુહપત્તિ
ખેલવું. )
ડિલેડતાં કાપાત લેશ્યા પરિહરૂ
પડિલેહતાં
એ!લવુ. )
પરિહરૂ.
ગારવ, રસ ગારવ,
પર મુહપત્તિ નિયાણુશલ્ય
ખભા
૧૦૦
નીલ લેન્થા, મુહપત્તિ
ખભા
પર
માન
પર
લાભ
પગે
અપકાય,
પગે
વનસ્પતિકાય,
સાતા ગારવ
પડિલેહતાં
મિથ્યાત્વશલ્ય
પડિલેહતાં
પડિલેડતાં
પડિલેહતાં
તેઉકાયની
પડિલેહતાં ત્રસકાયની
ખેલવું. )
પરિહરૂ
)
એલ. ) પરિહર્
*
ખેલવું. ) પરિહરૂ
ખેલવું. )
પરિહ
બેલવું. )
પરિહ.
એલવુ. )
જયણા કર્
ખેલવું. ) કરૂ
જયણા
૨૫ બેલ
(૧) *કોઇ ગચ્છમાં પહેલા ખેલ આ પ્રમાણે ખેલાય છેઃ સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સહુ.. (હૃદય વિષે ધારૂ)
(૨) સ્ત્રીઓને ૪૦ ખેલ ખેલવાના હોય છે. તેમને મર્યાદાને કારણે કપડાં પહેરવાં પડે છે તેથી તેમનાથી ત્રણ મસ્તકની, ત્રણ હૃદયની, બે ખભાની, અને એ પડખાની પડિલેહણા ન થઈ શકે.
Page #116
--------------------------------------------------------------------------
________________
મેલ
(૩) પડિલેહણા કરતાં જીવરક્ષા અને જિનાજ્ઞા પરિપાલન છે.
*
*
૬. નમે. દુર્વાર રાગાદિ સ્તુતિ (અનુષ્ટુપૂ છંદ) નમે દુર્વાર રાગાદિ, વૈરિ-વાર-નિવારિણે, અહુ તે ચેગિનાથાય, મહાવીરાય તાયિને. ( આર્યાં છંદ)
૧૦૧
**
ચિ’તવન
મંદર–ગિરિવરધીઃ, પ્રાપ્ત-ભવાપાર–નીરનિધિ-તીરઃ, નિર્જિત મન્મથ વીરઃ, શ્રિયેસ્તુ સુ શ્રી મહાવીર (ઉપતિ વૃત્ત)
સર્વે જિના-તુલ્ય-ગુણૈન મસ્યાઃ, સમત્વ ભાવેન જગત્પ્રશસ્યાઃ, તથાપિ વીર નિકટોપકાર, તીર્થેશ્વર નૌમિ
કરવાના હેતુ
નમે દુર્વાર રાગાદિના અથ
(દુર્વાર) દુ:ખે કરી રોકી શકાય તેવા રાગ દ્વેષ મેહુ રૂપ મેટા વૈરિએ શત્રુએ ) ન! સમુહુને નિવારનારા-અટકાવનારા, અને (તાયિને એટલે) પૃથ્વીકાય વગેરે છ કાય જીવનુ રક્ષણ કરનારા તથા ચેગિના નાથ એવા અરિડુત પરમાત્મા ચેાવીસમાં તીથંકર શ્રી મહાવીર સ્વામિને નમસ્કાર હા. (2) મેરૂ પર્વતની પેઠે ધીર, અને અપાર સંસાર રૂપ સમુદ્રના પારને પામેલા, અને કામદેવ જેવા વીરને જીતનાર શ્રી મહાવીર સ્વામિ અમારા કલ્યાણ માટે થાઓ.
એવા
(2)
કરવા
અયા જિનેશ્વરે તપાતાના ગુણાને લીધે નમસ્કાર ગ્ય છે, અને સમપણાના ભાવને લીધે જગતના સર્વ જનોને પ્રશ'સા કરવા ચેાગ્ય છે, તે પણ નજીકના ઉપકારી, શાસનનાયક, શ્રી મહાવીર સ્વામિને હ ંમેશાં હર્ષોં વડે વિશેષપણાથી નમસ્કાર કરૂ છું.
(૩)
*
*
સદ્દા મુદ્દાર ૩
Page #117
--------------------------------------------------------------------------
________________
૧o૨
પરિશિષ્ઠ ૧. નવકાર મહામંત્રને મહિમા નવકારને મહામંત્ર કહેવામાં આવે છે. મંત્ર એટલે શબ્દોના સ્મરણ અથવા ઉચ્ચારમાં રહેલી ગુપ્ત શકિત. જેમ સર્પ અને વીંછીના મંત્રથી તે મંત્ર જાણકાર સર્પ–વીંછીના ઝેરને દૂર કરી શકે છે તેમ આ નવકાર મહામંત્રને જાણનાર–જપનાર-હદયપૂર્વક પવિત્ર થઈ ધ્યાન ધરનાર સંસારના પાપ રૂપી ઝેરને દૂર કરે છે.
આ સૂત્રના પહેલા પાંચ પદમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવે છે. પાંચ વાર -ન-નમો-નમો-નમો-નમવાથી નમ્રતા ગુણ આવે છે. નમો શબ્દ માટે પ્રાકૃત રૂપ ણ પણ વપરાય છે.
પરમ ઉચ્ચ સ્થાને રહે તે પરમેષ્ઠિ. તેમાં અરિહંત અને સિદ્ધ એ બે સદેવ છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ સુગુરુ છે. સિદ્ધ પરમાત્મા આઠે કર્મનો ક્ષય કરી સિદ્ધશિલા પર મુકિતવાસ કરે છે? તીર્થંકર પરમાત્મા–અરિહંત ભગવાન ચાર કર્મોને ક્ષય કરી સમવસરણમાં બેસી ભવ્ય જનોને મોક્ષમાર્ગ ઉપદેશે છે તેથી નિકટ ઉપકારી હોવાથી તેમને પ્રથમ નમસ્કાર કરાય છે.
જગતમાં જેટલાં મંગલિક મનાય છે તેમાં નવકારમંત્ર સર્વથી ઉત્તમ સંગલિક છે કેમકે બીજા મંત્રોથી જે વસ્તુ ન મળે તે આ મહામંત્રથી મેળવી શકાય છે અને સર્વોત્તમ શિવ-સુખ પ્રાપ્ત કરી શકાય છે.
વ્યવહારમાં એ નિયમ છે કે દરેક મંગળ કાર્યની શરૂઆતમાં દરેક ધર્મ ક્રિયાની શરૂઆતમાં ઈષ્ટ દેવગુરુનું નામ લેવું જોઈએ. તેથી આપણું કાર્ય નિર્વિઘપણે સફળ થાય છે. તેથી જ ઉત્તમ મનુષ્ય તે બેસતાં–ઉઠતાં, ચાલતાં-સૂતાં, રાત્રે કે દિવસે, દરેક વખતે અને દરેક સ્થળે આ નવકાર મહામંત્રનું મનમાં ધ્યાન ધર્યા કરે છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૩
તેથી ખરાબ વિચારને નાશ થાય છે અને કાર્ય સિદ્ધિ થવાથી શાંતિ–સંતોષ મળે છે.
નવકાર મહામંત્ર જૈન ધર્મને મોટામાં મોટો-અનાદિ-અનંત સિદ્ધ મંત્ર છે. તેથી તે શાશ્વત છે.
આગે ચૌવીસી હુઈ અનંતી, હશે વાર અનંત, નવકાર તણી કઈ યાદ ન જાણે, ઈમ લેખે અરિહંત. (૧)
આ કારણથી જ આ ચમત્કારિક મહામંત્રને મહિમા પારાવાર છે. આ મંત્ર જિન શાસનને શણગાર છે અને અગીયાર અંગ તથા ચૌદ પૂર્વને સાર છે. તેનું મહાસ્ય દર્શાવવા દેવ દેવેન્દ્ર પણ શકિતમાન નથી, તે મનુષ્ય તે શું ખ્યાન કરી શકે ?
જિન શાસનસ્ય સારે, ચઉદસ પુવાણ જે સમુદ્વારે, જસ્સ મણે નવકાર, સંસારે તસ્સ કિ કુણઈ ? (૨) એસે મંગલ નિલઓ, ભવવિલઓ, સયલ સંઘ સુખ જણઓ, નવકાર પરમ મંત, ચિંતિએ મિતં સુહં દેહી. (૩) અપુ કમ્પતરૂ, ચિંતામણિ કામકુંભ કામગવી, જે થાયઈ સયલ કાલે, પાવઈ સિવ-સુહું વિલિ. (૪) નવકાર ઈક્ક અખર, પાવં ફેડેઈ સત્ત અયરાઈ, પન્નાલં ચ એણું, સાગર પણ સય સમગ્મણ, (૫) જે ગુણઈ લખમેગં, પૂએઈ વિહિએ જિણ નમુક્કાર, તિર્થીયર નામ ગોએ, પાવઈ સાસય ઠાણું. (૬) અ ડ્રવ અટું સયા, અઠું સહસં ચ અઠ્ઠ કેડીએ, જે ગુણઈ નમુકકારો, તઈયભવે લહઈ મુકM. (૭) હાઈ ફુઈ, કુણઈ સુઈ, જણઈ જસ, સેસએ ભવ સમુદ્ર, ઇડ લેવે પર લોયે, સુહાણ મૂલં નમુકકારે. (૮) ભોયણ સમયે, સયણે, વિહણે, પવેસણું, ભયે, વણે, પંચ નમુક્કાર ખલુ, સમરિજજા સવ્ય કાર્લ પિ. (૯)
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ભાવા : જિન શાસનના સાર રૂપ, ચૌદ પૂર્વમાંથી ઉદ્ધાર કરવામાં આવેલા નવકાર મત્ર જે માનવી મનમાં નિત્ય સ્મરણ કરે છે તેને સંસાર શું કરી શકે? (૨) આ નવકાર પરમ મંત્ર મહામંગળ કરવાવાળા, ભવ ખીજના વિલય-નાશ કરવાવાળા, સકળ સઘને સુખ જનક, પરમ મિત્ર સમાન છે. (૩) આ નવકાર મંત્ર અપૂર્વ કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન, કામકુંભ, કામધેનુ સમાન છે. જે મનુષ્ય બધા સમયે
આ મંત્રનું ધ્યાન ધરે છે તે વિપુલ સુખ મેળવે છે. (૪) નવકાર મ ંત્રના માત્ર એક જ અક્ષર છ સાગરોપમનાં પાપ કર્મોનો નાશ કરે છે, એક પદ માત્રના ઉચ્ચારથી ૫૦ સાગરોપમનાં પાપ નષ્ટ થાય છે, અને પૂણ પરમેષ્ઠિનું સ્મરણ કરવાથી ૫૦૦ સાગરોપમનાં સ ંગ્રહ કરેલાં પાપ નાશ પામે છે. (૫) જો મનુષ્ય નવકાર મંત્રના જાપ પૂજા વિધિ પૂર્વક એક લાખ વાર જપે તે તીર્થંકર નામ કમ ગાત્ર ખાંધી શાશ્વત સ્થાન પામે છે. (૬) જો મનુષ્ય આઠ કરાડ આઠ હજાર આઠસાને આઠ (૮૦૦,૦૮,૮૦૮) વખત નવકાર મંત્ર ભક્તિભાવપૂર્વક ગણે તે નિઃશક ત્રીજા ભવમાં મેક્ષ મેળવે છે. (૭) આ મંત્ર દુઃખ હુરે છે, સુખ આપે છે, યશ-કીતિ જન્માવે છે, ભવસમુદ્રનુ`શેષણ કરે છે— ટુકમાં આ લાક તથા પર લેાકમાં સુખનું મૂળ નવકાર છે. (૮) ભાજન વખતે, શયન વખતે, શુભ કાય પ્રવેશ વખતે, ભય વખત, નિવાસ સ્થાનમાં પ્રવેશ વખતે-પાંચ નવકાર ગણવામાં આવે તે મનેાવાંછિત ફળ મળે છે. (૯)
*
*
શ્રીપાળ મહારાજા, સુદન શેડ, સુભદ્રા સતી વગેરેનાં નામ નવકાર મ`ત્રની સિદ્ધિ માટે દરેકને વિદિત છે.
*
*
*
આવશ્યક સૂત્ર નિયુક્તિમાં નવકાર સ્મરણ કરવાની પરિપાટી આ પ્રમાણે ખતાવેલી છે :
Page #120
--------------------------------------------------------------------------
________________
અરિહંતાણુ નમેાકાર, સવ્વપાવ–પણાસણા, મંગલાણુ ચ સન્થેસિ', 'પઢમ
હુવઈમ ગલ
સિદ્ધાણુ
નમેાકારો, સભ્ય
પાવ–પણાસણા,
મગલ.
હવઈ પાવ–પણાસણેા,
હેઇમ ગલ,
મંગલાણુ ચ સન્થેસિ', 'પઢમં આયરિયાણ નમેકારા, સવ્વ મંગલાણં ચ સવૅસિ', પઢમ ઉવજ્ઝાયાણુ નમક્કાશ, સવ્વ મોંગલાણ, ચ વેસિ, પદ્મમ' સાહ નમેાક્કાર. સન્ન મોંગલાણુ ચ સન્થેસિ', 'હમ એસા પચ નમાકાર, સભ્ય મંગલાણુ ચ સવ્વેસિ, પઢમ મહાનિશીથ સૂત્રમાં નવકાર મત્રને મહિમા આ પ્રમાણે
પાવ-પણાસણા, હવઈ મંગલ'. પાવ–પણાસણા, હવ મગલ'.
પાવ–પણાસણા, મોંગલ,
હુવ
બતાવેલ છેઃ
૧૦૫
કરેલ છેઃ
નાસેઇ ચાર સાવય, વિહર જલ જલણુ ધન ભાઈં, ચિતિઝતે! રખસ્સ, રણ રાય ભયાં ભાવેણુ,
ભાવા : પંચપરમેષ્ઠિ મંત્રનું શુદ્ધ ચિત્તથી, શુદ્ધ ઉચ્ચાર પૂર્ણાંક, ધ્યાન કરવાથી : ચાર, સિંહ, સાપ, પાણી, અગ્નિ, ખ'ધન, રાક્ષસ, લડાઇ તથા રાજ્ય વગેરેના ભયે નષ્ટ થાય છે,
*
*
મહાનિશીથ સૂત્રમાં નવકાર મંત્રના ઉચ્ચાર નીચે પ્રમાણે
અરિહંતા મુજ્બુ મંગલ', અરિહંતા મુજઝ દેવસે, અરિહંતે ત્તિ ઈસ્લામિ, વેાસરામિતિ પાવર્ગી.
સિદ્ધા મુખ્ખુ મંગલ, સિદ્ધા મુજ્જી દેવયે, સિદ્ધેત્તિ કિત્તસ્સિામિ, વાસરામિતિ પાવર્ગ આયરિયા મુઝ મ`ગલ', આયરિયા મુખ્ખુ દેવયે, આયરિયાત્તિ કિત્તઈસ્લામિ, વેસરામિતિ પાવર્ગી
૩
૫
૩
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ઉવઝાયા મુઝ મંગલ, ઉવઝાયા મુઝ દેવયે, ઉક્ઝાતિ કિન્નઈસ્લામિ, સરામિતિ પાવર્ગ. સવ સાહુ મુઝ મંગલં, સવ્વ સાહુ મુજઝ દેવયે, સવ્વ સાહુ કિન્નઈસ્લામિ, સરામિતિ પાવર્ગ. એસે પંચ મુઝ મંગલં, એસો પંચ મુઝ દેવ, એસો પંચ કિઈસ્લામિ, સરામિતિ પાવઞ.
ચંદ્રપન્નત્તિ સૂત્રમાં પ્રથમ ગાથા મંગળાચરણ રૂપે છે તેને પ્રાચીન નમસ્કાર માનવામાં આવે છે.
નમિઉણ અસુર સુર ગર્લ, ભયગ્ર પરિવન્દિર્ય, ગય કિલસે અરિહે સિદ્ધાય, આયરિય ઉવજઝાય સવ્વ સાય.
બીજા અનેક સૂત્રોમાં પણ નવકાર મંત્રનું માહાતમ્ય વર્ણન પ્રતિપાદિત કરવામાં આવેલ છે તે જિજ્ઞાસુએ જ્ઞાન મુનિ મહારાજાઓ પાસેથી જાણવું જોઈએ. F પ
ક પંચ પરમેષ્ટિ પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણો છે તે વિસ્તાર પૂર્વક જોઈએ. તેમના નામ તથા વર્ણ આ પ્રમાણે છે.
(૧) અરિહંત-શ્વેત વર્ણ (૨) સિદ્ધ – લાલ વર્ણ (૩) આચાર્યપળે વર્ણ (૪) ઉપાધ્યાય -લીલે વર્ણ (૫) સાધુ – શ્યામ વર્ણ.
૧: દેવસ્વરૂપ અરિહંત પરમાત્માનું સ્વરૂપ
અરિ=દુશ્મન. હંત-હણનાર. અરિહંત એટલે કર્મ રૂપ દુશમનને દૂર કરનાર. જીવન સર્વ કર્મ જ્યારે નાશ પામે છે ત્યારે જીવ ઉચ્ચપદ મોક્ષ પામે છે. અહંત=ગ્ય, લાયક, ઈદ્રોને પણ પૂજા યેગ્ય.
Page #122
--------------------------------------------------------------------------
________________
*
૧૦૭
કેવળજ્ઞાન પામીને ભવ્ય જેને બેધ આપતા અથવા બેધ આપવા માટે વિચરતા તીર્થકર મહારાજા તે શ્રી અરિહંત પરમાત્મા
તેમના ૧૨ ગુણ : ૮ પ્રાતિહાર્ય + ૪ અતિશય પ્રાતિહાર્યા એટલે પ્રતિહારી, દ્વારપાળ. અરિહંત પરમાત્મા જ્યાં ઉપદેશ દેવાના હોય ત્યાં દેવ દેવેન્દ્રો સમવસરણ રચે છે અને ત્યાં આઠ દિવ્ય વસ્તુઓ પ્રગટ થાય છે.
૧. અશોક વૃક્ષઃ પ્રભુના દેહથી ૧૨ ગણું મોટું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે જેની નીચે બેસી પ્રભુ ધર્મોપદેશ આપે છે.
૨. સુર–પુષ્પ વૃષ્ટિ સમવસરણ ભૂમિમાં એક જન પ્રમાણ જળમાં તથા સ્થળમાં ઉત્પન્ન થયેલાં પંચરંગી સચિત્ત પુષ્પની વૃષ્ટિ દેવતાઓ ઢીંચણ પ્રમાણ કરે છે. પ્રભુના અતિશયને લીધે પુના જીવોને પીડા-બાધા થતી નથી.
૩. દિવ્ય વનિ : ભગવાનની ને માલકેશ રાગયુક્ત વીણા, વાંસળી વગેરેના સૂરથી દેવે પૂરે છે.
૪. ચામ: સમવસરણમાં પ્રભુ પૂર્વ દિશાએ બિરાજે છે અને બાકીની ત્રણ દિશામાં દેવતાઓ પ્રભુનું પ્રતિબિંબ વિકુ છે. ચાર બાજુ દેવતાઓ રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચાર જેડી શ્વેત ચામરે પ્રભુની બને બાજુએ ઢાળે છે.
૫. આસન: પ્રભુને બેસવા માટે દેવે રત્નજડિત સુવર્ણનું સિંહાસન રચે છે.
૬. સામંડળઃ પ્રભુના મસ્તકની પાછળ શરદ ચતુના સૂર્ય જેવું ઉગ્ર તેજસ્વી તેજનું માંડલુ દેવતાઓ રચે છે તે ભામંડળ પ્રભુના આંજી નાખે તેવા તેજને સંકમે છે-પિતાના તેજમાં સંહરી લે છે. જે ભામંડળ ન હોય તો અતિશય તેજથી પ્રભુના મુખ સામું જોઈ શકાય નહિ
૭. દેવદુ દુભિઃ પ્રભુના સમવસરણ વખતે દેવતાઓ દુંદુભિ વગેરે વાત્રે વગાડે છે. તે એમ સૂચવે છે કે, “હે ભવ્ય ! તમે મિક્ષ નગરીના સાર્થવાહ તુલ્ય આ ભગવંતની સેવા-ભક્તિ કરે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮
૮. આત૫ત્ર અથવા છત્રઃ સમવસરણમાં પ્રભુના મસ્તક ઉપર શિરદ ઋતુના ચંદ્ર જેવા ઉજવળ અને મોતીના હારેથી સુશોભિત ત્રણ ત્રણ છત્રે દેવતાઓ ઉપરા ઉપરી રચે છે. કુલ ૧૨ છત્રે થાય.
અતિશય એટલે ઉત્કૃષ્ટતા. વિશિષ્ટ ચમત્કારવાળા ગુણ ચાર છેઃ (પ્રભુના ચેત્રીશ અતિશયમાં ચાર મૂળ અતિશય છે તે જુદા છે.)
૯. અપાયાપરામ અતિશયઃ (અપાય-ઉપદ્રવ, અપગમ=નાશ) આ અતિશયના બે પ્રકાર છે. (૧) પરાશ્રયી અને (૨) સ્વાશ્રયી.
(૧) પરાશ્રયી અપાયાગમ અતિશય : જ્યાં પ્રભુ વિચરે ત્યાં પારકાના ઉપદ્રવ નાશ પામે સમવસરણની દરેક દિશામાં સવાસે જન સુધી પ્રાયઃ રોગ, મરકી, વેર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે ઉપદ્રવ થાય નહીં.
(૨) સ્વાશ્રયી અપાયાપગમાં અતિશય પિતાના ઉપદ્રવને દ્રવ્યથી અને ભાવથી નાશ. દ્રવ્યથી અપાય-એટલે પ્રભુને સર્વ રેગ સર્વથા નાશ થયા છે. ભાવથી અપાય એટલે ૧૮ પ્રકારના નીચેના અત્યંતર ઉપદ્રવ પણ પ્રભુને સર્વથા હોતા નથી ?
(૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભેગાતાય, (૪) ઉપભેગાંતરાય (૫) વીયતરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરતિ (૯) ભય (૧૦) શોક (૧૧) દુગંછા (જુગુપ્સા, નિંદા) (૧૨) કામ (૧૩) મિથ્યાત્વ (૧૪) અજ્ઞાન (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ (૧૭) રાગ (૧૮) દ્વેષ.
(૧૦) જ્ઞાનાતિશય : આ અદ્ભૂત ગુણથી ભગવાન લેક–અલ કનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે. કેવળજ્ઞાનથી કાંઈ પણ અજ્ઞાત રહી શકતું નથી.
(૧૧) પૂજાતિશાય? આ અદ્ભૂત ગુણથી તીર્થકર સર્વને પૂજ્ય છે. રાજા, વાસુદેવ, બળદેવ, ચક્રવત, દેવતાઓ તથા ઇદ્રો વગેરે પ્રભુને પૂજે છે અથવા પૂજવાની અભિલાષ રાખે છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૯
(૧૨) વચનતિશયઃ શ્રી તીર્થકરની વાણી દેવ, મનુષ્ય, તીર્થંચ-સર્વ પોતપોતાની ભાષામાં સમજી શકે છે કારણ કે તેમની વાણ સંસ્કારાદિક ગુણવાળી છે.
શ્રી તીર્થકરની વાણુનાઃ પાંત્રીસ ગુણ (૧) સર્વ ઠેકાણે સમજાય (૨) જન પ્રમાણ ભૂમિમાં સંભળાય (૩) પ્રૌઢ (૪) મેઘ જેવી ગંભીર (૫) સ્પષ્ટ શબ્દ ઉચ્ચાર વાળી. (૬) સંતેષ ઉપજાવનારી (૭) દરેક શ્રેતા એમ જ જાણે કે પ્રભુ મને જ કહે છે (૮) પુષ્ટ અર્થવાળી (૯) પૂર્વાપર વિરોધ રહિત (૧૦) મહાપુરુષને છાજે તેવી (૧૧) સંદેહ વગરની (૧૨) દૂષણ રહિત અર્થવાળી (૧૩) કઠણ વિષય પણ સહેલે લાગે તેવી. (૧૪) સમય-સ્થાનને શેભે તેવી (૧૫) છ દ્રવ્ય અને નવ તત્વને પુષ્ટ કરે તેવી. (૧૬) પ્રજન વાળી (૧૭) પદ રચના વાળી (૧૮) છ દ્રવ્ય અને નવ તત્વની પટુતાવાળી (૧૯) મધુર (ર૦) પારકે મર્મ ન ભેદાય તેવી ચતુરાઈવાળી. (૨૧) ધર્મ અને અર્થ બે પુરુષાર્થને સાધનારી (૨૨) દીપક સમાન અર્થને પ્રગટ કરનારી (૨૩) પર નિંદા અને પિતાની પ્રશંસા રહિત. (૨૪) કર્તા, કર્મ, ક્રિયાપદ, કાળ અને વિભક્તિવાળી (૨૫) આશ્ચર્યકારી (૨૬) વકતા સર્વગુણ સંપન્ન છે તેવું લાગે તેવી. (૨૭) ધૈર્યવાળી (૨૮) વિલંબ રહિત (૨૯) ભ્રાંતિ રહિત (૩૦) સર્વ શ્રેતા પિતાપિતાની ભાષામાં સમજે તેવી. (૩૧) સદબુદ્ધિ ઉત્પન્ન કરે તેવી. (૩૨) પદના-શબ્દના અર્થને અનેક અર્થ પણે કહે તેવી. (૩૩) અસાહસિક પણ બોલાય તેવી (૩૪) પુનરુક્તિ દોષ રહિત (૩૫) સાંભળનારને ખેદ ન ઉપજે તેવી.
શ્રી અરિહંત પરમાત્મા અઢાર દેષ રહિત છે. તેમના નીચે જણાવેલા અઢારે દેષ સંપૂર્ણ પણે નાશ પામ્યા છેઃ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૦ (૧) અજ્ઞાન (૨) ક્રોધ (૩) મદ (૪) માન (૫) લેભ (૬) માયા (૭) રતિ (૮) અરતિ (૯) નિદ્રા (૧૦) શેક (૧૧) અસત્ય વચન (૧૨) ચોરી કરવાપણું (૧૩) મત્સર-અદેખાઈ (૧૪) ભય (૧૫) પ્રાણીવધહીંસા (૧૬) પ્રેમની રમત (૧૭) પરિચય (૧૮) હાસ્ય.
અરિહંત ભગવાનને ૩૪ અતિશય-અદ્દભૂત ગુણ હોય છે જેમાં ૧ થી ૪ઃ ચાર અતિશયઃ સહજ અતિશય અથવા મૂળ અતિશય કહેવાય છે તે સહજ-મૂળ-સ્વાભાવિક જન્મથીજ હોય છે. પ થી ૧૫ઃ અગિયાર અતિશય કક્ષય જ-અતિશય કહેવાય છે. તેમાં ૬ થી ૧૨ માં જણાવેલા રેગ વગેરે ૭ ઉપદ્ર તે ભગવંત વિહાર કરે ત્યારે પણ ચારે દિશાએ ફરતા ૨૫ જન સુધી ન હોય. ૧૬ થી ૩૪ : ઓગણુશ અતિશય દેવકૃતઅતિશય કહેવાય છે. કેમકે કે દેવતાઓ કરે છે.
૧. પ્રભુનું શરીર અનંત રૂપમય, સુગંધમય, નિગી, પરસેવા રહિત,
મળ રહિત હાય. ૨. પ્રભુનું લેહી તથા માંસ, ગાયના દૂધ સમાન ઘળાં તથા
દુર્ગધ વગરના હેય. ૩. આહાર તથા નિહાર ચર્મ ચક્ષુથી અદશ્ય હેય. ૪. શ્વાસોશ્વાસમાં કમળ જેવી સુગંધ હોય.
૫. કેવળજ્ઞાન થયા પછી જન પ્રમાણુ સમવસરણ દેવોથી
રચાય તેમાં મનુષ્ય, દેવ તથા તિર્યંચ કેડા કેડી સમાય છતાં પણ તેમને બાધા થાય નહીં.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૧
૬. પચીસ જન એટલે ૨૦૦ ગાઉ સુધી પહેલા ઉત્પન્ન થયેલા
રેગ શમી જાય તથા નવા રેગ થાય નહીં. ૭. વેરભાવ જાય. ૮. મરકી થાય નહીં. ૯અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંત વરસાદ થાય નહીં. ૧૦. અનાવૃષ્ટિ એટલે વરસાદને અભાવ થાય નહીં. ૧૧. દુભિક્ષ એટલે દુકાળ પડે નહીં. ૧૨. સ્વચક તથા પરચક–દેશના કે પરદેશના દુશ્મનને ભય હોય નહીં. ૧૩. ભગવંતની ભાષા મનુષ્ય, તિર્યંચ તથા દેવતા બધા પોતપોતાની
ભાષામાં સમજે. (તેમની વાણીમાં ૩૫ ગુણ હોય છે તેથી) ૧૪. ભગવંતની વાણી એક જન સુધી સમાન રીતે સંભળાય. ૧૫. સૂર્યથી બાર ગણા તેજવાળું ભામંડળ હોય. (આભા–તેજ વર્તલ)
૧૬. આકાશમાં ધર્મ ચક હેય. ૧૭. બારડી ચામર (૨૪) અણવીંઝયાં વીંઝાય. ૧૮. પાદપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજજવળ સિંહાસન હેય. ૧૯. ત્રણ છત્ર દરેક દિશાએ હેય. (કુલ ૧૨ છત્ર) ૨૦. રત્નમય ધર્મધ્વજ હેય–તેને ઈન્દ્રધ્વજ પણ કહેવાય છે. ૨૧. પ્રભુ નવ સુવર્ણ કમળ ઉપર ચાલે. (બે ઉપર પગ મૂકે અને
સાત પાછળ રહે તેમાંથી બે બે વારા-ફરતી આગળ આવે. ૨૨. મણિ, સુવર્ણ અને રૂપાન એમ ત્રણ ગઢ હેય. ૨૩. પ્રભુ ચાર મુખે કરી ધર્મદેશના આપે. (ત્રણ પ્રતિબિંબ દેવકૃત) ૨૪. સ્વશરીરથી બાર ગણું ઊચું અશકવૃક્ષ-છત્ર, ઘર, પતાકા
વગેરેથી યુક્ત હોય.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૨
૨૫. રસ્તામાં કાંટા હાય તે અધામુખ–અવળા થઈ જાય. ૨૬. ભગવંતને ચાલતી વખતે સવૃક્ષ નમી પ્રણામ કરે. રામાર વગેરે શુભ પંખીએ પ્રદક્ષિણા ફરતાં ફ ૨૮. સુગંધ જળની વૃષ્ટિ થાય.
૨૯. જળસ્થળમાં ઉપજેલાં પાંચ વર્ણવાળાં ફૂલની ઢીંચણ સુધી વૃષ્ટિ થાય.
૩૦. સંયમ લીધા પછી પ્રભુના કેશ, દાઢી, મૂછ, નખ વધે નહીં.
૩૧. ચેાજન પ્રમાણ અનુકૂળ વાયુ વાય.
૩૨. ચાલતી વખતે આકાશમાં દેવત્તુ દુભિ વાગે.
૩૩. સર્વ ઋતુઓ અનુકૂળ રહે.
૩૪. જઘન્ય પણે ચાર નિકાયના કોડ દેવતા પાસે રહે.
*
*
*
સમવાયાંગ સૂત્રમાં ઉપરના ૩૪ અતિશયનું વર્ણન છે. આ ૩૪ અતિશયને અગાઉ ૧૨ ગુણમાં કહેલા ૪ અતિશયમાં સમાવેશ થાય છે.
*
*
*
૨. દેવ સ્વરૂપ સિધ્ધ પરમાત્માનું સ્વરૂપ
આઠ પ્રકારના (૪ ઘાતી + ૪ અઘાતી) કમને! ક્ષય કરી જેએ મેક્ષે ગયા છે તે સિદ્ધ પરમાત્માના ૮ ગુણે છે :
૧. અનંતજ્ઞાન : જ્ઞાનાવરણીય-જ્ઞાનને ઢાંકી દે તેવા કને ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે જેનાથી લોક-અલેાકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણે છે.
૨. અનંતદશ ન : દશનાવરણીય-દનને ઢાંકી દે તેવા ક`ના ક્ષય થવાથી પ્રભુ લેક–અલાકના ભાવ સમસ્ત પ્રકારે દેખે છે. ૩. અવ્યાબાધ સુખઃ વેદનીય કા ક્ષય થવાથી અવ્યાબાધ—પીડારહિત નિરૂપાષિક અનંત સુખ પ્રાપ્ત થાય છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૩૩
૪. અનત ચારિત્ર : મેાહનીય ક`ના ક્ષય થવાથી ઉત્તમ ચારિત્ર પ્રાપ્ત થાય છે.
૫. અક્ષય સ્થિતિ : આયુષ્ય ક`ના ક્ષય થવાથી સિદ્ધ થવાય છે. પછી ખીજે જન્મ લેવા પડતા નથી. સિદ્ધની સ્થિતિ સાદિ અનંત કહેવાય છે : આદિ છે પણ અંત નથી.
૬. અરૂપીપણુ' : નામ કમાય. ત્યાં સુધી રૂપ-~ શરીર હાયઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વ, આદિ હાય. નામ કના નાશ થવાથી સિદ્ધ અરૂપી છે—શરીર રહિત છે.
૭. ગુરુ લઘુ : ગેાત્ર કૅ ના ક્ષય થવાથી ગુરૂ એટલે ભારે, ઊંચ, તથા લઘુ એટલે હલકા, નીચ, એવા વ્યવહાર રહેતા નથી.
૮. અન`તવીય : અંતરાય કમ નો ક્ષય થવાથી સિદ્ધ પ્રભુમાં અતુલ શક્તિ હોય છે પરંતુ પુદ્ગલ પ્રવૃત્તિ ન હાવાને લીધે તેવું વી ફારવતા નથી. આ ગુણથી પેાતાના આત્મિક ગુણાને ધારી શખે છે: ફેરફાર થવા દે નહી'.
ચાર ક --જ્ઞાનાવરણીય,
દનાવરણીય,
મેહનીય અને તરાય કમઘાતીમ કહેવાય છે; આત્માના સત્ય સ્વરૂપના સંહારક છે, જ્યારે વેદનીય, આયુ, નામ અને ગેાત્ર-એ ચાર કૅમ અઘાતી છે.
*
*
*
બે પ્રકારના દેવ : અહિત અને સિદ્ધમાં શું ફેર છે અરિહંત પરમાત્મા ઉપદેશક રૂપે છે, તેથી નિકટના ઉપકારી હાવાથી પ્રથમ નમસ્કાર કરાય છે : તીથંકર નામ કમ ગાત્ર આંધ્યુ હાવાથી સમવસરણમાં દેશના આપે છે. બાકી ભેદ નથી.
જૈન શાસ્ત્ર કહે છે કે દરેક પ્રાણી સિદ્ધ થવાને ચાગ્ય છે— પછી તે શ્વેતાંબર હાય કે દિગંબર, બુદ્ધ હેાય કે અન્ય હાય, સ્ત્રી હોય કે પુરુષ હોય, મુનિના વેશમાં હેાય કે ગૃહસ્થના વેશમાં હાયશરત ફક્ત એટલી જ કે સમભાવ ભાવિ આત્મા હૈાવા જોઈએ.
.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૪ વિશ્વભરમાં જૈન દર્શન અનેડ અને અપ્રતિમ છે કેમકે જે મનુષ્ય રાગ-દ્વેષ–મેહ વગેરે આત્માના શગુના આ દુર્ગણો ઉપર કાબુ મેળવી નાશ કરે છે અને શત્રુ-મિત્ર ઉપર સમભાવ રાખે છે-તે જન્મ-મરણના ફેરામાંથી કાયમને માટે મુક્તિ મેળવી ઉપરના આઠ ગુણવાળા સિદ્ધ પરમાત્માની પદવી પ્રાપ્ત કરે છે.
૩. સદ્દગુરૂ (યતિ) સ્વરૂપ : (૧) આચાર્ય (ર ઉપાધ્યાય (૩) સાધુ.
આચાર્ય ધર્મના નાયક છે અને પંચાચાર-પાંચ આચારને પાળે છે ને બીજા પાસે પળાવે છે. આચાર્યને ૩૬ ગુણ પંચિંદિય સૂત્રમાં ગણવેલા છે તે પ્રસિદ્ધ છે. બાકી તે ગુણે અનેક પ્રકારે દર્શાવાય છે. ૫ ગુણઃ પાંચ ઇન્દ્રિયના વિષયને સંવરનાર : શરીર, જીભ, નાક,
આંખ, કાન, ૯ ગુણઃ નવ પ્રકારની બ્રહ્મચર્યની વાઠ-શિયળ વતની ગુપ્તિને
ધારણ કરનાર, ક ગુણઃ ચાર પ્રકારના કષાયથી મુક્ત-કામ, ક્રોધ, મેહ, લેભ. ૫ ગુણઃ પાંચ મહાવ્રતથી યુક્ત : અહિંસા, સત્ય, અચૌર્ય,
બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ૫ ગુણઃ પાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ :
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિચાર. ૫ ગુણ પાંચ સમિતિ ,
૩ ગુણ: ત્રણ ગુપ્તિ | અષ્ટ પ્રવચન માતા.
કુલ ૩૬ ગુણ.
*
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૫
પ્રતિરૂપાદિ ચૌદ ગુણુ, ક્ષાંતિ આદિ દસ ધમ તથા ખાર ભાવના મળી પણ ૩૬ ગુણ થાય છે:
(૧) પ્રતિરૂપ (૨) તેજસ્વી (૩) યુગપ્રધાન-આગમ શાસ્ત્રના પારગામી (૪) મીષ્ટભાષી (૫) ગ ંભીર (૬) ધૈય વાન (૭) સદાચારી અને ઉપદેશે તત્પર (૮) સાંભળેલું નહી ભૂલી જનાર (૯) સૌમ્ય (૧૦) સંગ્રહ (૧૧) અભિગ્રહ મતિવાળા (૧૨) વિથા રહિત (૧૩) અચપળ (૧૪) પ્રશાંત હૃદયવાળા (૧૫) ક્ષમા (૧૬) આજવ (૧૭) મા વ (૧૮) વિમુક્તિ-અલેાભ (૧૯) તપ (૨૦) સંયમ (૨૧) શૌય (૨) અકિંચનત્વ (૨૩) બ્રહ્મચય† (૨૪) સત્ય (૨૫) અનિત્ય ભાવના (૨૬) અશરણ ભાવના (૨૭) સંસાર ભાવના (૨૮) એકત્વ ભાવના (૨૯) અન્યત્વદા ભાવના (૩૦) અશુદ્ધ ભાવના (૩૧) આસ્રવ ભાવના (૩૨) સંવર ભાવના (૩૩) નિર્જરા ભાવના (૩૪) લેક સ્વરૂપ ભાવના (૩૫) એધિ દુભ ભ ભાવના (૩૬) ધર્મ ભાવના,
*
*
ઉપાધ્યાય અથવા પાઠેક અથવા વાચકે : જે ગુરુ પેાતે સિદ્ધાંતના પાસે રહેલા સાધુઓને ભણાવે તે.
*
પાઠ ભણે અને મીજા
ઉપાધ્યાયના ૨૫ ગુણ :
૧૧ ગુણ-અગિયાર અંગના~ | ૨૩ મંગાપાંગ શાસ્ત્રના પારગામી હાય, ૧૨ ગુણુભાર ઉપાંગના— ! અંગ=શરીર, ઉપાંગ=હાથ, પગ વગેરે
૧ ગુણ—ચરણ સિત્તરી—તે ચાત્રિના ૭૦ તથા કરણુના ૭૦ ભેદ ૧ ગુણ—કરણસિત્તરી—3 કુલ ૧૪૦ ભેદ.
*
*
(૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (પ) ભગવતી (૬) જ્ઞાતા ધર્મ કથા (છ) ઉપાસક દશાંગ (૮) અંતકૃત (૯) અનુત્તરાષપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર. [ ખારમું અંગ દૃષ્ટિવાદ હતું પણ તે લુપ્ત થયુ છે : માટે દ્વાદશાંગી કહેવાય છે
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૬
(૧૨) ઔપપાતિક (૧૩) રાયપ્રનીય (૧૪) જિવાભિગમ (૧૫) પ્રજ્ઞાપના (૧૬) જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ (૧૭) ચંદ્ર પ્રજ્ઞપ્તિ (૧૮) સૂર્ય પ્રજ્ઞપ્તિ (૧૯) કલ્પિકા (૨૦) કલ્પાવતંસિકા (૨૧) પુષ્પિકા (૨૨) પુષ્પગુલિકા (૨૩) વૃણિ દશાંગ.
ચરણ સિત્તરીના ૭૦ ભેદ ઃ ૫ મહાવ્રત, ૧૦ ક્ષમા વગેરે (ઉપર ૧૫ થી ૨૪) શ્રમણ ધર્મ, ૧૭ પ્રકારે સંયમ, ૧૦ પ્રકારે વિયાવૃત્ય, ૯ પ્રકારે બ્રહ્મચર્યની વાડ, જ્ઞાન દર્શન ચરિત્ર ૩, ૧૨ પ્રકારે તપ, ૪ કષાય નિગ્રહ
: કુલ ૭૦ ભેદ, કરણ સિત્તરીના ૭૦ ભેદઃ ૪ પિંડ વિશુદ્ધિ એટલે આહાર, ઉપાશ્રય, વસ્ત્ર તથા પાત્ર ૪૨ દોષ રહિત ગ્રહણ કરવા, પ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિમા, પ ઇન્દ્રિય નિરોધ, ૨૫ પડિલેહણ, ૩ ગુપ્તિ તથા ૪ અભિગ્રહ (પ્રતિજ્ઞા : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ) : કુલ ૭૦ ભેદ.
સાધુ : મોક્ષ માર્ગ સાધવા પ્રયત્ન કરે તે સાધુસંયમધારી, પરોપકારી, ભદ્ર પુરુષ. તેમના ૨૭ ગુણોઃ ૬ ગુણઃ પાંચ મહાવ્રત તથા છટૂડું રાત્રિભૂજન વિરમણ વ્રત,
છ વ્રત પાળે. ૬ ગુણઃ છ કાય રક્ષા (પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ,
ત્રસકાય રક્ષા) કરે. ૫ ગુણઃ પાંચ ઈન્દ્રિય નિગ્રહ ઃ નિરોધઃ કાબુમાં રાખવી તે.
૧૦ ગુણઃ (૧) લેભ નિગ્રહ (૨) ક્ષમા (૩) ચિત્તની નિર્મળતા (૪) વસ્ત્ર પડિલેહણું વિશુદ્ધિ (૫) સંયમ ગ યુક્ત રહેવું (પ સમિતિ, ૩ ગુપ્તિ, તથા નિદ્રા, વિકથા, અવિવેક વગેરે દૂષણ ત્યાગ કરવા.) (૬) ખરાબ માર્ગે જતાં મનને શેકવું (૭) ખરાબ વચન બોલતાં અંકુશ (૮) અગ્ય કાયા સંરોધ–વર્તન અંકુશ (૯) પરિસહ સહન કરવા (૧૦) મરણાદિ ઉપસર્ગ સહન કરવા.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૭
૨. સૂત્રની ઉપગી સમજણું (અ) શ્રી નાણુમિ સૂત્રની ગાથાઓ અતિચારની આઠ ગાથાએ કહેવાય છે, પરંતુ તેમાં કઈ અતિચારનું વર્ણન નથી. માત્ર પાંચ આચારનું ભેદો પૂર્વક, વિસ્તૃત અને પદ્ધતિસરનું વર્ણન છે તેથી પંચાચાર સૂત્ર નામ યથાર્થ છે.
પ્રતિકમણ કરતી વખતેઃ “અતિચારની આઠ ગાથા-ન આવડે તે ૮ નવકારને કાઉસગ્ગ” એમ કહેવામાં આવે છે. આ આઠ ગાથા સુંદર અને સહેલી છે છતાં પ્રમાદને લીધે આ આઠ ગાથાને મુખપાઠ ઘણું કરતા નથી. ૮ નવકાર ગણવા તે ભવ્ય અને સહેલા લાગે છે. ખરેખર તે ૮ ગાથાના ૩૨ પદ થાય તે ગણવામાં સમય ઓછો જાય અને કાઉસગ્ન થયો કહેવાય. ૮ નવકાર ગણવામાં ૭૨ પદ ગણવા પડે. બમણા કરતાં પણ વધારે–તેથી સમય વધારે જાય. એટલે આ સૂત્ર યાદ ન હોય તે અભ્યાસપૂર્વક મુખપાઠ કરી લેવું જોઈએ. (બ) શ્રી વંદિત્તા સૂત્રમાં બાર વ્રતનું સ્વરૂપ તથા તેના અતિચારે દર્શાવવામાં આવ્યું છે અને શ્રાવકને કરણીય વિધિમાં વિરાધના થઈ હોય તેની માફી માગવામાં આવી છે.
ઉચ્ચ શ્રાવક-જીવન જીવનાર તેની ખલનાના પ્રકારમાંથી કેટલી અલના રહિત જીવન જીવે છે તે યાદ દેવરાવનાર અપ્રતિમ જીવન-શોધક આ સૂત્ર છે.
આ સૂત્રનું બીજું નામ “શ્રાવક પ્રતિકમણ સૂત્ર છે અને આ સૂત્ર દેવસી તથા રાઈ બને પ્રતિક્રમણમાં દરરોજ કહેવાનું હોય છે. શ્રાવકને દિવસ તથા રાત્રિ સંબંધી લાગેલા અતિચાર આવવાને માટે શ્રી વંદિતુ સૂત્ર સાંજે સૂર્યાસ્ત થતા હોય તે વખતે અને પ્રભાતે સૂર્ય ઉદય પામતે હોય તે વખતે-એમ બે વખત કહેવાનું હેય છે. પખી, ચૌમાસી તથા સંવછરી પ્રતિક્રમણમાં પણ બલવાનું હોય છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૮
જીવનશુદ્ધિના વિકાસમાં યથાશક્ય આગળ વધનાર જિજ્ઞાસુ પુરુષે આ સૂત્રમાં આવતા સમ્યકત્વમૂળ બાર વ્રતનું સ્વરૂપ જાણવું જોઈએ–તેમાં પ્રમાદ વશ, ઉપગ શૂન્ય કે અજાણ ભાવે થતી ખલનાઓને પ્રકાર જાણવા જોઈએ, અને હરહંમેશ આ વ્રતના સંપૂર્ણપણને મારામાં કેટલો વિકાસ થયો છે...હજુ તેમાં કેટલી કેટલી ત્રુટિઓ છે–વગેરે વિચાર કરી, વિશેષ શુદ્ધ જીવી, ધર્મના આરાધક બનવું જોઈએ. તેથી આ સૂત્ર હરહંમેશ મહત્ત્વનું છે. (8)
આચાર અને અતિચાર શ્રાવકના મુખ્ય ૧૯ આચાર નીચે પ્રમાણે છે તેના ભેદ ગણુતાં ૧૨૪ પ્રકાર થાય છે તેથી ૧૨૪ આચરણ ગુણ છે. તેનાથી વિરૂદ્ધ વર્તન દુર્ગુણ છે–દોષ છે-અતિચાર છે. તેથી ૧૨૪ અતિચાર લાગે તે ટાળવાના છે. તેની માફી માગવાની છે. આત્માની તથા ગુરૂની સાક્ષીએ. ઓગણીસ આચારમાં પાંચ પંચાચાર, ૧૨ વ્રત, સમક્તિ મૂલ તથા સંલેખ છે તે નીચે પ્રમાણે ૧. જ્ઞાનાચાર : જ્ઞાન ભણવું તથા ભણાવવું. ૨. દર્શનાચાર : સમકિત પાળવું તથા પળાવવું. ૩. ચારિત્રાચાર : સંયમ પાળવું તથા પળાવવું. ૪. તપાચાર : બાહ્ય તથા અત્યંતર તપ કરે. ૫. વીચાર ? વીર્ય એટલે મન, વચન, કાયાની શકિતને
ધાર્મિક ક્રિયાઓ તથા ધાર્મિક કાર્યો કરવામાં સદુપયોગ કરે ૬. પહેલું અણુવ્રત : જીવહિંસા ન કરવી. છે. બીજું અણુવ્રત : જુઠું ન બેલિવું. ૮. ત્રીજું આણુવ્રત : ચોરી ન કરવી, ૯. ચોથું અણુવ્રત : બ્રહ્મચર્યને નિયમ કરે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૯
૧૦. પાંચમુ અણુવ્રત : ધન-ધાન્ય, સેનુરૂપુ’, ઘર—હાટ વગેરેનુ પ્રમાણ કરવું,
૧૧. પહેલું ગુણુવ્રત છંદગી સુધી દસ દિશામાં જવાનુ પ્રમાણ કરવું.
:
૧૨. ખીજું ગુણવ્રત : ન ખાવા લાયક પદાર્થના તથા પાપ વેપારને ત્યાગ અને ખાવા-પીવા તથા પહેરવા-આઢવાની ચીજો માટે દૈનિક નિયમ.
૧૩. ત્રીજું ગુણવ્રત : જેનાથી નકામું પાપ લાગે તેવી બાબતે પર નિંદા, વિકા વગેરેના તથા રમવા-જોવાની બાબતા-પત્તાં, શે ૨જ, નાટક, ભવાઈ વગેરેના ત્યાગ.
૧૪. પહેલુ’ શિક્ષાવ્રત દરાજ શાંત ચિત્ત સમભાવ રાખી સામાયિક કરવુ .
૧૫. ખીજું શિક્ષાવ્રત : આખા દિવસમાં દસ સામાયિક કરી ભણવું ગણવુ. જગ્યાના નિયમ કા
૧૬. ત્રીજુ શિક્ષાવ્રત : મહિનામાં આઠમ, ચૌદસ, પુનમ કે અમાસ વગેરે પર્વના દિવસેામાં પેસતુ કરવા.
૧૭. ચૈથુ ́ શિક્ષાવ્રત : પોસહુને પારણે સાધુ-સાધ્વીને વહેારાવીને જમવું'. ૧૮. સકિત ભૂલ : દેવ, ગુરુ અને ધર્માંની પરીક્ષા કરી તે ત્રણ ઉપર શ્રદ્ધા રાખવી.
૧૯. સલેખણા : મરણ સમયે પરભવની ગતિ સુધારવા માટે વ્રત-પચ્ચખ્ખાણ કરવાં.
*
*
*
૧ થી ૩ ના આઠ આઠ અતિચાર (૨૪), ૪ ના અતિચાર (૧૨), ૫ ના અતિચાર (૩), ૬ થી ૧૧ ના પાંચ પાંચ અતિચાર (૩૦), ૧૨ ના અતિચારઃ ૫ ભોજનના તથા ૧૫ કદાનના મળી. (૨૦), ૧૩ થી ૧૯ ના પાંચ પાંચ (૩૫) : કુલ ૧૨૪ અતિચાર
*
મ
*
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૦
નં. ૬ થી ૧૭ માં જે બાર વ્રત છે તેનું દૃષ્ટાંત સહિત સુંદર વર્ણન અને વિવેચન શ્રી વીરવિજયજી કૃત ૧૨ વ્રતની પૂજામાં આપેલું છે તે પૂજા અર્થ સહિત અભ્યાસ કરવાથી પૂજા ભણતી ભણાવતી વખતે જ્ઞાન તથા આનંદ પ્રાપ્ત થાય છે.
ઘણું કરીને સર્વ તેના અતિચારે પરિગ્રહ તથા આરંભથી ઉત્પન્ન થાય છે, તેથી સામાન્યપણે તેનાજ અતિચારને આવે છે.
પરિગ્રહના બે ભેદ છેઃ સચિત્ત અને અચિત્ત અથવા બાહ્ય અને અત્યંતર ધન-ધાન્યાદિક બાદી પરિગ્રહ કહેવાય છે, અને મિથ્યાત્વ, અવિરતિ વગેરે અત્યંતર પરિગ્રહ કહેવાય છે.
આરંભમાં કૃષિ, વાણિજ્ય વગેરેનો સમાવેશ થાય છે.
અપવાદઃ જિન પ્રતિમા પ્રતિમા પૂજન, તીર્થયાત્રા, સ્વામીવાત્સલ્ય વગેરે ધર્મ નિમિત્તે કે શાસનની પ્રભાવના માટે પરિગ્રહ રાખવું પડે કે આરંભ કરે પડે તેના અતિચાર ન લાગે.
મુહપત્તિના પર બેલ મુહપત્તિના ૫૦ બોલમાં પચીસ બેલ મુહપત્તિની પડિલેહણાના છે અને ૨૫ બેલ શરીરની-અંગ પડિલેહણના છે. ૫૦ બોલમાં પહેલે બેલ જયણું કરવાનું છે, ૯ બોલ આદરવાના છે અને ૪૦ બેલ પરિહરવાના છે.
(૧) સમ્યકત્વમૂલના પાંચ આચાર છે. મુખ્ય અર્થ જૈન ધર્મમાં દ્રઢ શ્રદ્ધા રાખી, નિર્મળ દષ્ટિ રાખી, જયણાપૂર્વક મુહપત્તિની દષ્ટિ પડિલેહણ કરતાં મુહપત્તિ ૩ વાર ફેરવવી.
૨–૩–૪ ત્રણ મિહનીય કર્મ પરિહરવાનાં છેજે કર્મ જીવને મુંઝવે તે મેહનીય કર્મ. આ કર્મના આવરણને લીધે જીવને આત્માની
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૧
પ્રતીતિ થતી નથી–પિતે કોણ છે તેને ખ્યાલ જીવને આવતા નથી તેથી તે દર્શન દર્શન મેહનીય કહેવાય છે-દર્શન એટલે સમ્યમ્ દર્શન– સમ્યકત્વ-સમક્તિ-જૈન ધર્મ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા, સાચી માન્યતા. દર્શન મેહનીય કર્મ આમાં મુંઝવણ ઉભી કરે છે. તેના ત્રણ ભેદ છે તે પરિહાના છે (અ) મિથ્યાત્વ મેહનીય એટલે ગાઢ દુબુદ્ધિ યુક્ત મોહવાળી પ્રકૃતિઃ કમળાના રોગ જેવી છે સત્ય અથવા ન્યાય સ્વરૂપ વસ્તુને જીવને થોડો પણ યથાર્થ ખ્યાલ આવતું નથી. ઊલટું તેના વિષે અવળે ખ્યાલ આવે છે. જેમાં ગુણ છે તેને અવગુણવાળું કહે, સફેદને કાળું કહે કે દુધ હોય ત્યાં સુગંધ કહે.
(બ) મિશ્ર મોહનીય અથવા સમ્યકત્વ-મિથ્યાત્વ મેહનીય : (અ) અને (ક) નું મિશ્રણ. સમ્યક્ત્વ છે એટલે જીવ વીતરાગ માર્ગની રૂચિવાળે થાય પરંતુ મિથ્યાત્વ હોવાથી તે રૂચિમાં મુંઝાય અને સિદ્ધાંતમાં કહેલી બાબત એગ્ય રીતે અમજે નહીં. (ક) સમ્યકત્વ મેહનીય ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા થવામાં મુંઝવી નાખેઃ સમતિ થવામાં આડે આવનાર કર્મને સમ્યકત્વ મેહનીય કહે છે. આ પ્રકૃતિવાળી વ્યક્તિ સંપૂર્ણ મિથ્યાત્વ રહિત થતી નથી. આ પ્રકૃતિ (અ) અને (બ) ની મધ્યમાં છે. એટલે મિથ્યાત્વમાં નહીં તેમજ સમ્યક્ત્વમાં નહીં.
પ-૬-૭ : રાગ એટલે પદગલિક વસ્તુ તરફ પ્રીતિઃ આકર્ષણ. રાગ ત્રણ જાતને છે ? (અ) કામરાગ : ભૌતિક ઇચ્છાઓ તરફ આકર્ષણ--પ્રીતિ. (બ) સ્નેહરાગ: કનેહને લીધે–પ્રેમને લીધે રાગ હેય તે : કુટુંબ, મિત્રમંડળ વગેરે તરફ. (ક) દ્રષ્ટિરાગ : મિલનથી અથવા દછિને લીધે રાગ હોય છે. પિતાની માન્યતા, પિતાને અભિપ્રાય મળતા આવે તે તરફ રાગ કરે : આ ત્રણે રાગ કહેતુ હેવાથી ટાળવાના છે.
૮-૯-૧૦ : ત્રણ તત્વ આદરવાનાં છે. સુદેવ, સુગુરુ, સુધર્મ. ત્રણેનું વિસ્તારપૂર્વક વર્ણન અતિચારમાં આવી જાય છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨
(અ) અરિહંત વીતરાગ પરમાત્મા સુદેવ છે.(બ) પ ચિક્રિય સૂત્રમાં દર્શાવેલા ૩૬ ગુણવાળા સુગુરુ છે અને (ક) વીતરાગ પ્રરૂપિત સિદ્ધાન્તા તે સુધમ છે.
૧૧-૧૨-૧૩ : ઉપરના ગુણ ન હોય તેવા (અ) કુદેવ, (ખ) કૅગુરુ, (ક) કુધર્મ પરિહરવાના છે.
૧૪-૧૫-૧૬ : જ્ઞાન, દર્શીન, ચારિત્ર આદરવાના છે.
(અ) જ્ઞાન એટલે જાણુવું: આત્માને યથાતથ્ય જણા તે જ્ઞાન, જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ, તે જ્ઞાન. જ્ઞાનથી જીવ અને અજીવ, દેહ અને આત્મા, જડ અને ચૈતન્યના ભેદની એળખાણ થાય છે. જ્ઞાન આઠ છે : પ જ્ઞાન + ૩ કુરાન, પાંચ જ્ઞાન : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અધિજ્ઞાન, મનઃપવજ્ઞાન, તથા કેવલજ્ઞાન. આમાં પહેલાં ત્રણ મિથ્યાદષ્ટિને હોય ત્યારે તે ત્રણ કુજ્ઞાન ગણાય છે. જ્ઞાન,
(બ) આત્માની યથાતથ્ય પ્રતીતિ તે દન છે, દર્શીન એટલે જોવુ. જૈન દર્શન એટલે જીનેશ્વરના પ્રરૂપેલાં સૈદ્ધાન્તિક વચને. તે અખંડ છે અને કેટલાક તે ઘણાં સૂક્ષ્મ છે.
(ક) ચારિત્ર એટલે આત્મા આત્મામાં સ્થિર થાય તે. સયમ નિયમ વ્રત વગેરે વ્યવહાર ચારિત્ર છે અને રાગ-દ્વેષ-માહથી રહિત થઈ જવું તે નિશ્ચય સમ્યગ્ ચારિત્ર છે.
૧૭, ૧૮, ૧૯-ઉપરના ત્રણ (અ) સમ્યગ્ જ્ઞાન, (ખ) સમ્યગ્ દર્શીન તથા (ક) સમ્યગ્ ચારિત્રની વિરાધના ટાળવાની છે.
૨૦, ૨૧, ૨૨-મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિનું વર્ણ ન વંદિત્તાસૂત્ર તથા અતિચારમાં આવી જાય છે. મેાક્ષાભિલાષી પ્રાણીએ પેાતાના આત્માના રક્ષણ માટે ત્રણ ચેાગને નિગ્રહ કરવા તે ગુપ્તિ (કાપુ) કહેવાય.
(અ) મનેાગુપ્તિ-સાવદ્ય એટલે પાપવાળા, નિંદનીય સંકલ્પાને નિરોધ કરવા તે-પાપી વિચારથી મનને અટકાવવું.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૩
(બ) પાપ થાય તેવાં વચન-વાણી-લવા નહીં. પાપ થાય તેવી વાણ-વચનથી અટકવું–પાપ રહિત વચન પણ કારણ વિના બલવા નહીં. વાણીને નિયમ કરો અથવા મૌન રહેવું.
(ક) શરીરને પાપકાર્યથી અટકાવવું–બેસવું, ઉઠવું, જવું, આવવું વગેરે ક્રિયા જ્યણથી-યતના પૂર્વક પુંછ-પ્રમાજી કરવું.
૨૩-૨૪૨પ-જેનાથી આત્મા દંડાય તે દંડ. દંડ એટલે અસત પ્રવૃત્તિ. દંડે ત્રણ છેઃ મોદંડ, વચનદંડ, કાયદંડ, (અ) મનની અસત્ પ્રવૃત્તિ, (બ) વચનની અસત્ પ્રવૃત્તિ તથા (૩) કાયાની અસપ્રવૃત્તિને પરિહરવી.
૨૬-૨૭-૨૮: હાસ્ય, રતિ, અરતિ તથા રે આ છે દુષણો ૨૯-૩૦-૩૧ : ભય, શાક, દબંછા. ઈ ટાળવાનાં છે.
જૈન પરિભાષામાં આ છ ને-કષાય કહેવાય છે. કષાય ચાર છે : ક્રોધ, માન, માયા ને લેભ. આ છ ને-કષાય પોતે કષાય નથી પણ કષાયના ઉત્તેજક છે-કષાયને ઉત્પન્ન કરનાર છે, તેને મદદરૂપ છે માટે ત્યાગ કરવાના છે.
(૧) હાસ્ય હસવું, હાંસી ઠઠ્ઠ મશ્કરી કરવી. હસવામાંથી ખસવું થાય છે. હસતા કર્મ બંધાય છે તે રડતાં પણ છૂટતાં નથી.
(૨) રતિઃ પ્રીતિ, પ્રેમ, અનુકૂળ પગલિક પદાર્થ મળે ત્યારે રાજી થવું. તેથી ભારે કર્મ બંધ થાય છે.
(૩) અરતિઃ અપ્રીતિ, અપ્રેમ, ચિત્તની વ્યાકુળતા, અરાગ, કેઈ ચીજ આપણી સાથે આવનાર નથી. લેણદારને ધન આપવું ધન વગેરે ચાલ્યું જાય તે ધીરજ ગુમાવવી નહીં.
(૪) ભય : બીક. ભય સાત છેઃ આલોક ભય, પરલોક ભય, આદાન ભય, અકસ્માત ભય, આજીવિકા ભય, અપકીતિ ભય, મરણ ભય,
(૫) શક : ખેદ – દિલગીરી. માંદગી કે મરણને શોક, કૂટવું,
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૪ છાજીયા લેવા. સંગ-વિયોગ સંસારને નિયમ છે. શેક આ નિયમને ભૂલાવી પરભવમાં દુર્ગતિ અપાવનાર છે. પ્રીય વસ્તુની અપ્રાપ્તિ કે અપ્રીય વસ્તુની પ્રાપ્તિથી થતો ભેદ.
(૬) દુર્ગછઃ ઘણું, તિરસ્કાર, ગલનિ. કેઈ ગંદી ચીજ કે વિષ્ટને જોઈ ગંધ આવતા મેં મચકોડવું તે દુગછા છે. કોઈને હલકા ગણવા નહીં.
૩૨-૩૩-૩૪-કષાના ઉદયથી તથા મન વચન કાયાના ગોના ચલનથી જે શુભ કે અશુભ ભાવ થાય તે લેહ્યા. લેશ્યા એ આત્માના પરિણામની–અધ્યવસાયની સૂચક છે. લેહ્યા ૬ છે. ત્રણ શુભ છે--પિત્તલેશ્યા અથવા તેને લેશ્યા, પવલેશ્યા અને સુલ લેશ્યા.
નીચેની ત્રણ અશુભ લેસ્થા પરિહરવાની છે: (૧) કૃષ્ણ લેશયાના લક્ષણ : પ્રચંડ સ્વભાવ, વેરવૃત્તિ, ઝઘડાખર
વૃત્તિ, દયારહિતતા-ધર્મરહિતતા, સમાવવા છતાં ન માનવું,
મહાકદેખાવમાં કાળમેશ માનવી. (૨) નીલલેશ્યા-મંદહીનતા, અજ્ઞાન, વિષય લેલુપતા વગેરે. પહેલાથી
ઠીક પણ બુદ્ધિ વિનાને. (૩) કાપત લેશ્યા : જલદી ગુસ્સે થવું, પાકની નિંદા કરવી,
દોષ દેવે, અતિશેક કરે, અત્યંત અહી જવું વગેરે. કંઇક દયાયુક્ત.
એક સરસ દષ્ટાંત છે : છ મનુષ્ય વનમાં આવ્યા. જાંબુનું ઝાડ જોયું. ૧ કૃષ્ણ લેફ્સાવાળે કહેઃ લગાવે કુહાડો, તેડી પાડે વૃક્ષને, ખાવા
જાંબુ. કરે લીલાલહેર. ૨. નીલ લેક્ષા વાળો કહે : મટી શાખાઓ કાપી ઢગલે કરે. ૩. કાપત લેશ્યા : નાની શાખાઓ કાપોને-ઝુમખા તો તેના
પર છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૫
૪. તેજો લેસ્યા : ફકત ઝુમખાં તેડીને ઢગલેા કરો. ઉડાવા જયાત ૫. પદ્મ લેસ્યા : જરૂર જેટલાં ઝુમખાં ખસ છે : ખધા શુ કામ તેડવાં ?
૬. શુક્લ લેશ્યા : જુઓ ભાઇ, જાંબુ ખાવાથી કામ છે ને : તે સરસ પાકા જાંબુ ઝાડ નીચે પડેલા છે. એટલાથી ખાઈ સ તાષ માનાને—નાહક શું કામ મહાપાપ કરવુ ?
૩૫-૩૬-૩૭: ગારવ એટલે ગવ, અહંકાર
અ. ઋદ્ધિ ગારવ એટલે સોંપત્તિને લીધે અભિમાન થાય તે.
ખ. રસ ગારવ એટલે રસની-ખાવાપીવાની--સ્વાદની જે વસ્તુએ છે તે માટે ગવ કરવા તે.
ક. સાતા ગારવ એટલે સુખ-સાહ્યબી તેના સાધના માટે ગ કરવા તે.
૩૮-૩૯-૪૦ : શલ્ય એટલે. કાંટા, જેમ આપણા શરીરમાં કાંટા વાગ્યે હાય તે જ્યાં સુધી ખેંચીને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી મારાગ્ય મેળવી શકાતુ નથી તેમ આપણા આત્માની અંદર શલ્ય હાય ત્યાં સુધી આત્મા નિર્મળ થતા નથી. શલ્યેા ત્રણ છે : તેનાથી મહાવ્રતાના ઘાત થાય છે.
નિયાણુ શલ્ય-નિદાન એટલે ગુપ્તકામના, નિયાણું : ભાગની લાલસા. ધાર્મિક ક્રિયા આત્માના કલ્યાણ માટે કરવી જોઈ એ. સાંસારિક ફળની ફચ્છિા ન રાખવી જોઈએ.
માયા શ—ઊંડું કપટ, દંભ, પાખંઢ. ધાર્મિક ક્રિયા કરતી વખતે કોઈ પણ વસ્તુ છુપાવવી નહી-ગુપ્ત રાખવી નહી. (મલ્લીનાથ) મિથાત્વ શલ્ય અથવા મિથ્યા દર્શીન શલ્ય—ખાટું શ્રદ્ધાન, ઉંધી માન્યતા. કુદેવ, કુગુરુ, ધમ સેવવાની ઈચ્છા તે મિથ્યાત્વ શલ્ય છે. સત્ય ઉપર શ્રદ્ધાના અભાવ અથવા અસત્યને આગ્રહ.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૬
૪૧-૪૨-૪૩-૪૪ : કષ એટલે સંસાર અને આય એટલે આવક-લાભ, જે સંસારને લાભ અપાવે, સંસાર વધારે, સંસારમાં વારંવાર જન્મ-મરણ કરાવે તે કષાય ? કષાય ચાર છે.
૪. ક્રોધ–કોઈ મનુષ્ય, પ્રાણુ કે પદાર્થ ઉપર તીવ્ર પરિણામથી મુખ વગેરે શરીરને તપાવી લાલ ચેળ કરી ગુસ્સો કરે તે.
“કડવાં ફળ છે ફોધન, જ્ઞાની એમ બોલે. ૪૨. માન-અભિમાન, અહંકાર, બડાઈ. જે ગુણ અથવા શક્તિ આપણામાં ન હોય તેના વખાણ કરવાં કરાવવાં તે. (જે ગુણ કે શક્તિ હોય ને વખાણ કરીએ કરાવીએ તે “મદ કહેવાય છે ? મદ આઠ છે : જાતિ મદ, કુળ મદ, બળ મદ, રૂપ મદ,
દ્ધિ મદ, તપ મદ, વિદ્યા મદ, લાભ મદ.) ૪૩. માયા–કપટવૃત્તિ. ગુપ્ત રીતે પિતાના સ્વાર્થના કામ સાધવાની વાંછા-ઈચ્છા-વૃત્તિ. હૃદયમાં જુદું હોય છતાં મેઢે મીઠું બોલી બીજાને ફસાવવાની ક્રિયા.
૪૪. લેભ-ધન વગેરે સંસારિક સર્વ પ્રકારના પદાર્થો સંગ્રહ કરવાની, મેળવવાની તથા તેમાં આસક્તિ રખાવનારી વૃત્તિ. આ ચાર કષાયને ત્યાગ કરવાનું છે. કેને ક્ષમાથી, માનને નમ્રતાથી, માયાને સરળતાથી, અને લોભને સંતોષથી દૂર કરવા.
૪૫ થી ૫૦-છ કાય જીવોની વિરાધના પરિહરવી જોઈએ. સંસારી જીના બે ભેદ છે : સ્થાવર અને વ્યસ.
સ્થાવર જીવ એકેન્દ્રિય છે–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ.
આ પાંચમાં જીવ છે પરંતુ તેઓ ઈચ્છા પૂર્વક હલનચલન કરી શકતા નથી તેથી સ્થાવર છે-સ્થીર છે. જેમનામાં જીવ હેય અને ઈચ્છા મુજબ ગમનાગમન કરે તે ત્રસ જીવ છે-બે ઇંદ્રિય વાળા, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયવાળા તથા પાંચ ઈન્દ્રિયવાળા–(જીવ જંતુ, પક્ષીઓ, પશુઓ, મનુષ્ય, તિર્યંચ વગેરે). તાપ, ભય કે ત્રાસના
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૭
કાણુથી બીજી જગ્યાએ ઇચ્છાપૂર્વક આવ જા કરે છે. આ છ કાયની રક્ષા કરવી જોઇએ.
નોંધ : ઉપરના ખુલાસા જોયા-જાણ્યા પછી મુહુપત્તિ પડિલેહણના બેલનુ મહત્ત્વ સમજાયું હશે. આ બેલેામાં શ્રદ્ધા, ત્યાગ, સવર-અહિંસાના તત્ત્વા ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેમાં ઘણાં હેય છે ઃ ત્યાગવાના છે – કેટલાક ઉપાદેય છે ઃ આદરવાનાં છે.
-
( પહેલા ખેલ : સૂત્ર અથ તત્ત્વ કરી સદ્ધર્યું, સૂત્ર એટલે ત્રિપદિને અ. સૂત્ર એટલે ગણધર ગુતિ દ્વાદશાંગી. તત્ત્વ – પ ંચાગી સૂત્રને વિસ્તાર. તેની પાકી છણાવટ ભરી સ્પષ્ટ સમજણુ. સદ્ગુણા એટલે – શ્રદ્ધા-પણ સમજણુ યુક્ત-જ્ઞાન ભરી.)
*
*
આ ૫૦ બેલ મેટા ભાગના શ્રી ચતુર્વિધ સંઘમાં વિસરાતા જાય છે તે ખરેખર દુઃખના વિષય છે. આવા ભવરોગના અણુમાલ ઔષધની ઉપેક્ષા શેાચનીય છે. જૈન ધર્મના કેટલા સુંદર રહસ્યા આ બેલેમાં છે. પરમઋષિઓએ કરૂણા કરી આ ખેલ આપ્યા છે તે પડિલેહણ વખતે જરૂર વિધિપૂર્વક મનમાં એલવાજ જોઇએ.
*
*
(S)
શતાવીથી શતાથી વૃત્તિ
‘ નમે તુર્થાંર રાગાદિ ’ શ્ર્લોક વિષે પ્રસ્તાવનામાં જણાવેલ છે તેમ શતાથી કાવ્યમાં આચાય શ્રી હેમચંદ્રકૃત યોગશાસ્ત્રના સંસ્કૃતમાં લખેલા આ મંગલમ્પ્લેાકના સે। ઉપરાંત અર્થ કરવામાં આવ્યા છે. સંસ્કૃત ભાષાની ખૂબીઓના લાભ લઈ શ્રી સૌભાગ્યસાગરસૂરિએ વિક્રમ સંવત ૧૫૭૯માં આ શતાથી કાવ્યની રચના કરી છે અને એક બ્લેકમાંથી ૧૦૪ શ્લે!' કલ્પનાથી ઉપજાવી જુદા જુદા અથ નિષ્પન્ન કર્યાં છે. આવા ગ્રંથાનુ સાહિત્ય જગતમાં ઉચ્ચ કેટિનુ સ્થાન ધરાવે છે.
અનુશ્રુતિને આધારે એમ જાણવા મળે છે કે આચાય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ફક્ત ત્રણ શબ્દોનું સસ્કૃત વાકય
૮ રાજાના
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૮
દદતે સખ્યમ”ના એક કરેડ અર્થ કરી બતાવ્યા હતા. જો કે આ ગ્રંથ અત્યારે મળતું નથી છતાં આમાં વિશ્વાસ ઉત્પન્ન કરે તેવે, આ જ વાકયના ૮ લાખથી પણ વધુ અર્થ બતાવનાર ગ્રંથ, ખરતરગચ્છરત્ન ઉપાધ્યાય શ્રી સમયસુંદર ગણિને બનાવેલ, આજ પણ ઉપલબ્ધ છે.
જૈન શાસનમાં આવા અનેક ચમકૃતિવાળા ગ્રંથે હાલ પણ જૈનધમી સાહિત્યમાં ઉપલબ્ધ છે તે જૈનો તથા જૈનેતર સાહિત્યકારે માટે નિઃશંક ગૌરવપ્રદ છે. આ ગ્રંથમાં તે સાહિત્યકારનું સંસ્કૃત ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ તથા તેમની ગહન વિદ્વતા અને પાંડિત્ય પ્રતિભાને નવા નવ ઉમે ડગલે ને પગલે દષ્ટિગોચર થાય છે.
નમે દુર્વાર રાગાદિ લોકમાં ૫ અર્થ સામાન્ય જિનેશ્વરના છે, ૨૪ અર્થ તીર્થકરને લગતા. ૧૧ અર્થ વીર પ્રભુના ૧૧ ગણધરોને લગતા, ૫ અર્થ પંચ પરમેષ્ટિને લગતા નીકળે છે–તે પછી એક એક લેકમાં એક એક અર્થ: બ્રહ્મા, વિષ્ણુ શિવ, પાર્વતી વગેરે હિંદુ દેવના, લદ્દમી, ઈન્દ્ર, સૂર્ય, રામ, કૃષ્ણ, અર્જુન, નારદ, ગણપતિ, હનુમાન, હેમચંદ્ર, કુમારપાળ, ભરત ચકવર્તી, મેઘકુમાર, ઢંઢણું ઋષિ, શત્રુંજય પર્વત, મેરૂ પર્વત, વગેરે વગેરેના નીકળે છે,
ટૂંકમાં આચાર્ય કી હેમચંદ્રસૂરિએ રચેલ યોગશાસ્ત્રના મંગલ
માં એક જ અર્થ અભિપ્રેત હેવા છતાં શ્રી સૌભાગ્યસાગરસૂરિએ સંસ્કૃત ભાષાની ખૂબીઓની મદદથી એક જ કલાકમાં પદોના જુદા જુદા ભંગામાં એવી રીતે ગોઠવી બતાવ્યા છે કે તે સમયે તે લેકને તે જ અર્થ બરાબર લાગે.
જેમ માનવ શરીર એક જ છે છતાં તે શરીરના અવયવોને જુદી જુદી રીતે વાળી ૮૪ અથવા તેથી વધારે વેગ આસને થઈ શકે છે અને તે વખતે માનવ શરીર તે આસનના આકારનું જ દેખાય છે. (જેવી રીતે મયુરાસન કર્યું હોય ત્યારે શરીર આબાદ રીતે મેર જેવું જણાય.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૯
કુકકુટાસન કર્યું હોય ત્યારે શરીર કુકડા જેવું દેખાય, હલાસન વખતે હળ જેવું દેખાય) તેવી રીતે કવિશ્રીએ કલ્પના શક્તિથી આબેહુબ જુદા જુદા અર્થો કરી બતાવ્યા છે.
આવી નવાઈ ભરી, ચતુરાઈ ભરી, ચમત્કારિક રચનાને લાભ જ્ઞાનપ્રેમીઓ લઈ શકે તેઓ જ તેને રસાસ્વાદ માણી શકે.
સ્મરણે
નામ
કર્તા ૧ નવકાર
મંત્ર ગણધર ભગવંતે નવ પદ ૨ ઉસગ્ગહરે તેત્ર શ્રી ભદ્રબાહ સ્વામિ પાંચ ગાથા ૩ સંતિક સ્તોત્ર શ્રી મુનિસુંદરસૂરિ ચૌદ ગાથા ૪ તિજયપત્ત સ્તોત્ર શ્રી માનદેવસૂરિ ચૌદ ગાથા ૫ નમીકણ તેત્ર શ્રી માનતુંગસૂરિ
વીસ ગાથા ૬ અજીત – શાંતિ – સ્તવ શ્રી નંદિષેણસૂરિ ૪૦.૨ ગાથા ૭ ભક્તામર સ્તોત્ર શ્રી માનતુંગસૂરિ ૪૪+૪ ગાથા ૮ કલ્યાણુમંદિર સ્તોત્ર શ્રી સિદ્ધસેન દિવાકર) સૂરિ૪૪ ગાથા ૯ બૃહત્ શાંતિ સ્તત્ર વાદિ વેતાળ શ્રી શાંતિસૂરિ () ૧૦ લઘુ શાંતિ સ્તોત્ર શ્રી માનદેવસૂરિ ૧૯ ગાથા
ઉપરના કર્તાઓના જીવન ચરિત્ર તથા કયા સંજોગોમાં ઉપરોક્ત મરણે રચાયાં તે જીજ્ઞાસુએ પંચ પ્રતિક્રમણ પુસ્તકમાંથી અથવા ગુરૂગમથી જાણવા. મઝાની માહિતી ઉપલબ્ધ થશે.
ત્રણચોવીસી : અતીત–વર્તમાન-અનાગત-ત્રણ ચોવીસીના ૭૨ તીર્થક થાય.
.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૦ (૩) જૈન દર્શનનું જ્ઞાન-વિજ્ઞાન
ચાર પ્રકરણ જૈન દર્શનમાં રસ લેનાર દરેકે પંચ પ્રતિક્રમણના સૂત્રે તથા અર્થ ઉપરાંત “ચાર પ્રકરણે ના સૂત્ર તથા અર્થ જાણવા જ જોઈએ.
(૧) જીવવિચાર (૨) નવતત્વ (૩) દંડક (૪) લઘુ સંગ્રહણી
[૧] જેને વિચાર તે જીવવિચાર. જયણું–જીવમાત્રની દયાદરેક જીવ મારા જીવ સમાન છે એવી ભાવના થવી તે જીવવિચારના અધ્યયનનું ફળ છે.
અહિંસા વ્રત સર્વ વ્રતમાં પ્રધાન છે. અહિંસા વ્રતના પાલનથી બધા વ્રતનું પાલન થાય છે, તેથી આ વ્રતના પાલકને જીવ વિચારનું અધ્યયન ખાસ આવશ્યક છે.
જીના બે પ્રકાર : સિદ્ધ તથા સંસારી, સંસારીના બે ભેદઃ ત્રસ તથા સ્થાવર. જેનામાં જીવ હોય અને ઈચ્છા મુજબ ગમન કરી શકે તે ત્રસ–બેઇદ્રિય, તેઇદ્રિય, ચરિંદ્રિય તથા પંચેન્દ્રિય. એકેન્દ્રિય જીવ સ્થાવર હોય છે–જીવ હોય છતાં ઈચ્છા મુજબ જઈ આવી ન શકે. તે પાંચ છે–પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય. આ બધા જેના ભેદ ઉપરાંત નારકી તથા દેવગતિના જેનું વિસ્તારપૂર્વક ઘણું જ રસિક વર્ણન તથા ૮૪ લાખ યોનિદ્વારનું વર્ણન આવે છે.
[૨] નવતત્વ ઃ (૧) જવ (૨) અજીવ (૩) પુણ્ય (8) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ (૯) મોક્ષ. આ નવે તમાં જગતના બધા દર્શનનું જ્ઞાન આવી જાય છે. તેથી જીવ કેને કહેવાય, દરેક તત્ત્વની વ્યાખ્યા તથા ભેદ, પ્રભેદ, પુણ્ય શું છે? તે કરવા ગ્ય છે કે કેમ? આપણું મુખ્ય ધ્યેય-મુક્તિ-મોક્ષ પ્રાપ્તિ છે વગેરે વગેરેનું વિસ્તાર પૂર્વક તથા ઘણું જ જાણવા લાયક વર્ણન– વિવેચન છે.
[૩] દંડકઃ જીવે જેને વિષે દંડાય તે દંડક. આ દંડક પ્રકરણના રચયિતા ગજસાર મુનિ છે. આ ગ્રંથ પજ્ઞ ટીકા સાથે સં. ૧૫૭૯માં પાટણમાં બનાવ્યું છે. ચોવીસ જવ ભેદને ૨૪ દંડક તરીકે
Page #146
--------------------------------------------------------------------------
________________
૧
ઓળખાવીને, તે પ્રત્યેક જીવ ભેદ ઉપર શરીરદ્વાર અવગાહનદ્વાર વગેરે ૨૪ દ્વારની રચના કરવામાં આવી છે અને તે જાણવાથી આગમના બીજા ગ્રંથ સમજવામાં ખુબ મદદ રૂપ નિવડે છે.
[4] પદાર્થોને સંગ્રહ તે સંગ્રહણી. લઘુ સંગ્રહણું પ્રકરણમાં દસ પદાર્થોના સંગ્રહનું વર્ણન છે : (૧) ખાંડવા (૨) જન (૩) ક્ષેત્ર (૪) પર્વત (૫) શિખરો (૬) તીર્થો (૭) શ્રેણીઓ (૮) વિજય (૯) દ્રહ તથા (૧૦) નદીઓ. શ્રી હરિભદ્રસૂરિએ આ પ્રકરણની રચના કરી છે. જંબુદ્વિપ એક લાખ
જનને છે, તેમાં ભરત, રવત, મહાવિદહ વગેરે ૭ ક્ષેત્ર તથા હિમવંત, શિખરી, વગેરે ૬ પર્વતે આવેલા છે. માગધ, વરદામ વગેરે તીર્થ, દ્રહ એટલે સરોવર, ગંગા, સિંધુ વગેરે નદીઓ વગેરેનું અદ્દભુત અને મનનીય વર્ણન આ પ્રકરણમાં છે.
૧ ખાંડ = પર જોજન ૬ કળા (માપ છે) ૧ જન = ૨૧ કળા
*.
વાટલ (વાસ થાય છે કે કઈ સાલમાં
૬૩ શલાકા પુરુષ : શલાકા એટલે શ્વાસ્થ, પ્રખ્યાત. જૈન મત પ્રમાણે દરેક અવસર્પિણમાં અને દરેક ઉત્સર્પિણીમાં અમુક વિશિષ્ટ શક્તિ અને પ્રભાવવાળા ૬૩ શલાકા પુરુષે થાય છે?
- ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ અથવા અર્ધા–ચક્રવતી, ૯ બળદેવ (વાસુદેવના મોટાભાઈ) તથા ૯ પ્રતિવાસુદેવ પ્રત્યેક વીસીમાં આ ૬૩ શલાકા પુરુષો થાય છે. તેમાં ૨૪ તીર્થકર અવશ્ય ક્ષે જાય. છ ખંડ સાધક ચકવત સંયમ સ્વીકારે તે ક્ષે અથવા દેવલેકે જાય, નહીં તે નરકે જાય. વાસુદેવ મરીને નરકે જાય. નાનાભાઈ વાસુદેવના મરણથી વૈરાગ્ય પામી બળદેવ હંમેશાં દીક્ષા લઈ માક્ષમાં અથવા દેવલેકે જાય. પ્રતિવાસુદેવ અને વાસુદેવ વચ્ચે અવશ્ય યુદ્ધ થાય તેમાં વાસુદેવ પ્રતિવાસુદેવને હણ, તેણે જીતેલા ત્રણે ખંડ વાસુદેવ જીતી લે. વાસુદેવ પ્રાયઃ નરકે જાય. પ્રતિ વાસુદેવ સ્વર્ગ અથવા મેક્ષે જાય,
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૨ આપણને મળેલી ૧૦ દુર્લભ વસ્તુઓ આપણને મેક્ષ માર્ગમાં જરૂરી દસ અનુકૂળતા મળી છે. છતાં મક્ષ મેળવવા પુરુષાર્થ ન કરીએ તે દોષ આપણે પિતાને છે. (૧) દસ દ્રષ્ટાને દુર્લભ મનુષ્ય ભવ (૨) આર્યદેશ (૩) ઉત્તમકુળ (૪) દીર્ઘ આયુષ્ય (૫) પૂર્ણ ઇન્દ્રિયે (૬) નીરોગી શરીર (૭) સદ્ગુરુ સંગ (૮) શાસ્ત્ર શ્રવણ-વીતરાગ વાણીનું શ્રવણ (૯) સમ્યવ-શુદ્ધ શ્રદ્ધા (૧૦) શુદ્ધ ફરસના-અશુભનો ત્યાગ કરી શુભ વસ્તુ આદરે.
પદ્રવ્ય છ દ્રવ્યના સમુહને વિશ્વ કહે છે. જીવ, પુગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-આ છ દ્રવ્ય જ સદાય વિશ્વ છે. તેમાંથી કદી ઓછાં–વધતાં થતા નથી. છ દ્રવ્યના શબ્દ પારિભાષિક છે. જૈન દર્શનમાં દરેકના ગુણ-(કાર્ય) દર્શાવેલા છે. દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશ થતો નથી–તેને “અતિ સ્વભાવ જ છે. તેથી તે “અસ્તિકાય” કહેવાય છે. દ્રવ્યનું લક્ષણ સત્ છે જે ઉત્પાદ (જન્મ)-વ્યય (નાશ)ધ્રુવ (કાયમીપણું) છે તે પર્યાયને લઈને થાય છે.
મોક્ષ પ્રાપ્તિના ચાર ઉપાય : (૧) સમ્યમ્ જ્ઞાન ઃ નવ તત્વનું યથાતથ્ય સ્વરૂપ સમજવું. (૨) સભ્ય દર્શન : વીતરાગ વચનમાં શ્રદ્ધા રાખવી.
(૩) સમ્યગૂ ચારિત્ર : મોક્ષમાર્ગમાં ઉપગપૂર્વક ચાલવું. આસવ દ્વારથી આવતાં કર્મને સંવર રૂપી કમાડથી રકવાં, મન, વચન, કાયાના વેગને રોપવી, પ્રાણાતિપાત વગેરે અઢાર પાપસ્થાનકમાંથી નિવર્તવું.
વિસ્થા ચાર છેઃ રાજકથા, દેશકથા, ભક્ત (ભજન) કથા, તથા સ્ત્રી કથા. તે ચાર કરવી નહી, કરાવવી નહી, અનુદવી નહીં. આપણું જીવે તે કરી, કરાવી, અનુમોદી હેય તે મિશ્ચાદુકૃત કરવું જોઈએ.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૭
સુથા ચાર છે : ૧. આક્ષેપિણીઃ જ્ઞાન કે ચારિત્રનું સ્વરૂપ બતાવી દઢ કરાવનાર છે.
૨. વિક્ષેપિણીઃ અનેકાંતમતસ્યાદ્વાદનું પિષણ અને એકાંતમતનું ખંડન કરનાર છે.
૩. સંવેગિની જ્ઞાન ચારિત્ર તપ વીર્યમાં પ્રેમ વધારનારી અને ધર્માનુરાગ કરાવનારી છે. •
૪. નિદિનીઃ સંસાર, શરીર અને ભેગથી વૈરાગ્ય વધારનારી છે.
જૈનધર્મ એ કઈ સંકુચિત સંપ્રદાય નથી. જૈન ધર્મ તે રાગશ્રેષ--અજ્ઞાનને જીતનાર આત્મ સ્વભાવ છે. અજ્ઞાન અને અંશે રાગદ્વેષને અભાવ થતાં જેનપણાની શરૂઆત થાય છે, એટલે જેટલે અંશે રાગદ્વેષને અભાવ થાય તેટલે તેટલે અંશે જૈનપણને વિકાસ થાય છે, અને કેવળજ્ઞાન થતાં પૂર્ણ જૈનપણું પ્રગટે છે. તેથી જૈનધર્મ આત્માને ધર્મ છે-વિશ્વધર્મ છે.
શ્રાવક એ “શું” ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. શું એટલે સાંભળવું. જે શાસ્ત્રનું શ્રવણ કરે તે શ્રાવક. ત્રણ અક્ષરે જુદા પાડતાં જેનામાં શ્રદ્ધા, વિવેક અને ક્રિયા હોય અર્થાત શ્રદ્ધા યુક્ત, વિવેકપૂર્વક ક્રિયા કરે તે શ્રાવક. અંતર આત્માના અનુભવથી આ દશા આવે છે. જેને સંતોષ હોય, જેના કષાય પાતળા પડયા હાય, અંદરથી ગુણ આવ્યા હૈય, સાચો સંગ મળ્યું હોય તેને શ્રાવક કહેવાય.
આત્મા કેવી અપૂર્વ અને અદ્દભૂત વસ્તુ છે ! જ્યાં સુધી તે શરીરમાં હોય, ભલેને હજારે વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી. પારાની જેમ આત્મા, ચેતન ચાલ્યું જાય અને શરીર શબ થઈ પડે અને સડવા માંડે !
Page #149
--------------------------------------------------------------------------
________________
આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે તે નિત્ય પદાર્થ છે. તે કઈ સગોથી બની શકે નહીં. જ્ઞાન સ્વરૂપ લક્ષણવાળે ચેતન પદાર્થ તે આત્મા–દેહથી ભિન્ન છે. આત્મા જ્ઞાતા છે–તે જાણે છે, આત્મા દષ્ટા છે–તે જુએ છે. ચૈતન્ય ગુણ એટલે દર્શન અને જ્ઞાન ગુણ–તેથી આત્મા ઈન્દ્રિયે વિના બધું જુએ ને જાણે, અને વીર્ય શક્તિથી આત્માની ક્રિયા અથવા પ્રવર્તવું થાય છે.
આત્મા નિત્ય છે, અવિનાશી છે, ત્રિકાળવતી છે. આત્મા અને દેહ ભિન્ન છે. આ ભેદજ્ઞાન જે જાણતો નથી તે ઘોર તપશ્ચર્યા કરવા છતાં મેક્ષ પ્રાપ્ત કરતા નથી. ઇન્દ્રિયે દરેકને છે અને દરેક ઇન્દ્રિયને પિતપતાના વિષયનું જ્ઞાન છે પરંતુ આત્માને બધી જ ઇન્દ્રિયના બધા વિષયનું ભાન છે. આ આત્માની સત્તાથી-શકિતથી ઈન્દ્રિયે પ્રવર્તે છે, દેહ તે જડ છે ? આત્મા ચેતન છે. જ્ઞાન સ્વરૂપપણું આત્માનું મુખ્ય લક્ષણ છે. આત્મા અમૂલ્ય છે, આત્મા મુસાફર છે અને દેહ ઝાડ રૂપ છે–મુસાફર ઝાડને જ પિતાનું કરી માને એ કેમ ચાલે? ઉપગ એ જીવનું લક્ષણ છે. ઉપગ એ જીવનું જીવન છે, સર્વસ્વ છે.
ત્રિ કોટિ, છ કટિ, નવ કેટિ અહીં કટિ શબ્દનો અર્થ હદ કે છેડે થાય છે. કઈ પણ પ્રતિજ્ઞા લેતાં કેટથી તેની હદ બાંધવામાં આવે છે,
મનથી કરું નહીં, વચનથી કરું નહીં, કાયાથી કરૂં નહી–એ ત્રિકેટ થાય. તેમાં મનથી કરાવું નહી, વચનથી કરાવું નહીં, તથા કાયાથી કરાવું નહી એ ગણતાં છ કોટિ થાય.
વળી તેમાં મનથી અનુદું નહી, વચનથી અનુદું નહી, કાયાથી અનુમોટું નહી એમ ગણતાં નવ કોટિ થાય. ટુંકમાં, તિવિહં
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૫
તિવિહેણું કહેવાય. મુનિ મહારાજની દરેક ક્રિયા નવ કોટિથી થાય, શ્રાવક દુનિયાદાર હોવાથી છ કેટિથી પ્રતિજ્ઞા લે છે જેમકે સામાયિકમાં દુવિહેં-ન કરેમિ ન કારમિ, તિવિહેણું–મણેણં, વાયાએ, કાણું.
કાર્યોત્સર્ગઃ કાઉસગ્ગ વિષે સ્પષ્ટતા કાઉસ્સગ્ન એક આવશ્યક ક્રિયા છે. નિર્યુકિત, ચૂર્ણિ, બૃહદ્રવૃત્તિ, લઘુવૃત્તિ, દિપીકા, ટિપનક, અવચૂરિ વગેરે ગ્રંથમાં કાઉસગ્નના બે ભેદ બતાવેલા છેઃ (૧) અભિભવ કાઉસગ્ગ (૨) ચેષ્ટા કાઉસગ્ન.
અભિભવ કાઉસગ્નને સમય : જઘન્યથી અંતમુહૂર્ત તથા ઉત્કૃષ્ટથી એક સંવત્સર સમજ.
કમ પરાભવ મટાડવા નિમિત્તે-મુક્ત થવા નિમિત્ત–શ્રી રાષભદેવ પરમાત્માના પુત્ર બાહુબલીજી માફક કાઉસ્સગ કરે તે અભિનવ કાઉસગ્ગ કહેવાય છે.
ચેષ્ટા કાઉસ્સગ્યના ઘણે ભેદ છે.
શ્રી જિન ભવનાધિકારમાં ૨૫ શ્વાસે છૂવાસ પ્રમાણ કાઉસગ્ગ કરવાનું કહ્યું છે. ૪ અથવા ૮ શ્વાસે છુવાસ પ્રમાણને કાઉસગ્ગ કહ્યો નથી, તેથી લોગસ્સને કાઉસ્સગ્ન કર જોઈએ, નવકારને નહીં.
સુજ્ઞ સુવિવેકી તથા ધર્મરુચિ જીવાત્માઓ વિધિપૂર્વક સર્વ પ્રકારની ક્રિયાઓ કરે એ જ મંગળ ભાવના છે.
તપ અપવાસ એ ખોટો શબ્દ છે. અપ એટલે ખરાબ. ખરો શબ્દ ઉપવાસ છે. આત્મા સમીપ વાસ કરે તે. ખરા ઉપવાસ જ્ઞાન સહિત હેય-ખાવાને રાગ છેડવાથી અંતરાત્મામાં આનંદ આનંદ થાય. જ્યારે મન-જીવ આત્મામાં તકલીન થાય ત્યારે સમાધિ સુખને અવર્ણનીય આનંદ મળે છે. ખાવા પીવાનું પણ સાંભળે નહીં. શરીર અને મન સ્વસ્થ હોય તે જ ઉપવાસ તપ લાભદાયક નીવડે છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૬
બાકી સૂઈ જઈને, પ્રમાદ-આળસમાં, પત્તાં વગેરે રમત રમીને, સીનેમાનાટક જોઈને જે ઉપવાસ કરવામાં આવે છે, તેને લાંઘણ કહી શકાય. કદાચ શરીરને લાભ થાય પરંતુ આત્માને લાભ થાય નહિ.
એક ઉપવાસને--ચોથે ભક્ત (ભજન) કહે છે–ચાર ભેજનને ત્યાગ-એક ટંક આગળ અને એક ટંક પાછળ–તથા ઉપવાસ દિવસના બે ટંક–એમ ક ટંક ભેજનને ત્યાગ કરવાનો હોય છે. બે ઉપવાસને તેથી છઠ્ઠ ભક્ત કહેવાય છે. ત્રણ ઉપવાસને અઠ્ઠમ કહેવાય છેઆગળ પાછળના દિવસે એકાસણું હેય.
આગલે દિવસે સાંજના આહાર લઈ–તથા પારણાના દિવસે સવારે આહાર લેવાથી ખરે આધ્યાત્મિક ઉપવાસ થાય નહીં. નારકીના જે ૩૩ સાગરેપમ ભુખ્યા રહે છે. ચોખાનો દાણો પણ મળતું નથી પરંતુ તે તપ નથી. ખરા તપથી અનંત કર્મની નિર્જરા થાય છે. આત્મા નિર્મળ થાય છે અને જ્યારે આ સંપૂર્ણ પણે નિર્મળ થાય ત્યારે મેક્ષ થાય છે. દેહ છતાં નિર્વાણ.
એકાસણું એટલે પિરસી પીચખાણ પારીને એક આસને બેસી દિવસમાં એક વાર જ ભેજન કરવું.
પિરસીને કાળ સૂર્યોદયથી એક પહેર દિવસ-ત્રણ કલાક પછી ગણાય છે.
બિઆસણ–બેસણું એટલે નકારસી વગેરે પચ્ચખાણ પુરાં થયાં પછી બે આસને બેસી એટલે દિવસમાં બે જ વાર ભેજન કરવું.
એકાસણું-બેસણુ પછી પાણી સિવાય ત્રણે આહારને ત્યાગ (આહાર, ખાદિમ, સ્વાદિમને ત્યાગ). દિવસ હોય ત્યાં સુધી પાણી પીવાનું અને તે પાણી પીવાનો ત્યાગ કરવા માટે સાંજે “પાણહારનું પચ્ચખાણ લેવાનું હોય છે.
એકલઠાણું–આ તપ પિરસી, સાઢપારસી કે પુરિમઠું પચ્ચખાણ પારી, એક આસને બેસી, દિવસમાં એક જ વાર ભજન કરવાનું હોય છે
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૭
અને જમતી વખતે જમણેા હાથ તથા મુખ એ સિવાય બધા અંગોપાંગ સ્થિર રાખવાના હાય છે અને જમી રહ્યા પછી ઠામ ચાવિહાર કરી ઉઠવાનુ હાય છે.
આયંબિલ-આંખેલ તપ–આ તપમાં પારસી વગેરે પચ્ચખાણુ પારીને એક આસને બેસી દિવસમાં એક જ વાર ભાજન કરવાનું છે. તેમાં છ વિગઈ ને (૧) દૂધ (૨) દહીં, (૩) ઘી (૪) ગોળ, સાકર (૫) તેલ, અને (૬) કડા વગય ( પકવાન્ન) ત્યાગ કરવાના છે અને નીરસ ભોજન ( હી'ગ, મરી, સૂંઠ, અલવણ, કડું, કરિયાતુ વપરાય ) લેવાનુ હાય છે.
આવશ્યક ટીકા વગેરેમાં કહ્યું છે કે આંખેલમાં ચાખા, અડદ વગેરેમાંથી કોઈ એક અનાજ અને ખીજું ગરમ પાણી-ઉકાળેલુ' પાણી આ બે જ દ્રવ્યો લેવાં. ( હાલમાં આંખેલ હૈાય ત્યારે ૩૦, ૪૦, ૫૦ વાનગીએ બનાવે છે તે આ સાથે સુસંગત લાગતું નથી ). પછી પાણી સિવાય ત્રણે આહારના ત્યાગ વગેરે.
આ તપથી રસના ઈંદ્રિય (જીભ) ઉપર કાબુ મેળવાય છે. આંબેલ એ માંગલિક તપ છે અને તેનાથી વધમાન તપની એળી તથા ચૈત્ર અને આસેાની નવપદ્મની એળીને વિકાસ થાય છે.
નિગ્વિગય–નિવિકૃતિક: ટુ કમાં: નીવી તપ એટલે ચિત્તને વિકાર કરનાર, અથવા, નિગતિક: જે કરવાથી જીવની ખરાબ ગતિ થાય તેવા ભાજનને! ત્યાગ કરવાના છે. નીવીમાં આંબેલની પેઠે રસકસ વગરનું – નીરસ ભોજન લેવાનું છે. પરંતુ આમાં કમ, ધાણા, જીરૂ, મરચું, હળદર, શેકેલા પાપડ, વલેણાની છાશ તથા કઢી વગેરે વાપરી શકાય છે. પછી પાણી સિવાય ત્રણે આહારના ત્યાગ વગેરે.
卐
卐
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સુવાકયો
૧. એક આત્માને જાણ્યા તેણે સવ જાણ્યુ. ૨. આત્માને સ્વભાવમાં તે આત્માને સંસારમાં અધોગતિમાં પડતા અટકાવી ધરી રાખનાર તે ધમ,
ધારે
ધ
૩. જે વડે વસ્તુનુ સ્વપ જાણીએ તે જ્ઞાન. ૪. એક ક્ષણ પણ પ્રમાદ કરવા નહી. જેણે પ્રમાદના જય કર્યાં તેણે પરમ પદના જય કર્યાં.
૫. મન જ
અધ અને
મન
જીત્યું
તેણે
૬. જગતમાં માન
ન હેાત તે
૭. રાગ વિના સંસાર નથી: સ`સાર વિના રાગ નથી.
જેણે
લઈ જનાર માર્ગદર્શક છે. ધર્મોનું મૂળ
૮. જ્ઞાન અને વૈરાગ્ય અને સાથે જ હોય. તે અનંત સુખમાં
-વૈરાગ્ય છે.
ત્યાગ-વૈરા ભાવથી રહેવું–ઉદાસીનતાથી
૯. અસંગપણાથી રહેવું—અલિપ્ત
રહેવું તે વિવેકીનુ કન્ય છે.
મેાક્ષનુ કારણ સંસાર
સવ
૧૦. જીવ સમયે સમયે મરે છે. ક્ષણ ક્ષણુ ભયંકર
૧૨. સત્સંગ એ જ મેાક્ષનુ
એ જ માક્ષના
ભાવ મરણ થાય છે.
૧૧. હજારા કામ પડતાં મૂકીને આત્માને ઓળખે.. જેએ એમ કહે છે. આત્મહિત માટે સમય મતે નથી તેમને આત્મા વહાલેા નથી, આત્માના કલ્યાણુની દરકાર નથી. તે માંદ્યા મનુષ્ય જન્મ એળે ગુમાવે છે.
છે.
જીયે,
અહી મક્ષ હાત.
સાધન છે.
૧૩. ક્ષમા
છે.
છે-મનુષ્ય,
તિય ચ,
દેવ, નારકી
૧૪. ગતિ ચાર આ ચાર ગતિનું ભ્રમણ ટળે અને પંચમી ગતિ થાય-માક્ષ મળે
તે મનુષ્ય જીવનનેા મુખ્ય પુરુષાર્થ છે.
પરમ
ભવ્ય
દરવાજો
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૯
૧૫. પરમ સુખ બહાર નથી પણ અંતરમાં છે, મને માર્ગ બહાર નથી પણ આત્મામાં છે.
૧૬. વિવેક એ જ ધર્મનું મૂળતત્વ છે.
૧૭. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મિક્ષ કહે છે.
૧૮. ધર્મ દેખાડવા માટે નથી પરંતુ દેખવા માટે છે.
૧૯. જે હંમેશાં મરણનું સ્મરણ રાખે છે તેને ધર્મની પ્રાપ્તિ થાય છે.
૨૦. શ્વેતાંબર-દીગંબર વગેરે પંથભેદ, ગચ્છભેદ તથા મતભેદ વગેરેની કડાકૂટ જવા દઈને, ફક્ત જૈન બની, શુદ્ધાત્માના ધ્યાનથી કર્મ ક્ષય કરી નિર્વાણ-મક્ષ પ્રાપ્તિનું ધ્યેય રાખવું.
૨૧. ભેગના વખતમાં વેગ સાંભળે તે હળુકમનું લક્ષણ છે. ૨૨. જ્ઞાન સ્વાદના ત્યાગને આહારનો ખરો ત્યાગ કહે છે.
૨૩. જગતને, જગતની લીલાને, બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ.
૨૪. આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.
૨૫. સમ્યગૂજ્ઞાન-દર્શન-ચારિત્ર એ મેક્ષ માર્ગ છે. વ્યવહાર નથી તે ત્રણ છેઃ નિશ્ચય નયથી આત્મા એ ત્રણે–મય છે.
૨૬. કાળ કે વિકરાળ છે! આ અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકર થયા તેમાં આપણા પરમ નિકટોપકારી ૨૪મા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામિ દિક્ષિત થયા એકલા ! સિદ્ધિ પામ્યા પણ એકલા પ્રથમ ઉપદેશ તેમને પણ અફળ ગયો !
૨૭. જ્ઞાન તેનું નામ કે જે હર્ષ શેક વખતે હાજર થાય એટલે કે જ્ઞાનીને હર્ષ શોક થાય નહિ. દુઃખ તે બન્નેને આવે છે, જ્ઞાનીને તેમજ અજ્ઞાનીને, પરંતુ જ્ઞાની ધીરજથી સહન કરે છે,
Page #155
--------------------------------------------------------------------------
________________
૪૦
અજ્ઞાની રડીને વેદે છે. અજ્ઞાની આર્તધ્યાન ધ્યાવે છે, પાપકર્મ બાંધે છે, અને મરણ થયું હોય તે મૃતકના આત્માને ઘણું જ દુઃખ થાય છે. આથી કોઈ પણ જાતના મૃત્યુ વખતે, જૈન ધર્મના સિદ્ધાંતે યાદ રાખી, ધર્મ ધ્યાન ધ્યાવવાથી મૃતકના આત્માને પરમ શાંતિ થાય છે ! ૨૮. ભક્તિના મુખ્યત્વે નવ પ્રકાર છે?
શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, થાન,
લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. ૨૯. દશન, સમ્યફવ અથવા સમકિત એ એક જ અર્થ વાચક શબ્દ છે. સમક્તિ એટલે શ્રદ્ધા, વિશ્વાસ, આત્માની પ્રતીતિ, લક્ષ, અને અનુભવ.
૩૦. જ્ઞાન એ દોરો પરોવેલ સેય જેવું છે. જેમ દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન જેને હોય તે સંસારમાં ભૂલે પડતું નથી.
૩૧. જીવે પૂર્વ ભવમાં જે પુણ્ય કે પાપ કર્મને સંચય કર્યો છે તે દેવ, નસીબ અથવા પ્રારબ્ધ કહેવાય છે.
૩૨. પુણ્ય કરવું તે સારું છે પરંતુ પુણ્ય-પાપ બને છેડીને શુદ્ધ ઉપગમાં સ્થિત થવું તે સર્વોત્તમ છે. પુણ્યની ઈચ્છા કરવી એટલે સંસારની ઈચ્છા કરવી. પુણ્ય સુવર્ણની બેડી જેવું છે, બંધન છે. પુણ્ય સદ્ગતિ જરૂર આપે છે પરંતુ નિર્વાણ (મોક્ષ, મુક્તિ) તે પાપ-પુણ્ય બન્નેનાં સંપૂર્ણ ક્ષયથી જ થાય છે.
૩૩. શરીર મળ-મૂત્રની ખાણ છે, રોગનો ભંડાર છે અને ઘડપણનું રહેઠાણ છે. આવા શરીર ઉપર કેણ રાગ કરે ?
૩૪. સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને ચામડી વગરનું તેનું રૂપ વારંવાર ચિંતવવા જેવું છે.
૩૫. માણસ આખા જગતની ધન-સંપત્તિ સત્તા–કીર્તિ મેળવે પરંતુ જે તે પિતાને આત્મા ગુમાવે તે તેને શું લાભ?
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૧
ભગવાન.
૩૬. કળિકાળને પ્રભાવ તે જુઓ–વિશ્વના બધા ધર્મોમાં જાતજાતના અને ભાતભાતના સંપ્રદાયે અને સંકુચિત કુંડાળા ઉભા થયા છે અને માનવી ધર્મ માટે ઝઘડે છે, લડે છે, મરે છે ને મારે છે પરંતુ ધર્મ માટે જીવતા શીખતો નથી !
૩૭. અનાર્ય દેશે તરફ નજર કરો–તીવ્ર યુદ્ધ લાલસા દેખાય છે અને ભયંકર ઘાતક શસ્ત્રોના વેચાણ કરી વિશ્વના નાના મોટા દેશમાં ઘેર સંહાર ચાલુ રાખે છે. ભારત દેશમાં પણ ધર્મના કાર્યો થતાં દેખાય છે પણ ત્યાં ખરેખર ધર્મ થાય છે કે દંભ, પાખંડ અને આડંબર છે તે દરેક વિચારવાન આત્મા પિતાના અંતરને પૂછે.
૩૮. મિચ્છામિ દુક્કડં - ઈચ્છામિ સુક્કડં. ૩. સબકે સન્મતિ દે
૪૦. વિચાર કરે કે, આપણને જે મળ્યું છે તે આપણી બુદ્ધિ, આવડત, હોંશિયારી, મહેનત, પુરૂષાર્થને લીધે નહીં પરંતુ આપણા ગત જમેના પુણ્ય-કર્મને લીધે મળ્યું છે. વાસના ક્ષય એ જ મોક્ષ.
૪. ઉદ્યમ કરે હજાર, કર્મ વિના કોડી નહીં. ૪૨, જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તે સમે તેહને તે જ પહોંચે. ૪૩. ઉધમ સર્વે આદરે, પામે કર્મ પ્રમાણે,
કમને હીરા જડે, અફકમીને પહાણું. ૪૪. ખુશ રહો પ્યારે, કયા ચિંતા તુમારે;
ચલતી હે મૈયા, પ્રભુજી કે સહારે. ૪૫. આપણું અંતરાત્માને પૂછીએ કે જયારે મારું મૃત્યુ નિશ્ચિત છે તે મૃત્યુ ત્યારે થશે ત્યારે ધનલાલચથી, છળકપટ, લોભ, દગો, નફાખોરી, લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર, દાણચોરી, વગેરે અનીતિ અને અન્યાયથી ભેગી કરેલી મૂડીમાંથી એક પૈસે પણ મારા વારપરિવાર-કુટુંબીજને પરલેકના ભાથા તરીકે આપશે ખરા ?
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૨
૪૬. કોર્ટના કામમાં જીતનારની અને હારનારની બનેની ખુમારી ઘટે છે અને ખુવારી વધે છે.
૪૭. અદાલતે ચઢવું એટલે બન્ને પક્ષકારે ભેગા થઈને સળગાવે છે આગ જેમાં બીજાઓ તાપે અને પક્ષકારે પોતે બળે.
૪૮. જીવતાં કેરટથી બીએ, મરતાં નથી.
૪. પ્રભુ સર્વ સમર્થ છે, માટે ચિંતા છોડી, શ્રદ્ધા રાખી, નીતિથી ફરજ બજાવ.
૫૦. જગતમાં જૈન ધર્મ શ્રેષ્ઠ હેવાનું કારણ અહિંસા એ જ પરમ ધર્મ છે તેવી સચેટ શ્રદ્ધા.
૫૧. હું આનંદ સ્વરૂપ આત્મા છું. હું પોતે જ સત્-ચિ-આનંદ પરમાત્મા છું. (જય સચ્ચિદાનંદ)
ધાર્મિક શિક્ષણ પાઠશાળા આ વિષય ઉપર કંઈ કહેવા જેવું છે ખરું?
જૈને માં અને હિંદુઓમાં ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે સેવાતી ઘેર ઉપેક્ષા કોનાથી અજાણ છે?
વ્યવહારિક શિક્ષણ મેળવવામાં દરરોજ કેટલા બધા કલાક અને જંદગીને કેટલાં બધાં વર્ષે ગાળે છે ! હાલના વિદ્યાથી વિદ્યાર્થીનીનું શિક્ષણ શાળા કે કેલેજની ચાર દિવાલમાં પર્યાપ્ત થતું નથી. ખરેખર તે જાણે શાળા કે કેલેજમાં કાંઈ શીખવાનું હોય તેમ વિદ્યાર્થીને કે વાલીને લાગતું નથી, કેમ કે પ્રાથમિક, માધ્યમિક તથા કોલેજના વિદ્યાર્થીઓ સવારથી રાત્રી સુધીમાં એક બે કલાક બહારના ટ્યુશન કલાસમાં કાઢ છે અને માબાપ (બિચારા) પુત્ર-પુત્રીને અનુકૂળ થવા ૫૦-૭૫-૧૦૦ અથવા વધારે રૂપીયા સત્રના ભરી ત્યાંથી જ્ઞાન મેળવવા મેકલે છે ! અહીં પણ ઘોર ઉપેક્ષા વૃત્તિ નજરે પડે છે અને સરકાર પણ કઈ શિક્ષણ નીતિના અભાવે અખતરા કરેજ જાય છે! ,
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૩
અને આપણું જૈન પાઠશાળાનું ચિત્ર કેવું કરૂણ, દયાજનક છે ! ધાર્મિક શિક્ષણનું મુલ્ય સૌ કોઈ જાણે છે. શાંતિમય, સુખમય જીવન જીવવા માટે ધાર્મિક શિક્ષણ અને સંરકારે ઘણાજ અગત્યના છે. જીવનના ચાર પુરૂષાર્થ–ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ આ લેકમાં ધર્મ પ્રથમ છે અને તેને અનુરૂપ અર્થ અને કામ જોઈએ જેથી પરલોકમાં મિક્ષ સાધી શકાય. તે જ વિદ્યા છે જે મુક્તિ આપે છે.
ધર્મ જાણવાનો તથા આચરણને વિષય છે, વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણને સુમેળ નહીં હોય તે જીવન ધીમે ધીમે એકાંગી, તંગ અને દુઃખી થવાનું. હાલના જમાનામાં આ પરિસ્થિતિ ડગલે ને પગલે નજરે પડે છે. ધર્મ ચિંતામણી રત્ન સમાન છે, કલ્પવૃક્ષ છે, કામધેનું છે. અને છતાં સમાજમાં કે સંઘમાં કોઈ જવાબદારી, કોઈ ચિંતા જણાતી નથી. ધાર્મિક શિક્ષણ, ધાર્મિક શિક્ષક, ધાર્મિક પાઠ-શાળા ત્રણેની કરૂણ રિથતિ દુઃખદાયક છે. નથી જણાતે મા-બાપને રસ કે નથી જણાતે સાધુ-સમાજને રસ ! ! !
આ બાબતના પિકાર થયા છે અને થાય છે પણ બહેરા કાને અથડાય છે.
જ્યાં પાઠશાળાઓ ચાલે છે ત્યાં ૪ થી ૮-૧૦ વરસના વિદ્યાર્થીએ થોડા પિપટીયા સૂત્રે ગોખી જાય છે પરીક્ષાઓ થાય છે, મેળાવડા થાય છે, શિબિરે ચાલે છે, ઈનામે વહેંચાય છે પરંતુ ધાર્મિક જ્ઞાન અને તે પ્રમાણે આચરણ સમાજમાં દેખાય છે ખરું?
ધાર્મિક સંસ્કારના લેપનું પરિણામ પ્રપક્ષ દેખાય છે જ અને આ કપરી પરિસ્થિતિ ચાલુ રહેશે તે જૈન સમાજ કયાં સુધી ટકી રહેશે તે અકલ્પનીય છે.
વીતરાગ પરમાત્મા જૈન સંઘને પ્રેરણું આપે અને શાસનની પ્રગતિ માટે ધાર્મિક શિક્ષણ અને સંસ્કારને વિકાસ થાય તેવી જિન શાસન દેવ પ્રત્યે પ્રાર્થના છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રાવક તથા વિવેક આપશ્રી કદાચ દેરાસરમાં કે ઉપાશ્રયમાં ભકત જનને સ્તુતિ સ્તવન લલકારતા સાંભળતા હશે : સૂત્રે કડકડાટ બેસી જતાં સાંભળતાં હશે, પરંતુ ધ્યાનપૂર્વક સાંભળશે તે ઘણી જ અશુદ્ધિઓ-ઉચારમાંરાગ વગેરેમાં ખ્યાલમાં આવશે. ફકત શ્રાવક-શ્રાવિકાઓજ નહિ પરંતુ ઘણીવાર સાધુ-સાધ્વીઓમાં સૂત્રોનાં અશુદ્ધ ઉચ્ચાર જણાય છે. મુખ્ય કારણ પાઠશાળાના અભ્યાસનો અભાવ તેમજ ફક્ત સૂત્રને પિપટીઓ અભ્યાસ : તે શબ્દોની ભાષા અને ખાસ કરીને અર્થ ઉપર ધ્યાન આપવામાં આવે તે જ બેલનારને ખ્યાલ આવે કે પ્રભુ પાસે આપણે કઈ પ્રાર્થના કરીએ છીએ કે શું વિનંતિ કરીએ છીએ.
વીતરાગ પરમાત્મા સર્વજ્ઞ સર્વદશી છે–તેઓ આપણને જાણે છે, જૂએ છે અને તેઓ રાગ-દ્વેષ રહિત છે. બની શકે ત્યાં સુધી ભકત જને પિતાની પ્રાર્થના-તુતિ-સ્તવન બરાબર સમજીને પ્રભુ પાસે મૌનપણે અથવા બહુ જ ધીમા અવાજે કરે તે ગ્યા છે જેથી બીજા ભક્તજને નૌકારવાળી ગણતા હેય-કાઉસ્સગ્ન કરતા હોય તેમને ખલેલ પડે નહીં. આ બાબત ઘણી જ અગત્યની છે. શ્રાવક ભક્તજને દરેક ક્રિયામાં વિવેક વાપરે તે કહેવાનું ન હોય ! ઘંટ પણ ધડાધડ હંકા વગાડવાથી વધુ ભક્તિ થતી હશે ? શાંતિથી, ધીમેથી એક વાર વગાડીએ તે પણ બસ છે.
સુજ્ઞ જનેને વધુ શું કહેવાય ?
આ પુસ્તકના બધા વિચારે મારા પિતાના અનુભવના છે. તેમાં કાંઈ પણ અવિવેકથી કે અજ્ઞાનથી લખાયું હોય તે ઉદાર વાચક ક્ષમા કરે !
Page #160
--------------------------------------------------------------------------
________________
દરરાજની લઘુ આરાધના (દરરોજ રાત્રે સુતી વખતે બેલવાને પા) આહાર શરીર ને ઉપધિ, પચ્ચકખું પાપ અઢાર, મરણ આવે તે સિરે, જીવું તે આગાર.
શીયળ સંથારે જ્ઞાન ઓશીકે ભરનિદ્રામાં હે જીવ! તું કાળધર્મ પામે તે સર્વ પદાર્થ ત્રિકરણ ત્રિગે સિરે સિર સિરે.
માંચે શરણ ભય મરણ જ્યાં જીવ જાય, ત્યાં મને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેલિ-ભાષિત ધર્મનું શરણ હજો.
સહં તથા નવકાર મંત્રનું ધ્યાન. # શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
સરસ્વતી કીર્તન વિદ્યાધન ભંડાર જગતમાં, વિદ્યા ધન ભંડાર, દે સુખ અપરંપાર જગતમાં, વિદ્યા ધન ભંડાર. ૧ ખપથી ન ખૂટે, ચેર ન લૂટે, જેને છે ભય ન લગાર,
જગતમાં વિધા ધન ભંડાર. ૨ માત પિતાની સેવ કરાવે, સુખી કરે સંસાર,
જગતમાં વિદ્યા ધન ભંડાર. ૩ ઈશ્વર ભજવા પંથ સુઝાડે, શુદ્ધ કરાવી વિચાર,
જગતમાં વિદ્યા ધન ભંડાર. ૪ પરમારથમાં પ્રીત કરવું, જેથી ઉતરીએ પાર,
જગતમાં વિદ્યા ધન ભંડાર. ૫ આ જગ માંહી સરસ ગુણની, વિદ્યા મેટી વખાર,
જગતમાં વિદ્યા ધન ભંડાર. ૬
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૩
વિદ્યા વિણુ સરવે જન કેશ, જાય અફળ આવતાર, જગતમાં વિદ્યા ધન લઠાર. ૭ બેઠા શું આ ! ચતુર! ભુજ જોડી, અથ ભણ્યુ સરનાર, જગતમાં વિદ્યા ધન
ભંડાર. ૮
વિદ્યા ધન ભંડાર દે સુખ અપરંપાર
*
જગતમાં, વિદ્યા ધન જગતમાં, વિદ્યા ધન
ભડાર. ભાર. ૯
***
સીનેમા તથા દારૂખાનુ
( સીન એટલે પાપ--સીનેમા ઃ પાપની મા )
સીનેમા જોવાથી બધી રીતે ભયંકર નુકસાન છે. સમય, શક્તિ અને પૈસાની ખરખાદી તા થાય છે જ એટલુ જ નહિ પણ હાલના ટૉકી–ચિત્ર નીતિ અને ચારિત્રને નાશ કરે છે. અને આત્મ નું અધઃપતન કરે છે, ‘ સીનેમા ’ નહી’ જોવાથી ક'ઇજ ગેરલાભ થતે દેખાતે નથી, એટલું જ નહી. પણ હિંસક, જાતીય અને તામસી વૃત્તિઓનુ અનુકૂલન થવાથી માનસિક શાંતિ અને નિર્દોષ આનંદ મળી શકે છે.
આ શાંતિ અને આ આનંદ પરમ સુખ છે-મુક્તિની મેાજ છે. સીનેમા-દનના ગેરલાભ હવે તે જગ જાહેર છે. સીનેમાથી ઉશ્કેરાતા માહભાવ, અહંકાર અને અભિમાન જોનારને ગેરરસ્તે દારે છે. ચાતરફ દેખાતી ભાંગફાડ, દગાબાજી, અત્યાચાર, આપઘાત અને ખૂનની પરંપરા આ સાધનના ભયંકર દુરુપયેાગ અને માનસિક વિકૃતિને આભારી છે. આપણા શાસ્ત્રા સાધુ સંતો તથા વ્રતધારી શ્રાવક શ્રાવિકાને તેા નટ કે નટડીનું નાટક જોવાની મનાઈ ફરમાવે છે પરંતુ કેટલાક લેાકેા પેાતાની જાતને
આધુનિક ' કહેવડાવવાના ‘શેખ ’ પ્રદર્શન કરવા સહકુટુબ અઠવાડિક મુલાકાત લે અને પછી બહાર હેાટલ-રેસ્ટોરામાં-કદાચ અભક્ષ્ય પણ ખાધા વિના કેમ ચાલે? આ તે ‘ ફેશન ’ ? છે જુવાન લેાકેાની-દેહ અને વસ્ર પ્રદશન કરવાની. ‘ પીચર’ ની ભયાનક અસર તમે તમારા નાના કુમળી વયના ખાળક ખાળિકાઓમાં જોઈ શકશેા–જરા આરિકાઇથી
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૭
નિરીક્ષણ કરે. આપની મરજી-વિચાર કરે-પ્રતિજ્ઞા લે–અને આ આધુનિક રાક્ષસી લાલચમાંથી આપના અને આપના પરિવારના નીતિચારિત્ર-ધર્મ–આત્માને બચાવે !
આપણે જેન–ધમી ભાઈઓ દર વર્ષે લાખ રૂપિયાનું દારૂખાનું ફેડે છે તે વાત જગજાહેર છે. વળી જૈન યુવાન-યુવતીઓ નવરાત્રીમાં ગરબા ગાય અને રાત્રે નાસ્ત કરે તેવી ફેશન ચાલી છે.
અરેરે! કેટલી બધી ભયંકર હિંસા! અને અહિંસા પરમ ધર્મ” જેવા વિશ્વ મૈત્રી ભાવ જેવા સૂત્રમાં ગળથુથીથી માનનારા અને કીડી-કંથવા જેવા સૂફમ જંતુઓની રક્ષા જણ–ચરવળાથી કરનારા મહાવીરપ્રેમી જૈનબંધુઓ દિવાળીના ટાણે-પર્વ દિવસેમાં–અરે દેરાસર અને ઉપાશ્રયની પાસે જ, દારૂમાં-દેવતા જેવા, ફેડનારને ફટફટૂ-ફટ કહી વિકારનાર દારૂખાનું, ફેડી–ફડાવી, આનંદ લે છે તે હક્તિ કેટલી બધી શરમજનક છે! ધાર્મિક પ્રસાર કરનાર બહુ જ જૂજ સાધુ-સાધ્વી છેલ્લા દસકામાં આ દારૂખાના વિરૂદ્ધ પ્રચાર કરે જ છે પરંતુ મહદ્ અંશે આ બાબત ઉદાસીનતા ને પ્રમાદ જણાય છે. ખાસ કરીને લક્ષમીપૂજન-ચેપડાપૂજન સમયે દારૂખાનું ફટાફટ ધડાધડ ફેડી ધૂમ ધડાકા કરવાથી લક્ષ્મી ઉભરાય તે બાલીશ અને ધૃણાજનક ભ્રમ આની પાછળ કામ કરતા દેખાય છે! અકસ્માત થાય- શરીરના અંગે બળી જાય તે તો જુદું. પણ કેટલું આધ્યાત્મિક અધ:પતન અહિંસક જેનેનું ! જૈનધમી માતાપિતાએ! નાનપણથી જ તમારા બાળક– બાલિકાઓને સમજાવી બાધા લેવડાવે કે જેથી મોટી વયે ખરા જૈન બની જિનશાસનને શેભાવે.
અપશબ્દ ગુજરાણાં મુખં ભ્રષ્ટ કિ? ગુજરાતીઓનું મોં ભ્રષ્ટ થયું છે?
ફક્ત ત્રણેક દાયકા પહેલાં–કહોને ભારતને સ્વરાજ્ય! મળ્યું તે પહેલાં બહુ થોડા લોકે ગંદી ગાળો બોલતા! માણસ ક્રોધે ભરાય, ઝઘડો તકરાર થાય, ઉશ્કેરાય અને તામસી ગુસ્સાને લીધે કદાચ અપશબ્દ બેલે તે સમજી શકાય, પરંતુ સ્વતંત્રતાના આધુનિક જમાનાની કરામત
Page #163
--------------------------------------------------------------------------
________________
તે જુઓ ! કાન ખુલ્લા હશે તે આપને અનુભવ હશે કે નાના નાના ત્રણથી ચાર વર્ષના પ્રાથમિક શાળાના બાળકથી માંડી, માધ્યમિક શાળા અને કેલેજ કક્ષાના વિદ્યાર્થીઓ અપશબ્દો બોલ્યા સિવાય વાત કરી શકતા નથી; અરે, મેટા મેટા સજ્જન (!! ) દેખાતા પુરુષ-કથા, વ્યાખ્યાન, દર્શન, સેવા, પૂજા, યાત્રા, તપ, ભજન–વગેરે વગેરે ધર્મક્રિયા કરનાર વડીલે–વૃદ્ધો પણ આ બદીમાં ડૂબેલાં દેખાય છે? વાતવાતમાં ગંદા શબ્દો અભાનપણે બોલે જ જાય છે!
ગંદી ગાળ – અપશબ્દ એ દુર્જનતાનું પ્રથમ લક્ષણ છે. માનસિક વિકૃતિ અને હિંસાજનક છે. સદ્દગૃહસ્થને મેમાંથી અપશબ્દ કેવી રીતે નીકળી શકે? જેમ માણસને શારીરિક વિકૃતિને લીધે બકારી થાય ને ચીતરી ચઢે તેમ માનસિક વિકૃતિને લીધે ગંદી ગાળ નીકળતા પણ ચીતરી ચઢે. આમાં તે હવે કહેવાતી હલકી કેમ જેવી ગાળો બેલતાં કહેવાતા ઊંચી કેમના માણસે પણ શરમાતા નથી! શિક્ષણ સંસ્કારની નિષ્ફળતા.
અહે! કેવી લોકશાહી સમાનતા
ઊંચ નીચના ભેદ ભૂસાઈ ગયા ! ગાળે મુખ્યત્વે સ્ત્રી જાતિને અપમાનજનક જણાય છે એ વિચારક માણસને કેટલું આઘાતજનક છે. સ્ત્રીઓ કદાચ આમાંથી મુક્ત જણાય છે એ જાણીને આશ્ચર્ય થાય છે!
ભાઈઓ-વિચાર કરે-બાધા લે-અને આ ભયંકર આત્મઘાતક પાશવી વૃત્તિમાંથી આપના આત્માને ઉદ્ધાર કરો.
દષ્ટિ તેવી સૃષ્ટિ આ દુનિયામાં ઘણા રગડા-ઝઘડા મમત્વ અને ભેદભાવને લીધે ઉત્પન્ન થાય છે. જે ધાર્મિક શિક્ષણને વધુ અને વધુ પ્રસાર થાય અને લોકે આધ્યાત્મિક દષ્ટિ કેળવે તે આ સંસારના ઘણું દુઃખ નાશ પામે અને માનસિક શાંતિ મળતાં ખરી ધર્મભાવનાને વિકાસ
Page #164
--------------------------------------------------------------------------
________________
થાય. મા-બાપ તથા પુત્ર-પુત્રીના સંબંધ, પતિ-પત્નીના સંબંધે, સાસુ-વહુના સબંધે, શેઠ–નેકરના સંબંધ વગેરેમાં જે દષ્ટિ ફેર થાય, દરેક પ્રાણી તરફ આત્મવૃત્તિ થાય તે સંસાર દાવાનળ ઓલવાઈ જાય. આપણુ અંતરાત્માને ઢઢળીને પુછીએ કે આપણે સંકુચિત વૃત્તિથી આવા ભેદભાવ રાખીએ છે ખરા? રાખવાથી આઘાતપ્રત્યાઘાતને લીધે દુઃખની પરંપરા અનુભવીયે છીએ ખરા ! ગ, દંભ, પાખંડ, આત્મ વંચના છેડી દઈએ છે ?
પ્રસન્નતાને કદી ન તજીએ,
પ્રસન્ન સી સ્થિતિમાં રહીએ. લીલા રંગના ચશ્માથી જોતાં બધું લીલું દેખાશે-લીલા લહેર થશે. સમભાવ કેળવવાથી આપણે સુખી થઈશું. આપણે કુટુંબ-પરિવાર પણ સુખી થશે, અને આધ્યાત્મિક વિકાસ થતાં મુક્તિ ગામી થઈશું.
દેરાસર અને ચૈત્યવંદન-સ્તવન વગેરેના પુસ્તકે
આપણને બધાને અનુભવ છે કે અમદાવાદ શહેરમાં કદાચ કોઈ પણ દેરાસર એવું નહીં હોય જ્યાં ધાર્મિક પુસ્તકે સુંદર, વ્યવસ્થિત અને હાથમાં લેવા ગમે તેવા હેય.
- લગભગ દરેક દેરાસરમાં ગંદા, ફાટેલા તુટેલા, અરે, ઉધઈ ખાધેલા. પુસ્તકો ભંડાર ઉપર કે આગળ પાછળ પડેલા દેખાય છે પરંતુ તેની જાણે કેઈનેય પડી નથી.
' ખાસ કરવા જેવી બાબત એ છે કે ૨, ૩, ૪ કે પાંચ સુંદર પુસ્તક જ દેરાસરમાં રાખવા. સારા પુંઠા ચઢાવેલા સુંદર, સ્વચ્છ, સુઘડ પુસ્તકે વ્યવસ્થિત રાખવા જોઈએ.
દેરાસરજીના કાર્યકર્તાઓ આની નેંધ લે ! સુજ્ઞ જને ! વધુ લખવા જેવું છે ખરું?
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૦
આપણા દેહ વિષે એક ચમત્કારિક હકિકત આ શરીર ઉપર આપણને દરેકને કેટલે બધા પ્રેમ છે ! માહુ છે! આત્મા રૂપી પ્રભુને ટકાવી રાખી મનુષ્ય જીવનનું ધ્યેય સફળ કરવા માટે દેહ રૂપી મ`દિરની અવશ્ય જરૂર છે.
પરંતુ કુદરતની કરામત તે જુઓ--આ દેહરૂપી અદ્ભુત મશીન અને બીજી અનેક જાતની વસ્તુ ઉત્પાદન કરતાં મશીનામાં જે મુખ્ય તફાવત જણાય છે તે જોઇને દેહની ખરેખરી પ્રકૃતિ આપણને માલુમ પડે છે.
બીજા યંત્રામાં કાચી, હલકી, ગઢી, અનાકર્ષીક વસ્તુએ નાખવામાં આવે છે પરંતુ જ્યારે ઉત્પાદિત વસ્તુએ બહાર આવે છે ત્યારે પાકી, સુંદર, આકષર્ણાંક, લલચાવનારી, લેાભાવનારી દેખાય છે, અને પેકીંગ વગેરે કર્યાં પછી તે પુછવું જ શું!
અને હવે જુએ શરીરરૂપી યંત્ર જેમાં કેવા કેવા જાત જાતના અને ભાત ભાતના સુંદર સુદર અને કીમતી મુલ્યવાન ખાદ્ય અને પેય પદાર્થો આપણે દરરોજ નાંખીએ છીએ પરંતુ શરીરની શોષણક્રિયા બાદ જે ફીનીશ્ડ પ્રેાડકટ બહાર પડે છે તે! નરી દુગંધ અને ખદખે વાળી. આપણને પેાતાને પણ તે તરફ ઘૃણા અને તિરસ્કાર ઉપજે છે ને ! અને છેવટે એક દિવસ નક્કી આ દેહનું શું થવાનું ? ભસ્મીભૂત. માણસને મેાટામાં મોટો ભય મૃત્યુન-મૃત્યુ ને જન્મ સાથે નિર્માણ થયેલુ છે તે આપણે જાણીએ છીએ છતાં દેહની આસક્તિ ભય ઉત્પન્ન કરે છે. જો માણસ ભેદ માન સમજે-દેહ અને આત્મા ભિન્ન છે એમ અભ્યાસથી મનમાં ઠસાવી દે તો તે જરૂર નિ ય થઈ જાય. બધા આ ધમેમાં કહે છે કે આત્મા અજર છે, અમર છે, તેને અગ્નિ ખાળી શકતા નથી, શસ્રો છેદી શકતા નથી, પાણી ભીંજવી શકતું નથી, પવન સુકવી શકતા નથી. આત્મા
અચ્છેદ્ય, અદાહ્ય, અલૈદ્ય, તથા અશેષ્ય છે – નિઃસદેહ, નિત્ય,
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૧
સર્વવ્યાપક, અચળ, સ્થિર અને સનાતન છે. દેહ રૂપી ઘર જીણુ થાય ત્યારે જૂનું ઘર છોડી નવુ શરીર ધારણ કરે છે.
માટે અભયનું તત્ત્વ ધારણ કરી, આ દેહ ઉપર મેહ, મમતા, કે ભરેસા રાખ્યા વગર, તથા મૃત્યુના ભય ઉપર ભેદ જ્ઞાનના અભ્યાસથી જય મેળવીને, સંસારની ફરજ ખજાવતાં, જળકમળવત્ રહી આ મનુષ્ય દેહને એવે સુંદર ઉપયાગ કરીએ કે જેથી એછામાં ઓછા ભવમાં અશરીરી થવાય : દેહના અંધનમાંથી કાયમી મુક્તિઃ પરમસુખ ≠ સિદ્ધ દશા. *
ગુરુ
ગુરુ સદ્ગુરુ
ን
એક અનુભવી વૃદ્ધ જૈનભાઈ એ આ ધારામાંથી અજવાળામાં ” નામના પુસ્તક લખ્યા છે તે ઘણાના વાંચવામાં આવ્યા હશે. એક બીજું સુ ંદર પુસ્તક ‘સદ્ગુરુ મહિમા’ છે જેમાં સદ્ગુરુ કાને કહેવાય તથા સદ્ગુરુ ભક્તિ, વિનય, અણુતા કેવા હાવા જોઈ એ તેનુ અનુપમ દર્શીન છે. “ ગુરૂ કૃપા એ મેાક્ષનું મૂળ છે.’
1
*
આવા સદ્ગુરુ કાં મળે ? સદ્ભાગી જીવને તેની તીવ્ર ભાવના હાય તા યથા કાળે સદ્ગુરુ મળી રહે છે એમ અનુભવીએ કહે છે, અને શિષ્ય જો શરણાગત ભાવે સમર્પણ કરે તેા સ ંસારસાગર પાર ઉતરી જાય છે.
સદ્ગુરુની શોધ મુમુક્ષુએ પ્રાચીન સમયમાં કરતા, અર્વાચીન સમયમાં પણ કરે છે, કરતા જ હશે, પરંતુ અખા-ભાઈને થયેલે અનુભવ સવિદિત છે :
4
ગુરુ થઈ બેઠી હાંશે કરી, કડે પહાણુ શકે કેમ તરી ?
અને, જો ગુરુ પેાતે જ ન તરી શકે તેવા હાય તેા પછી તે બેઠે પથ્થર નાવ જેવી દશા થાય જ્યાં ગુરુ લેાભી શિષ્ય લાલચુ હાય. કહેવાતા સાધુ અજ્ઞાન ભક્તજનાને જ્યાતિષ, દેરા, ધાગા, મંતર જંતર, યજ્ઞ, વગેરેમાં અંધશ્રદ્ધા ઉત્પન્ન કરી પેાતાનું મહત્ત્વ ટકાવી રાખતા જણાય છે ! !
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૩.
આ જમાનાને અવસપી`ણી કાળ –– કળિયુગ કહેવાય છે તેથી જ્યાં જ્યાં ગુરુ-માટા સંત-સજ્જન હૈાય ત્યાં ત્યાં જરા જરા નિરીક્ષણ કરવા જેવું ખરૂં. વ્રત, મહાવ્રત – નીતિ નિયમનું કેટલું પાલન થાય છે તેના જરૂર ખ્યાલ આવે. પરિગ્રહ વ્રતના ભંગ ડગલે પગલે દેખાય છે ? જ્ઞાનમય ક્રિયા કાં કાં ઢેખાય છે ? એક બાજુ ધના અનુષ્ઠાના-મહાસવા જણાય છે અને વરસે વરસ નવા વિક્રમા સ્થપાતા જાય છે, ત્યારે ખીજી ખાજુ અંધારી ખ જણાય છે. સમાચાર પત્રે લગભગ દરરોજ લખે છે કે રાષ્ટ્રના લેાકશાહીના દરેક ક્ષેત્રમાં ગરીબી, બેકારી, લાંચરૂશ્વત, ઘરચારી, ભ્રષ્ટાચાર, લૂંટ, ખૂન, વગેરે વગેરે વધતાં જ જાય છે જેના આંકડા વાંચતાં કપારી છૂટે છે. દેખાતા ધરમની પાછળ ર્દભ, પાખંડ, લાલસા, આડંબર ડોકીયા કરતાં દેખાય છે. જૈન સાધુથી ધન, મકાન, ફ્રાન, લાઇટ, વગેરે રખાય ખરૂ ? સમાજને તથા ગુરુઓને ખાસ વિચાર કરવાના સમય ઘણેા જ પાકી ગયા છે.
‘જ્ઞાનની પૂજા ’—જ્ઞાન પ ́ચમી
સતી માણેકદેવી ચરિત્રમાં ‘ જિજ્ઞાસા ’(કર વિચાર તે પામ) નામના એક નાના લેખ છેઃ
-
-
“ જિજ્ઞાસા એ જ્ઞાનનું પગથિયું છે. જ્ઞાન ફક્ત વાસક્ષેપથી પુજવા માટે અગર જ્ઞાન પૂજા ખેલવા પુરતુ નથી પરંતુ જ્ઞાનસાધના પૂર્ણાંક – પુરુષા પૂર્ણાંક – મેળવવા માટે છે અને ત્યારે જ જ્ઞાન રૂપી દીપક અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે અને તે જ્ઞાનને વંદન છે.” વિક્રમ સ. ૨૦૩૬ની સાલમાં પણ આપણે ખરેખર જ્ઞાન પૂજા કરીએ છીએ ખરા ? ‘જ્ઞાનની પૂજા' ફક્ત પોપટની માફક એક જડ ક્રિયા તરીકે ખેાલી જવામાં આવે છે અને પછી પુસ્તક કે પાથી ઉપર ધન – રૂપીયાની નોટો કે રોકડ નાણું મૂકી, તેના ઉપર વાસક્ષેપ નાખવામાં આવે છે અને જ્ઞાન પૂજન પૂર્ણ થયું મનાય છે. વરસે
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૩
વરસ આ વિધિ ચાલે છે. કેટલાક લેકે દરજ ઉપર પ્રમાણે જ્ઞાન (ધન) પૂજન કરી મુનિશ્રી પાસે વાસક્ષેપ નખાવે છે અને મુનિશ્રી પણ મંત્ર ભણી દરરોજ નાખે છે – હેતુ બન્ને જણ જાણે છે.
કારતક સુદ પ-જ્ઞાન પંચમીને દિવસે પણ ઉપર પ્રમાણે વિધિ પ્રચલિત છે. છેડ બાંધવા, જ્ઞાન અને જ્ઞાનના ઉપકરણોનું પ્રદર્શન કરવું, શોભા માટે રમકડાં વગેરે મૂકવા અને ઉપર પ્રમાણે જ્ઞાનપૂજા કરવી. તે માટે તો આ પાંચમ લાભ પાંચમ કહેવાય છે ને ?!
જ્ઞાન પૂજનના નાણુને ઉપગ પણ જાતજાતને થતે જોવામાં આવે છે. જિજ્ઞાસુ હોય તે જોશે, જાણશે, વિચારશે !
સ્ત્રીઓએ વિચારવા જેવું ખરું? વીસમી સદી પુરી થવા આવી છે. જ્ઞાન વિજ્ઞાન આગળ વધે છે. કળીયુગ આગળ વધે છે. સાથે સાથે ગુંડાગીરી, ચેરી, લૂંટ, ખૂન આગળ વધે છે. કપ કાળ દેખાય છે.
સ્ત્રી પુરુષ સમેવડી છે. એ કેઈન ગુલામ નથી. પરંતુ શેભા રૂપ મનાતા કાન નાકના વિંધમાં પરેવાતા કિમતી શણગાર તથા હાથે પગે પહેરાતા કિમતી આભુષણો એ ગુલામીના ચિહ્નો ગણાય ખરા ? હવે તસ્કરે કાન તેડીને, ગળામાંથી ખેંચીને ઘરેણું તફડાવે છે તે ભયથી ઓછા થાય ? ખરા અથવા નકલી બનાવટી પહેરીને સંતોષ માનવાને ! અનુકરણ ફગાવી દઈ ઊંડા વિચારપૂર્વક સાદાઈથી શોભા વધે તેવું જાત જાતના મહિલા મંડળો વિચારશે ખરા ?
બ્રીટીશ રમત – ક્રિકેટ આપણ સ્વતંત્ર ભારતમાં હજુ પણ આ રમતની બોલબાલા છે અને આપણું કરડે ભારતીય રમત વિશે (!)-સ્ત્રી, પુરુષ, બાળકેધંધાદારી ક્રિકેટની રમત પ્રત્યક્ષ કે પરેક્ષ રીતે જોઈને અથવા સાંભળીને ઉલ્લાસ, આનંદ રોમાંચ અનુભવે છે! અરે, શરત લગાડે છે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૪
છાશવારે પરદેશી ટીમે
અને લાખ્ખ રૂપીયાની હાર-જીત કરે છે. ટેસ્ટ મેચેા રમવા આવે છે ત્યારે દેશમાં કેટલી અવ્યવસ્થા થાય છે તેના અભિપ્રાયા સમાચાર પત્રામાં આવ્યા જ કરે છે તે આપ સર્વ વાંચતા જ હશે.
આપણે સૌએ જોયુ છે કે શહેરમાં પેળાના ખાંચે ખાંચે, ગલીચ્ ગલીયે, સાંકડી શેરીઓમાં, અરે, સરિયામ રસ્તા ઉપર પણ નાના મેટા બાળકો (!) એલ-બેટ રમે છે. ગટરોના ઢાંકણા કાઢી સ્ટમ્પ્રેસ ગેાઠવે છે અને ખેતાજ બાદશાહની માફક, જેટલુ ખળ હાય તેટલા ખળથી ફક્ત ફટકાજ લગાવે છે. તે વખતે જે ધાંધલ, ધમાલ, ધેાંઘાટ, થાય છે તે તેા અનુભવનાર જ જાણે. કાયદા, વ્યવસ્થા તથા ન્યાયમાં આનુ પ્રતિબિંબ પડતુ આપણને સને જણાય જ છે,
વાંચકો જરા નિરીક્ષણુ કરશે તે ઘણું જ્ઞાન તથ! ગમ્મત મળશે ! આપણા એમેટર ભારતીય ખેલાડીએ જ્યારે જ્યારે આ અગ્રેજોની રમત રમે છે ત્યારે ત્યારે તન, મન, આત્માના કયા કયા ગુણા કેળવાતાં તથા વિકાસ પામતાં આપને જણાય છે ? ક્રીકેટને મુખ્ય ગુણ ખેલદીલીના એક અંશ પણ દેખાય છે? માટે ભાગે તે શીસ્તહીનતા જણાય છે અને રાહદારીના જરા પણ ખ્યાલ રાખવામાં આવતા નથી. બધા લેાકેા આ નફટાઇ અને બેલ વાગનારને થતુ નુકસાન જુએ છે છતાં આંખ આડા કાન કરે જ છે ને ! અને બિચારા માબાપ ! જેમને પેાતાનાં માળકાનુ ધ્યાન રાખવા જેવા સમય કે ચિંતા નથી તેમની સ્થિતિ ખરેખર દયાજનક છે !
આ રમતથી આ દેશના યૌવન ધનના તથા સમય, શક્તિ અને સાધનના બગાડ સિવાય કોઈ પણ મોટો ફાયદો દેખાય છે ખરે ? દેશી જને આ મામત ગંભીર વિચારણા કરશે ખરા ? કેમકે રાજકારણીઓને તે ‘ચલતા હૈ સે ચલને દે ’ની નીતિમાં રસ હેાય છે, આ રમતમાં માનસિક ગુલામી દેખાય છે ખરી ? બીન ખર્ચાળ તથા સમય, શક્તિ, સાધનનો દુરૂપયોગ ન થાય તેવી તથા પબ્લીક–જનતાને
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૫
શારીરિક ત્રાસ નુકસાન ન થાય તેવી સ્વદેશી રમતને વિચાર કરવા જે લાગે છે જ.
પારિષ્ઠાપનિકા સમિતિ અમદાવાદ જેવા શહેરમાં ઉપાશ્રયના વહીવટદાર તથા ટ્રસ્ટી શ્રાવક ભાઈઓએ આ બાબતને ખાસ તાત્કાલિક પ્રબંધ કરવા જે છેઃ માત્રુ, ગદુ તથા કા૫નું પાણી, વગેરે પરઠવવા માટે ઘણું ઉપાશ્રયમાં ખાસ કરીને સાધુજીના ઉપાશ્રયમાં ગોઠવણ થયેલી જણાય છે પરંતુ હજુ પણ સાધ્વીજીઓ નરી જડતાથી પિળમાં, ઉપાશ્રય આગળ, પિળના ખુણે ખુણે અથવા ખુલી સડક ઉપર માત્રુની કુંડીઓ તથા ગંદા પાણીની ડેલે તથા કથરોટો રેજ પરઠવે છે જે આરોગ્ય વિરૂદ્ધ તથા ત્રાસદાયક (ન્યુસન્સ) છે, એટલું જ નહિ પણ શાસનનું અહિત. કરે છે કેમકે પરધર્મીએ તથા જૈન ધર્મીઓ પણ આ ગંદી પ્રથાને તિરસ્કારે છે અને ધર્મની નિંદા તથા ધૃણા કરે છે. વધુ લખવા જેવું છે ખરું? આપ જ વિચારે. *
* જૈન ધર્મના ત્રણ તત્ત્વ (૧) સુદેવ નું વર્ણન મેળુણું સૂત્રમાં છે. અઢાર દોષ રહિત વીતરાગ પ્રભુના ગુણે સુંદર રીતે દર્શાવ્યા છે. પ્રસંગોપાત જ્યારે
જ્યારે સૌધર્મ-ઇંદ્ર ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે આ પાઠ બેલે છે તેથી તે સૂત્રનું બીજું નામ શક (ઇદ્ર) સ્તવ (સ્તુતિ) કહેવાય છે. ઇંદ્ર આ સૂત્ર નમે જણાણે જિઅ-ભયાણું સુધી (ગાથા ૯) બેલે છે.
(૨) સુગુરુ નું વર્ણન પંચિંદિય સૂત્ર–ગુરુ રથાપના સૂત્રમાં છે. તેમાં આરંભ પરિગ્રહ રહિત ગુરુ મહારાજ કેવા હોવા જોઈએ તેમના ૩૬ ગુણોનું વર્ણન છે,
(૩) સુધર્મ: અહિંસા પરમ ધર્મ : દયા, કરૂણા અનુકંપા.
Page #171
--------------------------------------------------------------------------
________________
સુગુરુ દાદાસાહેબ શ્રી પાશ્ચચંદ્રસૂરીશ્વરજી કૃત શ્રી ગૌતમસ્વામિને લઘુ રાસ (અર્થ કર્તા: શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી)
(ગાથા છંદ) સિરિ વસુભૂઈ પત્તો, માયા પુહવીય-કુચ્છિ-સંભુ, ગણધાર ઇંદભૂઇ, ગેયમ ગુત્તો સુહં દિસ. ૧
(ચોપાઈ છંદ) રયણ-વિહાણે, થયે પ્રભાત, ગૌતમ સમરૂં જગવિખ્યાત,
દ્ધિ વૃદ્ધિ જસુ મહિમા ઘણી, પય સેવે ધરણીના ધણી. ૨ ગૌતમ સ્વામિ લબ્ધિ-નિધાન, ગૌતમ સ્વામિનવે નિધાન, સુર-ગી–તરૂ-મણિ ગૌતમ નામ, જે નામ તેવો પરિણામ. ૩ ગુરુવર ગામ જન્મને ડામ, ગૌતમ તણા કરે ગુણ-ગ્રામ, સહુએ લેય બાલા પણ લગે ભટ્ટ ચટ્ટ બહુલા લગે. ૪ ગૌતમ ગિરુઓ ગુણ-ભંડાર, કળા બહેતર પામે પાર, ચઉદ વિદ્યા જેણે અભ્યાસી, જાગત-જોત જિસી મન વસી. વીર જિન ચઉદ સહસ શીબ, તે માંહિ હિલે સુજગીશ, તસુ પય વંદુ નામું શીશ, આશ ફળે મનની નિશદીશ. ૬ ગીતારથ પદવીના ધણુ, સૂરીશ્વર જસુ મહિમા ઘણી, ગૌતમ-મંત્ર સદા સમરંત, તતખણ વિદ્યા સહુ કુરંત. ૭ તિનું પ્રણમું, વચને સંથવુ, એક ચિત્ત ચિત્તે ચિંતવું, શ્રી ગૌતમ ગણધરનું નામ, મહિમા મોટે ગુણ-મણિધામ. ૮ ઉઠતા બેઠતા સહી, પંથ ચાલંત હિયડે ગ્રહી, ગૌતમ ગૌતમ કહેતાં મુખે, સહુ કાર્ય તે સીઝે સુખે. ૯ ગૌતમ નામે આરત ટળે, ગૌતમ નામે વંછિત ફળે, ગૌતમ નામે નવે રેગ, ગૌતમ નામે પાવે ભેગ. ૧૦
Page #172
--------------------------------------------------------------------------
________________
- ૧૫૭ ગૌતમ નામે નાસે વાધ, ગૌતમ નામે પરમ-સમાધ, ગૌતમ નામે દુર્જન દર, ગૌતમ નામે હરખ ભરપૂર. ૧૧ગૌતમ નામે હય ગય વાર, ગૌતમ નામે સુલખણ નાર, ગૌતમ નામે સુગુણ સુપુત્ર, ગૌતમ નામે સહુએ મિત્ર. ૧૨ ગૌતમ નામે ઓચ્છવ હય, ગૌતમ નાસે ન પરાભવ કેય, ગૌતમ નામે મંગલ તૂર, ગૌતમ નામે કૂર – કપૂર. ૧૩ ગૌતમ નામે જ્ય સંગ્રામ, ગૌતમ નામે સ્વામ, ગૌતમ નામે વિનય વિવેક, ગૌતમ નામે લાભ અનેક. ૧૪ ગૌતમ નામે ન છીપે પાપ, ગૌતમ નામે ટળે સંતાપ, ગૌતમ નામે ખપે સવિ કમ, ગૌતમ નામે હોય શિવ-શર્મ. ૧૫ ઘણું ઘણું હવે કહિયે કિયું ? થેડે તમે જાણજે ઈછ્યું, ગૌતમ સમરતાં જાગિયે, જે લહિયે તે તે માગિયે. ૧૬
(કળશ – શાર્દૂલવિક્રીડિત છંદ) ઇલ્થ ગૌતમ-સંસ્તુતિઃ સુવિહિતા, ચંદ્રણ પાર્ધાદિના, ભક્તિ – ફીત – મુદા – લચેન ગણભૂત – પાદાંબુરુટ – ચંચના,
તસ્યાઃ મરણું પ્રભાત–સમયે, કુર્વત્તિ ચંગાત્મક, તે નિત્ય મનસ સમીહિત–ફલ, સો લભત્તેતરામ. ૧૭
શ્રી ગૌતમ સ્વામિના લઘુ રાસના અર્થ શ્રી વસુભૂતિના પુત્ર, તથા શ્રી પૃથ્વી નામની માતાની કુખથી જન્મેલા, ગૌતમ નામના ત્રવાળા તથા ગણધર-પદવી ને ધારણ કરનારા શ્રી ઇદ્રભૂતિ ગૌતમસ્વામિ અમને સુખ આપ. ૧
રાત્રી વ્યતીત થઈ પ્રભાત થયું, તે જ સમયે જગતમાં વિખ્યાત એવા શ્રી ગૌતમ ગુરુનું નામ હું સ્મરણ કરું છું. તેમના નામ સમરણથી સ્મરણ કરનાર આત્માની ઋદ્ધિની વૃદ્ધિ થાય છે, અને તે આત્માને મહિમા એટલે યશ, આબરૂ, કીતિ ઘણું વધે છે. રાજા મહારાજાએ પણ ગૌતમ ગુરુના ચરણની સેવા કરે છે. ૨.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રી ગૌતમ સ્વામિ ૨૮ અથવા અનેક લબ્ધિના ભડાર છે. શ્રી ગૌતમ સ્વામિના નામ સ્મરણથી જીવ નવે (૯) નિધાન પામે છે, કારણ કે મનોવાંછિત પઢા પૂર્ણ કરનાર દિવ્ય-ગૌ (એટલે કામધેનુ) ના પ્રથમ અક્ષર ગૌ, મનાવાંછિત ફળની સિદ્ધિ કરનાર દિવ્ય—તરૂ (એટલે કલ્પતરૂ, કલ્પવૃક્ષ) ના પ્રથમ અક્ષર ત, અને મનવાંછિત કાની સિદ્ધિ કરનાર દિવ્ય-મણિ (એટલે ચિંતા દૂર કરનાર રત્ન— ચિંતામણિ) ના પહેલા અક્ષર મ-એ ત્રણે અક્ષરો એકઠા થઈ જાવે ગૌતમ’” નામ અન્ય હાય તેમ લાગે છે અને તેથી શ્રી ગૌતમસ્વામિ પોતાના નામના ગુણુ પ્રમાણે મનવાંછિત ફળ આપે જ એમાં શુ આશ્ચય છે?
૩
શ્રી ગૌતમ સ્વામિના જન્મનું સ્થાન ‘ગુવ્વર ′ નામનુ’ ગામ છે. આમાલવૃદ્ધ સૌ લેાકેા નાના મોટા સ મનુષ્યે તેમના ગુણના વખાણુ કરે છે. વળી અનેક ભાટચારણા તેમની “ આલગે ‘એટલે સેવા કરે છે,
૪
ગૌતમ મોટા ગુણના ભંડાર, મ્હાંતેર કળાના પારગામી, તથા ચૌદ વિદ્યાઓના અભ્યાસવાળા છે, તે ચૌદે વિદ્યાએ જાગતી જ્યેાતિની માફક તેમના મનમાં વસેલી છે.
:
[ ચૌદ વિદ્યા ૬ અંગ + ૪ વેદ = ૧૦, (૧૧) મીમાંસા (૧૨) ન્યાયના વિસ્તાર, (૧૩) પુરાણુ અને (૧૪) ધ શાસ્ત્ર] અથવા [ચૌદ વિદ્યા : (૧) નોા-ગામિની (૨) પરકાય—પ્રવેશિની (૩) રૂપપરાવતિ ની (૪) સ્તંભની (૫) માહિની (૬) સુવર્ણ –સિદ્ધિ (૭) રજતસિદ્ધિ (૮) મધથેાભિની (૯) શક-પરાજયની (૧૦) રસ-સિદ્ધિ (૧૧) વશીકરણી (૧૨) ભૂતાદિ-ક્રમની (૧૩) સર્વ સંપત્–કરી (૧૪) શિવપદ્મ-પ્રાપિણી. ]
શ્રી મહાવીર પ્રભુના ૧૪૦૦૦ શિષ્યા હતા તે સવ માં પ્રથમ એટલે અગ્રેસર, મુજગીશ એટલે મનવાંછિત પૂરનાર અથવા જગતમાં સારી રીતે પૂજ્ય, એવા શ્રી ગૌતમ સ્વામિના ચરણમાં મસ્તક નમાવીને
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૮
હું વંદન કરું છું જેથી મારા મનની સર્વ આશાઓ સદા નિરંતર ફળીભૂત થાય. | ગીતાર્થ એટલે સૂત્ર અને અર્થના જાણકાર, “સૂરીશ્વર ? પદવીના ધણી, જેમને જગતમાં ઘણો મહિમા છે એવા શ્રી ગૌતમ સ્વામિને મંત્ર સ્મરણ કરનારને તત્કાળ સર્વ વિદ્યાઓ કુરાયમાન થઈ પ્રાપ્ત થાય છે.
આવા ગૌતમ સ્વામિને હું કાયા (શરીર)થી પ્રણામ કરું છું, વચનથી તેમની સ્તુતિ કરૂં છું, અને એકાગ્ર મનથી તેમનું ધ્યાન ધરૂં છું, કારણ કે તેમના નામ મરણને મહિમા મોટો છે અને ગુણરૂપી મણિઓને ભંડાર છે.
આવા ચમત્કારી નામને ઉઠતાં, બેસતાં, તેમજ રસ્તે ચાલતાં, હૃદયમાં ધારણ કરતાં “ગૌતમ” “ગૌતમ ” એ પ્રમાણે નામ મુખેથી બેલતાં, તેમના સેવકના બધાં કાર્યો સહેલાઈથી સિદ્ધ થાય છે. ૯ - શ્રી ગૌતમ સ્વામિના નામે સર્વ પ્રકારની પીડા ટળે છે, સર્વ પ્રકારના મનવાંછિત ફળે છે, કઈ પણ રેગ આવતું નથી, તથા સ્મરણ કરનાર જીવ સર્વ પ્રકારના જોગ વિલાસ પામે છે. ૧૦
શ્રી ગૌતમસ્વામિનું નામ જપવાથી સર્વ પ્રકારની વ્યાધિઓ નાશ પામે છે, જીવ પરમ સમાધિ-શાંતિ પામે છે, દૂર્જન દૂર ભાગી જાય છે, તથા જીવ ભરપૂર હર્ષ–સંપૂર્ણ આનંદ પામે છે. ૧૧
શ્રી ગૌતમ સ્વામિના નામનું ધ્યાન કરવાથી હય એટલે ઘેડાના તથા ગજ એટલે હાથીઓના “વાર” એટલે સૈન્ય-સમૂહ મળે છે, સારા લક્ષણવાળી પત્ની મળે છે, સારા ગુણવાળા શ્રેષ્ઠ પુત્ર મળે છે, તથા બધા મિત્ર થાય છે. (કેઈ દુશમન થતો નથી). ૧૨
શ્રી ગૌતમ સ્વામિના નામે ઓચ્છવની પ્રાપ્તિ થાય છે, કોઈ પણ પ્રકારના પરાભવ-દુઃખ, અપમાન, પરાજય-થાય નહીં, માંગલિક વાજિં વાગવા લાગે છે, તથા કૂરકપૂર એટલે ઉત્તમ પ્રકારના ભેજન મળે છે.
૧૩
Page #175
--------------------------------------------------------------------------
________________
શ્રી ગૌતમ સ્વામિના પવિત્ર નામ સ્મરણથી યુદ્ધમાં વિજય મળે છે, સ્વામી – શેઠ રાજી થાય છે, વિનય એટલે નમ્રતા તથા વિવેક એટલે હિત-અહિતનું ભાન આ બે ગુણ આવે છે, તથા અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે
શ્રી ગૌતમ સ્વામિના નામ લેનાર પાસે પાપ છુપું રહે નહીં – પાપનો નાશ થાય છે, સર્વ પ્રકારના દુઃખો દૂર થાય છે, સર્વ પ્રકારના કર્મ ખપી જાય છે–નાશ પામે છે, તથા શિવ-શર્મ મેક્ષ-સુખ મળે છે,
૧૫ હવે ઘણું શું વર્ણન કરીએ? ટુંકમાં તમે નિશ્ચયથી એમ જાણી લે કે શ્રી ગૌતમ સ્વામિનું નામ સ્મરણ કરતાં જાગીએ એટલે સાવધાન થઈને યાદ કરીએ તે નામ સ્મરણના મહિમાથી જીવ જે ઈચ્છાઓ કરે તે તેને ફળે
(કળશ સંસ્કૃત ભાષામાં છે તેને અર્થ :) ભક્તિ એટલે બહુમાન પૂર્વક ઉત્પન્ન થયેલ, ફીત એટલે ઉજવળપવિત્ર, મુદા એટલે હર્ષના, આલય એટલે સ્થાનરૂપ, અનેક ગણધરના ચરણકમળને સેવવામાં ભ્રમર સરખા, એવા શ્રી પાચકે આ પ્રકારે શ્રી ગૌતમ સ્વામિની મનોહર સ્તુતિ બનાવી છે તે મનહર સ્તુતિનું જે ચંગાત્મકા–સુંદર આત્માઓ પ્રભાત સમયે સ્મરણ કરે છે તે હંમેશાં મનવાંછિત ફળ તરત જ મેળવે છે.
રાસ - અર્થ સંપૂર્ણ
૧૬
૧૭
પ્રથમ રસ નિમગ્ન; દષ્ટિ યુગ્મ પ્રસન્ન, વદન-કમલમંકઃ કામિની સંગ શૂન્ય કરયુગમપિયત્તે શસ્ત્ર સંબંધ વધ્ય,
તદસિ જગતિ લેકે, વીતરાગરત્વમેવ. (જેઓ શાંતરસમાં તલ્લીન છે, જેમની બે આંખે પ્રસન્નતાભરી છે, જેમનું મુખ કમળ સમાન છે, જેમને બે સ્ત્રી સંગ રહિત છે, જેમના બન્ને હાથ કેઈ પણ જાતના શસ્ત્ર હથિયાર રહિત છે એવા એક જ સુદેવ વીતરાગ પરમાત્મા જ છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૧
મુનિ શ્રી ઉદયવંત કૃત શ્રી ગૌતમસ્વામિના મેાટા રાસના અ ( પહેલી ઢાળ )
( પડેલી ઢાળમાં ગૌતમસ્વામિના માતા પિતા, ગામ ત તેમના સ્વરૂપનું વર્ણન છે. )
જેમના ચરણ કમળમાં શ્રી લક્ષ્મીદેવી વાસ કરે છે તેવા જિનેશ્વર શ્રી મહાવીરસ્વામિના કમળ જેવા પગમાં પ્રણામ કરીને કવિશ્રી, સાલ નામનુ વૃક્ષ જેમ શ્રેષ્ઠ ગણાય છે તેવા મુનિ શ્રેષ્ઠ સદ્ગુરુ શ્રી ગૌતમસ્વામિના રાસમાં કહે છે : હે ભવ્ય લોક ! મન, તન અને વચન એકાગ્ર કરીને આ રાસ તમે! સાંભળેા જેથી તમારા દેહરૂપી ઘરમાં મઘમઘાયમાન ગુણ્ણાના ભંડારને નિવાસ થાય. ૧
આ પૃથ્વીના પટ ઉપર સુથેભિત જબુદ્વિપમાં શ્રી ભરતક્ષેત્ર આવેલ છે તેમાં મગધદેશમાં દુશ્મનના લશ્કરના ખળનું ખંડન કરનાર શ્રેણિક મહારાજા રાજ્ય કરતા હતા. તે મગધ દેશમાં ધનધાન્યથી ભરપૂર ‘ ગુલ્વર ’ નામનું ગામ હતુ. જ્યાં લેાકેા ગુણવાન હતા. તે ગુબ્બર ગામમાં વસુભૂતિ નામે બ્રાહ્મણ રહેતા હતા. તેમને પૃથ્વી નામની પત્ની હતી.
તેમના ( વસુભૂતિ પિતા તથા પૃથ્વી માતાનેા) જગત માંડળમાં પ્રસિદ્ધ એવા ઈન્દ્રભૂતિ નામે પુત્ર હતા. તે ઇન્દ્રભૂતિ વિવિધ પ્રકારની ચૌદ વિદ્યાના પારગામી હતા. તેમનું રૂપ જોઈ ને સ્ત્રીઓ આકર્ષાતી હતી. તેમનામાં વિનય, વિવેક, સારા વિચાર વગેરે મનેાહુર ગુણના સમુહ હતા. તેમનું સુ ંદર–પ્રમાણવાળું શરીર સાત હાથની ઊંચાઈવાળુ હતુ, અને રૂપમાં તે રંભા-પતિ ઇંદ્ર જેવા હતા. ૩
ઈન્દ્રભૂતિની આંખેા, સુખ, હાથ તથા પગ જાણે પાણીમાં કમળ પઢયા હૈાય તેવા કોમળ હતા, અને તેમનું ઝળહળતું તેજ તે જાણે તારા, ચંદ્ર અને સૂર્યને આકાશમાં ભગાઢી મૂકે તેવું હતું. લાક
૧૧
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ચાડી ખાઈને (ઈર્ષાથી) કહેતા હતા કે આ ઈન્દ્રભૂતિએ તે અનંગ (અંગ રહિત) એવા કામદેવને પણ પોતાના રૂપથી નિરાધાર કરી દીધું હતું અને ધૈર્ય ગુણમાં તે તે મેરૂ સમાન હતા અને ગંભીરતામાં સાગર સમાન હતા.
તેમનું અનુપમ રૂપ જોઈને કેટલાક લોકો કહેતા હતા કે કળિયુગના ભયથી બધા સદગુણો એક ઈન્દ્રભૂતિમાં આવીને વસ્યા છે, અથવા નક્કી પૂર્વભવમાં તેમણે જિનેશ્વર દેવની પૂજા કરી હશે જેથી સ્વરૂપવાન રંભા, પદ્મા, ગૌરી, ગંગા, તથા કામદેવની પત્ની રતિ એમ વિચારે છે કે અમે વિધિથી (બ્રહ્મા, નસીબના દેવથી છેતરાયાં છીએ (કેમકે વિધિએ ગૌતમસ્વામિને અમારાથી ચઢિયાતું રૂપ આપી દીધું.)
આવા ઈન્દ્રભૂતિની આગળ બુધ, ગુરૂ કે કવિ પણ ટકી શકે નહિ. તેઓશ્રી પાંચ ગુણવાન શિના પરિવારથી વિંટળાયેલા ચાલતા હતા. મિથ્યાત્વની બુદ્ધિથી મેહિત એવા શ્રી ઈન્દ્રભૂતિ, હંમેશાં યજ્ઞ કર્મ કરતા. આવા છળ છતાં, આગળ તેમને વિશુદ્ધ એવું કેવળજ્ઞાન તથા કેવળદર્શન થશે.
(વસ્તુ છંદ) જંબુદ્વિપમાં ભરતક્ષેત્રમાં પૃથ્વી તળ, ઉપર આભૂષણ સમાન મગધ દેશ છે જ્યાં શ્રેણિક રાજા રાજ્ય કરે છે ત્યાં સુંદર ગુવર’ નામે ગામ છે. ત્યાં સુંદર વસુભૂતિ નામે બ્રાહ્મણ વસે છે. તેની પત્ની પૃથ્વી છે તેમને સકળ ગુણના સમુહ તથા સૌંદર્યના નિધાન રૂપ પુત્ર છે. તે પુત્ર વિદ્યાએ કરી મને હર છે અને - ગૌતમ નામે ઘણા જ જાણીતા છે.
(બીજી ઢાળ) ( આ બીજી ઢાળમાં અરિહંત પરમાત્માના ૧૨ ગુણ– -૮ પ્રાતિહાર્ય તથા ૪ અતિશયનું, તથા તીર્થંકરની અદ્ભુત પાંત્રીસ ગુણવાળી વાણીનું વર્ણન છે.)
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૩
આ અવસપણ કાળના છેલ્લા તીર્થકર શ્રી મહાવીરવામિ, કેવળજ્ઞાન પામ્યા પછી, ચતુર્વિધ સંઘ પ્રતિષ્ઠિત કરી, પાવાપુરી પધાર્યા. વીર પ્રભુની સેવામાં ચાર નિકાયના (૧. ભુવનપતિ, ૨. વ્યંતર, ૩. તિષ, ૪. વૈમાનિક) દેવ દેવેન્દ્રો હાજર રહેતા હતા.
પાવાપુરીમાં દેએ સમવસરણું રચ્યું જેની ભવ્યતા જોઈ મિથ્યાષ્ટિવાળા લે કે ખેદ પામતા. ત્રણ ભુવનના ગુરુ શ્રી વીર પ્રભુ
સમવસરણમાં દેએ વિકુલ સિંહાસન ઉપર બીરાજ્યા તેજ ક્ષણે મિહરાજ જાણે દિશાઓના છેડે ભાગી ગયા.
ચાર કષાય-ક્રોધ, માન, માયા, (લેભ), તથા આઠ મદ ( જાતિમદ, કુળમદ, બળદ, અદ્ધિમદ, તપમદ, વિદ્યામદ, રૂપમદ, લાભમદ) તે પ્રભુને જોતાં જ, જેમ દિવસે ચિર નાસી જાય તેમ, નાસી ગયા. દેવતાઓ .કાશમાં રહ્યા છતાં સમવસરણ પાસે દેવદુંદુભી વગાડતા હતા કેમકે ધર્મના મહારાજા વાજતે ગાજતે ત્યાં આવી પહોંચ્યા હતા.
૧૦ દેવોએ ત્યાં ફૂલેની વૃષ્ટિ કરી. ચેસઠ ઈન્દ્રો પ્રભુ પાસે સેવા ચાચતા હતા. પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભતા હતા અને પ્રભુની બન્ને બાજુએ દેવે ચામર ઢાળતા હતા. આ પ્રમાણેનું જિનેશ્વરનું સ્વરૂપ જોઈ જગત મેહ પામતું હતું.
૧૧ પ્રભુની વાણી ઉપશમરસ-શાંતરસથી ભરપુર હતી જાણે મેઘ સમાન વરસતી ન હોય ! અને તે વાણું એક જન ભૂમિમાં સાંભળી શકાતી હતી. જોકે તે વાણીની પ્રશંસા કરતા હતા. જિનેશ્વર
શ્રી વર્ધમાન સ્વામિને ત્યાં આવેલા જાણીને દેવે, મનુષ્ય, કિન્નરો તથા રાજાએ ત્યાં સમવસરણમાં આવવા લાગ્યા. ૧૨
પ્રકાશ પુંજથી ઝળહળતા દેવ દેવેન્દ્રોને આકાશમાં વિમાનમાં રણઝણાટ કરતાં આવતાં જોઈને, ઇન્દ્રભૂતિ ગૌતમ મનમાં વિચારવા લાગ્યા કે અમારા યજ્ઞ ચાલે છે તેથી દેવતાઓ આવતા જણાય છે. ૧૩
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫
પરંતુ તે દેવદેવેન્દ્રો તે છૂટેલા તીરની માફક, આનંદભેર, શ્રી વીર પ્રભુના સમવસરણમાં પહોંચી ગયા. તે વખતે શ્રી ઈદ્રભૂતિ ગૌતમ અભિમાનપૂર્વક બેલવા લાગ્યા અને તે વખતે તેમનું શરીર કોધથી કંપવા લાગ્યું.
૧૪ અજ્ઞાની લો કે જાણતાં ન લેવાથી ગમે તેમ પ્રભુના વખાણ કરે પરંતુ બુદ્ધિશાળી દેવતાઓ આમ કેવી રીતે ભરમાઈ ગયા, ભેળવાઈ ગયા? મારાથી વિશેષ જાણકાર કોણ હોઈ શકે ? મને મે પર્વત સિવાય બીજી કઈ ઉપમા આપી શકાય ?
(વસ્તુ છંદ) કેવળજ્ઞાન પામીને, સંસારના લોકોને તારવા માટે, દેવાથી પૂજાતા પરવરેલા શ્રી વીર પ્રભુ પાવાપુરી (અ-પાપાનગરી) પધાર્યા, ત્યાં દેવેએ પરમ સુખ પ્રાપ્ત થાય તેવું સમવસરણ રચ્યું. શ્રી જિનેશ્વર પ્રભુ, જગતમાં સૂર્ય સમાન જ્ઞાનપ્રકાશ ફેલાવવા માટે, દેવોએ ચેલા સિંહાસન પર બેસી, ઉપદેશ આપવા લાગ્યા ત્યારે મનહર જયજયકાર સંભળાવા લાગ્યા.
(ત્રીજી ઢાળ) (આ ત્રીજી ઢાળમાં શ્રી ઈન્દ્રભૂતિ હુંકાર કરી પ્રભુ સાથે વાદવિવાદ કરવા જાય છે પરંતુ પિતાને શંસય દૂર થતાં શ્રી ઈદ્રભૂતિ તેમના ભાઈ અગ્નિભૂતિ-વાયુભૂતિ તથા બીજા આઠ વિદ્વાન બ્રાહ્મણે દીક્ષા લઈ શ્રી વીર પ્રભુના અગિયાર ગણધર બને છે.)
હવે વિપ્ર ઇન્દ્રભૂતિ અભિમાન રૂપી હાથી પર સ્વાર થઈ, મારા જેવો વાદી-સાની કોણ છે?” એવું મિથ્યા અભિમાન કરી, જ્યાં શ્રી વીર પ્રભુ હતા ત્યાં જવા ઉપડયા.
૧૭ શરૂઆતમાં જોતાં એક જન ભૂમિમાં સમવસરણ જોયું અને દસે દિશાઓમાંથી દેવીએ તથા દેનાં સમુહોને ત્યાં આવતાં જોયાં. ૧૮
સમવસરણમાં નવા ઘાટનાં મણિમય તારણે, દંડ, ધજા વગેરે શોભતાં હતાં. ત્યાં પર્ષદામાં વેર ઝેર ભૂલી જઈ પ્રાણીસમૂહ
Page #180
--------------------------------------------------------------------------
________________
૨૦
૧૬૫ બીરાજમાન હતું. પ્રભુની સેવામાં આ પ્રાતિહાર્ય ભતાં હતાં. (૧. અશોકવૃક્ષ, ૨. સુરપુષ્પવૃષ્ટિ, ૩. દિવ્ય ધ્વનિ, ૪. ચામર, ૫. સિંહાસન, ૬ ભામંડળ, ૭. દેવદુંદુભિ, ૮. છત્ર.) ૧૯
સમવસરણમાં દેવે, મનુષ્ય, કિન્નર, અસુરેન્દ્રો, ઈદ્રોઈન્દ્રાણીઓ, રાજા મહારાજાઓ પ્રભુના ચરણ કમળ સેવતાં ઈદ્રભૂતિએ જોય, ત્યારે મનમાં ચમકી વિચારવા લાગ્યા.
શ્રી વીર પ્રભુનું સૂર્યના હજારે કિરણ જેવું વિશાળ રૂપ જોઈને ઈન્દ્રભૂતિને લાગ્યું કે અસંભવિત વતુ સંભવિત લાગે તેવી આ ખરેખર ઈન્દ્રજાળ છે.
૨૧ એટલામાં ત્રણ જગતના ગુરુ શ્રી વીર પ્રભુએ ઈન્દ્રભૂતિને તેમના નામ ગોત્રથી બોલાવ્યા ( હે ઈદ્રભૂતિ ગૌતમ!) અને પ્રભુએ પિતાના મુખથી ઈદ્રભૂતિના સઘળા સંશયે વેદના પદોથી દૂર કર્યા. ૨૨
ઇન્દ્રભૂતિએ પણ અભિમાન ત્યજી દઈ, (પિતાનો) જ્ઞાન-મદ દૂર કરી, ભક્તિથી પ્રભુ પાસે મસ્તક નમાવ્યું અને પાંચસે શિષ્ય સાથે સંયમ વ્રત અંગિકાર કર્યું. આમ શ્રી ગૌતમસ્વામિ શ્રી વીર પ્રભુના પહેલા શિષ્ય (ગણધર) થયા.
ઈન્દ્રભૂતિની દીક્ષાના સમાચાર સાંભળી ઈદ્રભૂતિના ભાઈ અગ્નિમૂર્તિ (પિતાના પાંચસો શિષ્યો સાથે સમવસરણમાં) ત્યાં આવ્યા. શ્રી વીર પ્રભુએ અગ્નિભૂતિને પણ તેમના નામ-ગોત્ર પૂર્વક બિલાવી તેમને પણ પ્રતિબંધ પમાડયા.
૨૪ આ પ્રમાણે શ્રી વીરપ્રભુએ અગિયાર ગણધર રત્નો સ્થાપન કર્યા. (૧. ઈન્દ્રભૂતિ. . અગ્નિભૂતિ. ૩. વાયુભૂતિ. ૪. વ્યક્ત. પ. સુધર્માસ્વામિ. ૬. મંડિત. ૩. મૌર્યપુત્ર. ૮. અકપિત. ૯, અચળબાતા ૨૦. અવિરલ. ૧૧. પ્રભાસ) પછી ત્રિભુવન ગુરુ શ્રી વીર પ્રભુએ સંયમના બાર વ્રતનો ઉપદેશ કર્યો. ૨૫
શ્રી વીર પ્રભુ છડુના ઉપવાસે પારણું કરતાં કરતાં વિહાર કરવા લાગ્યા અને ગૌતમસ્વામિ સકળ જગતમાં જય-જય-કાર થાય તેવો સંયમ પાળવા લાગ્યા.
૨૩
Page #181
--------------------------------------------------------------------------
________________
(વસ્તુ છંદ) અભિમાનથી ભરેલા ઇન્દ્રભૂતિ, કોધથી કંપતા કંપતા, તરત જ હુંકાર કરી સમવસરણ પહોંચ્યા. તેમના મનમાં રહેલા બધા જ સંશયે શ્રી વીર પ્રભુએ તરત જ દૂર કર્યા. ભવથી વિરકત શ્રી ગૌતમસ્વામીને બધીબીજ-સમકિતની પ્રાપ્તિ થઈ અને, ઉપદેશ પામી, દીક્ષા લઈ ગણધર પદ પ્રાપ્ત કર્યું. ૨૭
(ચેથી ઢાળ) (આ ચોથી ઢાળમાં શ્રી ગૌતમસ્વામિ અટ્ટાપદ પર્વત ઉપર લબ્ધિથી ચયા--આદીશ્વર પ્રભુના પુત્ર ભરત મહારાજાએ ભરાવેલ આ ચોવીસીના તીર્થકરોના દર્શન કર્યા, તથા પંદરસે તાપને લબ્ધિથી ખીરના પારણા કરાવ્યાં. ૧૫૦૦ તાપ ને કેવળજ્ઞાન પણ ઉપજ્યુ)
આજનું પ્રભાત સુવર્ણ–સુંદર છે. આજે પંચેલીમાં-હથેળીમાં પુન્ય ભરવાનો દિવસ છે કેમકે અમૃત–વરસાવતી આંખોવાળા શ્રી ગૌતમ સ્વામિના દર્શન થયા છે.
૨૮ ગાધર શ્રી ગૌતમસ્વામિ પાંચસે શિષ્ય પરિવાર સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા તથા ભવ્ય જનેને પ્રતિબંધ કરવા લાગ્યા.
શ્રી વીર પ્રભુ સમવસરણમાં બીરાજતા ત્યારે કોઈને પણ જે કંઈ શંકા થતી તે તે મુનિ શ્રેષ્ઠ શ્રી ગૌતમસ્વામિ ભજનના પરોપકાર માટે પ્રભુના પુછતા (અને ખુલાસા મેળવતા.)
૩૦ શ્રી ગૌતમસ્વામિ જ્યાં જ્યાં દિક્ષા આપતા ત્યાં ત્યાં તે દીક્ષિત મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું. પિતાને કેળવજ્ઞાન ન હોવા છતાં શ્રી ગૌતમસ્વામિ આ પ્રમાણે મુનિઓને કેવળજ્ઞાન પ્રદાન કરતા(એ આશ્ચર્યજનક છે.)
૩૧ પિતાના ગુરુ શ્રી વીર પ્રભુ ઉપર ગુરુ ભક્તિથી દષ્ટિરાગ રહેતા અને તે દષ્ટિરાગને કારણે કેવળજ્ઞાન તેમને છળી રહેતું હતું–પ્રગટ થતું ન હતું.
Page #182
--------------------------------------------------------------------------
________________
૩પ,
૧૬૭ શ્રી ગૌતમસ્વામિએ સાંભળેલું કે પોતાની આત્મ લબ્ધિના પ્રભાવે જે અષ્ટાપદ પર્વત ઉપર જઈવીસે તીર્થકરની પ્રતિમાજીને વંદન કરે તે તે ચરમ શરીરી મુનિ કહેવાય. (કેવળજ્ઞાન પ્રાપ્ત કરી છેલ્લા શરીરવાળા થાય એટલે તે ભવે મુક્તિ પામે.) ૩૩
આવી દેશના સાંભળીને ગણધર શ્રી ગૌતમસ્વામિ અષ્ટાપદ પર્વત પર જવા ઊપડ્યા. (આ પર્વત ઉપર ચઢવા ૧૫૦૦ તાપસે ત્યાં તપ-સાધના કરતા હતા તે) પંદરસો તાપ એ મુનિ શ્રી ગૌતમસ્વામિને ત્યાં આવતા જોયા.
૩૪ તે તાપસ વિચારવા લાગ્યા કે અમોએ તપથી અમારાં શરીર સુકવી નાખી હલકાં બનાવ્યાં છે છતાં પણ અમે પર્વત ઉપર ચડવાની શક્તિ મેળવી શક્યા નથી, તો આ હાથી જેવી ગર્જના કરતે દઢ કાયાવાળે કેવી રીતે ચઢી શકશે ?
આ પ્રમાણે (પિતાના તપના મદથી) મોટા અભિમાનથી તાપસે, મનમાં વિચારતા હતા એટલામાં તો મુનિ શ્રી ગૌતમસ્વામિ ઝડપથી (પિતાની લબ્ધિના પ્રભાવથી) જાણે સૂર્યના કિરણનું અવલંબન લઈ અષ્ટાપદ પર્વત ઉપર ચઢી ગયા.
(શ્રી કષભદેવ પ્રભુના પુત્ર) ચક્રવર્તી ભરત મહારાજાએ નિર્માણ કરાવેલ અષ્ટાપદ પર્વત ઉપરનું જિન મંદિર પરમાનંદપૂર્વક શ્રી ગૌતમસ્વામિએ જોયું. દડ, કળશ, ધજા સહિતનું તે મંદિર સુવર્ણ અને રત્નનું બનાવેલ હતું.
૩૭ (અત્યારે અદશ્ય) શ્રી અષ્ટાપદ તીર્થના જિન દહેરાસરજીમાં ચારે દિશાએ ચોવીસ તીર્થંકરની પ્રતિમાઓ દરેક તીર્થંકરના શરીરના માપ (તથા વર્ણ) પ્રમાણેની રનની બનાવેલી હતી. (ચત્તારી-અડ્ડદસ-દય) (અષ્ટાપદ તીર્થના વર્ણન માટે જુઓ- “સતી માણેકદેવી. ચરિત્ર”નું પુસ્તક). ગણધર શ્રી ગૌતમસ્વામિએ ત્યાં જઈને મનના ઉમંગ ઉ૯લાસ સહિત ત્યાં રહી ૨૪ જિનેશ્વરને વંદન કર્યું. ૩૮,
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૮
વાસ્વામિને જવ ત્યાં તિર્યકજભક દેવ તરીકે હતા તેને શ્રી ગૌતમસ્વામિએ પુંડરીક કંડરીક નામના અધ્યયન સંભળાવી પ્રતિબંધ પમાડે.
૩૯ અષ્ટાપદ પર્વત ઉપરથી પાછા તળેટીએ આવીને શ્રી ગૌતમસ્વામિએ બધા તાપસને પ્રતિબોધ કર્યો અને ન્યના નાયકની જેમ તે ૧૫૦૦ તાપસેને સાથે લઈ ચાલવા લાગ્યા. ૪૦
શ્રી ગૌતમસ્વામિ ગોચરી જઈ એક પાત્રમાં ખીર, ખાંડ તથા બધી વહેરી લાવ્યા અને તે પાત્રમાં પોતાનો અમૃત ઝરત અંગુઠા રાખી તે બધા જ – પંદરસે – તાપને એક જ પાત્રમાંથી પારણાં કરાવ્યાં.
૪૧ આ ખીરના પ્રભાવથી ૫૦૦ તાપમાં શુભ ભાવ ઉત્પન્ન થયે અને સારા સંદુ ચુ કી ગૌતમસ્વામિના સંગથી કવળ-એટલે કચિ ભોજન કેવળ-જ્ઞાન રૂપ થશે. (૫૦૦ તાપને પારણું કરતાં જ કેવળજ્ઞાન થયું. )
૪૨ પછી શ્રી ગૌતમસ્વામિ તાપ સાથે પ્રભુના સમવસરણ તરફ આવતા હતા ત્યારે પ૦૦ તાપસને સમવસરણના ત્રણ ગઢ જોતાં જ કેવળજ્ઞાન ઉતપન્ન થયું અને ઉદ્યોત–પ્રકાશ થયો. ૪૩
સમવસરણમાં પહોંચ્યા પછી શ્રી વીર પ્રભુની મેઘ સમાન ગાજતી અમૃતરૂપી વાણી સાંભળતાં જ બાકીના ૫૦૦ તાપસને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
( આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામિના ૧૫૦૦ તાપસ શિષ્યોને કેવળજ્ઞાન થયું પરંતુ શ્રી વીર પ્રભુ તરફના દષ્ટિ રાગને લીધે હજુ પણ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નહીં. )
(વસ્તુ છંદ) - ઉપર પ્રમાણે અનુકમથી (૫૦૦-૫૦૦-૫૦૦) કેવળી ૧૫૦૦ તાપસ શિષ્યના પરિવાર સાથે પાપનો નાશ કરનાર જિનનાથ શ્રી
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૯
વીર પ્રભુને શ્રી ગૌતમસ્વામિ વંદન કરવા પધાર્યા, તથા ત્રણ લેકના નાથ જગત ગુરુના વચન સાંભળી (પિતાને કેવળજ્ઞાન ન થવાથી) પિતાના આત્માની નિંદા કરવા લાગ્યા. ત્યારે ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ ગણધર શ્રી ગૌતમસ્વામિને કહ્યું : હે ગૌતમ! તું ખેદ ન કર. છેવટે તે આપણે બન્ને એક સમાન સિદ્ધગતિ પામીશું.
૪૫ (પાંચમી ઢાળ) (આ પાંચમી ઢાળમાં વીર પ્રભુ ગૌતમસ્વામિને દેવશર્માને પ્રતિબોધવા મેકલે છે અને પ્રભુ પોતે આસો વદ અમાસની આગલી રાત્રીએ નિર્વાણ પામે છે–પરમપદ મોક્ષ પ્રાપ્ત કરે છે–ગૌતમસ્વામિને વિલાપ-અનેવિવેકથી સાચી સમજણ કે પ્રભુ તે વીતરાગ હતા--મારે હિરાગ ખોટો છે-એમ વૈરાગ્યમય ચિત્ત થતાં જ આસો વદ અમાસની પાછલી રાત્રીએ એટલે કારતક સુદ પડવેના પ્રભાત સમયે શ્રી ગૌતમસ્વામિને કેવળજ્ઞાન થયું.)
- પૂર્ણમાના ચંદ્ર જેવા ઉલાસવાળા શ્રી વીર જિનેન્દ્ર ભરતક્ષેત્રમાં ૭૨ વર્ષ રહ્યા થકાં વિચર્યા. દેએ રચેલા સુવર્ણ કમળ ઉપર પોતાના કમળ જેવા પગ મુકતાં મુકતાં શ્રી વીર પ્રભુ શ્રી ચતુર્વિધ સંઘ સહિત વિહાર કરતા. આવા આંખને આનંદ આપનાર દેવોથી પૂજાતા શ્રી વીર પ્રભુ પાવાપુરી (પાપ-પુરી) પધાર્યા. ૪૬
( પિતાને નિર્વાણ સમય નજીક જણી, શ્રી ગૌતમસ્વામિન દષ્ટિગ દૂર કરવાના હેતુથી) શ્રી વીર પ્રભુએ શ્રી ગૌતમસ્વામિને પાસેના ગામમાં દેશમાં નામના બ્રાહ્મણને પ્રતિબંધ કરવા મોકલ્યા, અને તે દરમિયાન આપણા ત્રિશલા-નંદન શ્રી વીર પ્રભુ પરમ-પદ એક્ષપદ નિર્વાણ પામ્યા. દેવશર્માને પ્રતિબોધીને પાછા ફરતાં શ્રી ગૌતમસ્વામિએ પ્રભુના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરવા આવતાં દેવ-દેવન્દ્રોને જોઈને પ્રભુનું નિર્વાણ જાણ મુનિ શ્રી ગૌતમસ્વામિ મનમાં જુદા જુદા અવાજ થાય તેવે ખેદ કરવા લાગ્યા. ૪૭
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૦
-
હે પ્રભુ, આપે કે સમય જોઈને મને આપનાથી દૂર મોકલી આપના નિર્વાણ સમયે મને ? આપ તે ત્રિભુવન નાથ આપને નિર્વાણ સમય જાણવા છતાં મને પાસે રાખવાને બદલે દૂર મેકલી દીધે-આપે તે લોક વ્યવહાર પણ ન પાળે ! હે સ્વામી! તમે તે આ ઠીક કામ કર્યું !!! શું આપે એમ વિચાર્યું કે ગૌતમ મારી પાસે રહેશે તે મારી પાસે કેવળજ્ઞાન માગશે! અથવા, એમ વિચાર્યું કે નહિ મળે તે બાળકની પેઠે મારી પાછળ પડશે !” ૪૮
“હે વીર પ્રભુઃ આ ભેળા ભકતને આપે ભેળવીને શા માટે દૂર કર્યો? હે નાથ ! આપણે બન્નેને અચળ પ્રેમ પણ આપે ન સાચવી જા !” આમ વિલાપ કરતાં કરતાં વિચક્ષણ જ્ઞાની ગૌતમસ્વામિને સત્ય જગ્યું કે વીર પ્રભુ તે સાચા વીત-રાગ સ્નેહ રહિત હતા. તેઓશ્રી રાગનું લાલન – પાલન કરે જ નહિ. આ રીતે શ્રી ગૌતમસ્વામિએ પોતાનું મન રાગમાંથી વૈરાગ્ય તરફ વાળ્યું. ૪
કેવળજ્ઞાન તે ગૌતમસ્વામિ પાસે ઉલટ ભેર આવતું હતું પરંતુ દષ્ટિરાગને લીધે દૂર રહેતું હતું. હવે તે દષ્ટિ- રાગ દૂર થવાથી શ્રી ગૌતમસ્વામિને સહેજમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્રણે ભુવનમાં તેમને જયજયકાર થયે અને દેવેએ તેમને કેવળજ્ઞાન મહત્સવ ઉજવ્યું. કવિ શ્રી કહે છે કે હું ગણધર ગૌતમના વખાણ કરું છું જેથી ભવ્ય જને પણ તે પ્રમાણે ભવ સાગર તરી જાય) ૫૦
(વસ્તુ છંદ) શ્રી વીર પ્રભુને પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિ ૫૦ વરસ ગ્રહવાસમાં રહ્યા, ૩૦ વરસ સંયમથી વિભુષિત થયા અને ત્રિભુવનના નમસ્કાર પામતા કેવલજ્ઞાની તરીકે ૧૨ વરસ રહ્યા. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામિ કુલ ૯૨ વરસ રાજગૃહી નગરીમાં રહ્યા અને ગુણથી મનહર એવા શ્રી ગૌતમસ્વામિ શિવ–પુરમાં સ્થાન પામશેમોક્ષપદ પામશે.
૫૧
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૧
( છઠ્ઠી ઢાળ) ( આ છઠ્ઠી ઢાળ ગુજરાતી કાવ્ય સાહિત્યમાં એક સુંદર નમુને છે અને મુનિ–કવિશ્રીએ ઘણી બધી લોકપ્રિય ઉપમા આપી કેવલી શ્રી ગૌતમસ્વામિની અદભુત્ પ્રશંસા કરી છે અને આપણને શ્રી ગૌતમસ્વામિની ભક્તિ કરવાથી આજીવન લીલા લહેર થાય અને શાશ્વત સુખ મળે તે આશય વ્યક્ત કરી કાવ્ય સંપૂર્ણ કર્યું છે.)
જેમ આંબાના વૃક્ષ ઉપર કોયલ ટહુકા કરે, જેમ ફૂલના વનમાં સુગંધ મઘમઘે, જેમ ચંદન સુગંધનો ભંડાર છે. જેમ પવિત્ર ગંગા નદીનું પાણી મોજાને લીધે ઉછળે છે, જેમ સુવર્ણ મેરૂ પર્વત તેજથી ચમકારા મારે છે, તેમ સૌભાગ્યના ભંડાર શ્રી ગૌતમસ્વામિ શેભે છે.
૫૨ જેમ માનસ–સરેવરમાં રહેતા હંસ શોભે છે, જેમ ઉત્તમ દેવતાઓના મસ્તક ઉપર સુર્વણ-મુગટો શેભે છે, જેમ ખીલેલા બગીચામાં મેર શેભે છે, જેમ (રત્નાકર) સમુદ્ર રત્નથી ઝળકે છે, જેમ આકાશમાં તારાઓના સમુહ ચમકે છે, તેમ શ્રી ગૌતમસ્વામિ ગુણ રૂપી વનમાં શોભે છે !
૫૩... જેમ પુનમના દિવસે ચંદ્ર શોભે છે, જેમ કલ્પવૃક્ષના મહિમાથી જગત મોહ પામે છે, જેમાં પૂર્વ દિશામાં હજારે કિરણવાળો સૂર્ય શેભે છે, જેમ સુંદર પર્વતેમાં ગર્જના કરતા સિંહ શેભે છે, રાજાઓના મહેલમાં જેમ ગર્જના કરતા હાથી શોભે છે. તેમ જિન-શાસન-શણગાર શ્રી ગૌતમસ્વામિ શોભે છે. ૫૪
જેમ ઉત્તમ કલ્પવૃક્ષની ડાળીઓ શોભે છે, જેમ સંસ્કારી લેકના મુખમાં મધુર ભાષા શોભે છે, જેમ કેતકી ફૂલનું વન સુગંધીથી મઘમઘે છે, જેમ રાજાઓ બાહુબળથી ચમકે છે, જેમ જિન-મંદિરમાં ઘંટના રણકાર મધુર લાગે છે, તેમ શ્રી ગૌતમસ્વામિ લબ્ધિઓથી શેભાયમાન છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭ર
શ્રી ગૌતમ સ્વામિની ભકિત કરવાથી જાણે ચિંતામણી (રત્ન) તથા ઇચ્છિત વસ્તુ આપનાર કલ્પવૃક્ષ હાથ લાગ્યા છે, જાણે કામ-કુંભ (ઈચ્છા પૂરી પાડનાર અક્ષયપાત્ર) આપણને વશ થયે છે, અને જાણે કામ-ઘેનુ (ઈચ્છા પૂરી કરનાર ગાય) આપણું મનની ઈચ્છાઓ પૂરી કરે છે, તથા આઠ મોટી સિદ્ધિઓ ધમ-ધમ કરતી આવે છે તેમ લાગે છે.
પદ (પ્રણવ અક્ષર એટલે . માયા બીજ એટલે હી. શ્રીમતી માંથી પહેલો અક્ષર શ્રી.)
પહેલે પ્રણવ અક્ષર (8) લે.માયા બીજ એટલે (ડી) કાનથી સાંભળ, અને શ્રી–મતી માંથી શ્રી (શ્રી) લેતાં ત્રણ અક્ષર ( હી શ્રી) શેલારૂપ થાય છે, અને પછી પ્રથમ સુ–દેવ અરિહંત તથા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરીને વિનયપૂર્વક આચાર્ય–ઉપાધ્યાયની સ્તુતિ કરીને આ ( હી શ્રી ગૌતમસ્વામિને નમઃ મંત્રથી શ્રી ગૌતમસ્વામિને નમસ્કાર કરે.
પ૭ શહેરમાં રહેતાં અથવા દેશ પરદેશ ફરતાં જે કાંઈ કરીએ અથવા જે કઈ વસ્તુ માટે પ્રયત્ન કરતા હોઈએ તે વખતે પ્રભાતમાં ઉઠી, શ્રી ગૌતમસ્વામિનું સમરણ કરવાથી તે બધાં કાર્ય તે જ ક્ષણે સિદ્ધ થાય છે, અને સમરણ કરનારને ઘેર નવ નિધિ હાજર થાય છે. ૫૮
કવિશ્રી ઉદયવંત મુનિએ સંવત ૧૪૧૨ ની સાલમાં શ્રી ગૌતમરવામિના કેવળજ્ઞાનના દિવસે-કારતક સુદ એકમના દિવસે, ( બેસતા વર્ષના દિવસે) આ કાવ્ય જન ઉપકાર માટે રચ્યું છે. પર્વના દિવસે, મહેન્સવના દિવસે, આ રાસ-કાવ્ય પ્રથમ મંગલિક રૂપે બેલાય છે અને તેથી ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ થાય છે.
૫૯ જે માતાએ ગૌતમસ્વામિને ઉદરમાં ધારણ કર્યા તે માતાને ધન્ય છે. જે પિતાના કુળમાં ગૌતમસ્વામિ જમ્યા તે કુળને ધન્ય છે. જે સગુરુએ ગૌતમસ્વામિને દીક્ષિત કર્યા તે (શ્રી વિરપ્રભુને) ધન્ય છે. શ્રી ગૌતમસ્વામિ વિનયવંત, વિદ્યાના ભંડાર હતા. તેમના ગુણ રૂપી
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૩
પૃથ્વીને! અંત આવે જ નહી', અને તેમની કીતિ વડની વડવાઇઓ જેમ વિસ્તાર પામ્યા જ કરે,
ૐ
શ્રી ગૌતમસ્વામિના રાસ ભણવાથી શ્રી ચતુર્વિધ સંઘમાં આનંદ આનંદ થાય છે. કંકુ અને ચંદનના થાપા ( છાપા-હાથના પંજાની છાપ ) દેવરાવેા: માણેક મોતીના ચોક પુરાવા, અને રત્નનુ સિંહાસન બેસવા માટે બનાવરાવે.
૬૧
તે સિહાસન ઉપર બેસી સદ્ગુરુ દેવ ઉપદેશ આપશે જેથી તે દેશના સાંભળનાર ભવ્યંજનાના કાર્ય સિદ્ધ થશે એમ શ્રી ઉદયવ’ત મુનિ કહે છે. શ્રી ગૌતમસ્વામિને! આ રાસ વાંચવાથી અથવા સાંભળવાથી લીલા લહેર થાય છે અને કાયમી સુખ-ભીંડાર થાય છે. ૬૨
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુના પસાયથી ખંભાત નગરમાં ઘેર ઘેર કલ્યાણ મંગળ થાય અને આનંદની વધામણીએ આવે. આ રાસ જે કોઇ ભણે અગર ભણાવે તેમને ઘેર ઉત્તમ માંગલિક મહાલક્ષ્મી દેવી. પધારે અને તેમના મનની ઈચ્છેલી આશાએ ફળિભૂત થાય તેવા કવિશ્રીના આશિર્વાદ છે.
!
૬૩.
( શ્રી ઇન્દ્રભૂતિ-વસુભૂતિ ગૌતમ રાસ અથ સંપૂર્ણ )
卐
5
શ્રી ગીરનાર તીર્થં
શ્રી હેમચંદ્રાચાર્ય' મહારાજા કુમાળપાળને આ પ્રમાણે કહ્યુ હતુ કે હાલ જે ગીરનાર છે તે શ્રી શત્રુ ંજય તીથ નું પાંચમુ શિખર છે. પહેલા આાશમાં તેનું નામ કૈલાસ હતું. બીજે આરામાં ઉજ્જયંત, ત્રીજામાં રૈવત, ચેાથામાં સ્વર્ણાચલ અને અત્યારે પાંચમાં આરામાં ગીરનાર છે. છઠ્ઠા આરામાં ગીરનાર ‘ન ભદ્ર' કહેવાશે. આ તી કેવળજ્ઞાન આપનાર છે !
*
Page #189
--------------------------------------------------------------------------
________________
• દુ:ખ ત્રણ પ્રકારનાં છે : આધિ=માનસિક દુ:ખ, વ્યાધિ=શારીરિક દુઃખ.
ઉપાધિઅન્યના દુઃખે થતુ દુ:ખ.
૧૭૪
સંપૂર્ણ સુખ એક પ્રકારનુ છે :
સમાધિ-સંપૂર્ણ આનંદ, આત્માનું સુખ, આધ્યાત્મિક સુખ ઃ
:
મુક્તિ, માક્ષસુખ.
*
*
*
ૐકાર બિન્દુ સંયુક્ત, નિત્ય' ધ્યાયન્તિ યોગિનઃ, કામદ માદ, ચૈત્ર, કારાય નમે નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાંજનશલાકયા, નેત્રમુન્મિલિત યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ
આણાએ ધમ્મા
શુદ્ધ શાસ્ત્રીય દ્રષ્ટિએ નિષ્પક્ષપાત વિચાર કરી આચરવા જેવુ
(૧) દર ચૌદસે પખ્ખી પ્રતિક્રમણ : ૧૨ મહિનામાં ૨૪ ૫ખ્ખી પ્રતિક્રમણ ( અધિક માસમાં એ વધારે)
(૨) ચાર માસના અંતે પૂર્ણિમાના દિવસે ચૌમાસી પ્રતિક્રમણત્રણ ચામાસી પ્રતિક્રમણ :
કારતક સુદ ૧૫, ફાગણ સુદ ૧૫, અષાઢ સુદ ૧૫.
(૩) વાર્ષિક તિથિ પર્યુષણા પ` ; ભાદરવા સુદ ૫ ના દિવસે સાંવત્સરી પ્રતિક્રમણ.
Page #190
--------------------------------------------------------------------------
________________
(૪
46
કારતક સુદ પૂનમના દિવસે ચૌમાસી પ્રતિક્રમણુ કર્યા પછી ચામાસુ પૂર્ણ થયે કારતક વદ એકમને દિવસે ચામાણુ પરિવતન.
*
તમે વ સચ્ચ ́ નિસ્સક જ જણેહિ' વેઈઅ
*
૧૭૫
આણાએ ધમ્મા
એમ લાગે છે કે અરિહંત પરમાત્માની શુદ્ધ આણાનું સૂત્ર આણાએ ધમ્મ ” જાણવા છતાં કેટલીક વસ્તુઓ રૂઢી, પર’પરા, વ્યવહાર, મમત, માન, પ્રમાદ કે લેાકપ્રવાહને લીધે ચતુર પુરુષા, ધર્મ ધુધરો ચલાવે રાખે છે થી શ્રી બાહુબળીજીની માફક તરણા પાછળના ડુંગર દેખાતા નથી એટલું જ નહિ પણ કેટલીક વાર વિદ્વાન પંડિત પુરુષે રૂઢીની બાબતેને પ્રમાણિત કરવા એવાં લખાણ કરે છે જેથી ભેાળા લાકે ભ્રમમાં પડે છે અને જાણકારને આશ્ચય થાય છે—આઘાત લાગે છે.
પંડિત શ્રી વીરવિજયજી ‘પર્યુષણ’ ના ચૈત્યવંદનમાં જણાવે છે: એ નહિ પર્વે પાંચમી, સર્વ સમાણી ચેાથે, ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે.’
તથા
પંચમી દિન વાંચે સુણે, હાય વિધી નીમા ઉપરની પંક્તિઓના અ` માટે શું કહેવું ?
*
કષાય' અને ‘શલ્ય' કાઢવા ઘણા દુષ્કર છે . જ-ઘણા અભ્યાસથી ધીમે ધીમે દૂર કરી નિમૂળ કરી શકાય અને ત્યારે જ મુક્તિ પંથ તરફ પ્રગતિ થાય : બાકી એકલી જડ ક્રિયાથી મહાન લાભ ન જ થાય. દરરોજ શિક્ષા આપનાર સાધુજના પણ અપવાદ કેવી રીતે હાઈ શકે? તેથી આણાએ ધમ્મે' સૂત્ર વિચારણીય તથા આદરણીય છે અને તે વિરૂદ્ધની દેવ-દેવી-યક્ષ વગેરે વગેરેની પૂજા જેવી ખાખતા પણ હૈય—ત્યાગવા યેાગ્ય-જ ગણાય.
*
*
**
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૬
આ પુસ્તકમાં સમગ્ર લખાણ શુદ્ધ બુદ્ધિથી, ફક્ત જૈન શાસનની પ્રભાવના થાય તે હેતુથી અને જૈન ધર્મ તેનું પ્રાચીન ગૌરવ પ્રાપ્ત કરે તેવા ભાવનાની પ્રેરાયું છે એમ અમે નમ્રતાપૂર્વક કહીએ છીએ છતાં પણ કંઈ પણ વિચિત્ર, વિરૂદ્ધ કે વિવાદ જેવું ભાગે તે શ્રી વીરના અનુયાયી વાચક વિશાળ દિલથી અને ઉદાર મનથી સહિષ્ણુતા. ભાવ રાખશે તેવી પ્રાર્થના તથા અભ્યર્થને છે.
સવિ જીવ કરૂં શાસન રસીઃ મિચ્છામિ દુક્કડં ઈચ્છામિ સુક્કડ.
도 5
રડવા-કુટવાને રિવાજ આજથી લગભગ પચાસેક વરમાં પહેલાં અમારા એક જૈન સિક્ષકે આ “કુરિવાજ” ઉપર એક લેખ લખેલે તે પછી તે સાબરમતીમાં ઘણું પાણી વહી ગયાં છે પરંતુ આ કુરિવાજ સમાજમાં જડ ઘાલીને હજુ પણ ચાલુ જ રહ્યો છે.
આ એક લાગણી જન્ય વિષય છે અને તે વિષે કાંઈ વિશેષ ન કહેવું જોઈએ. કોઈ પણ મરણ દુઃખદાયક છે જો કે આધ્યાત્મિક દૃષ્ટિએ ન હોવું જોઈએ.
લગભગ આપણે બધા આપણા અંતરાત્માથી જાણીએ છીએ કે ધાર્મિક દૃષ્ટિએ રડવું–કુટવું એ ધર્મ ભાવનાની વિરૂદ્ધ છેઆર્તધ્યાન છે જેનાથી મૃતક આત્માને દુઃખ થાય છે એમ મનાય છે અને રડનાર-કુટનાર મહા દોષમાં પડે છે. અજ્ઞાનને લીધેમેહને લીધે આ દેષમાં પડાય છે.
જન્મ અને મરણ-સંસારની ઘટમાળ-કર્મના અને પુનર્જન્મના સિદ્ધાન્ત પ્રમાણે ચાલ્યા જ કરે છે અને આત્માને મેક્ષ ન થાય ત્યાં સુધી અનંતકાળ ચાલ્યા કરશે. જન્મતાવેંત, અગર, બે, પાંચ, પચીસ, પચાસ કે એક સે વર્ષે પણ જન્મેલાનું મૃત્યુ નકકી જ છે તેમાં મીન મેખ નથી, કેટલાક મરવાની અણીએ વિલાયત
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭.
અમેરીકા ઉપચાર કરાવવા જાય છે અને ત્યાંની ધરતી ઉપર દેહ છેડે છે. “જે જાયું તે જાય.'
શ્રી વીર પ્રભુના સિદ્ધાન્ત યાદ રાખી જેમ સાધુ-સાધ્વીના કાળ સમયે આપણે રડવા-કુટવાનું કરતા નથી તેમ આજના મૃત્યુ પ્રસંગે પણ આત્માને સમજાવી, આર્તધ્યાનમાં ન પડાય તેમ વિચારવાની ખાસ જરૂર છે. | દિલગીરીની વાત તો એ છે કે ધાર્મિક વૃત્તિના સી પુરુષે ખાસ કરીને સ્ત્રીઓ જેઓ જીવન દરમિયાન સામાયિક, પિસહ, પ્રતિકમણ, ઉપવાસ, અઠ્ઠાઈ, આંબેલની ઓળી, ઉપધાન વગેરે તપ કરે છે તેઓ પણ આ પ્રસંગે “આત્મા કરતાં “રિવાજ” ને મહત્વ આપી રડારોળ કરે છે અને અદ્દભૂત વાત તે એ છે કે કુટવાનું માત્ર સ્ત્રીઓને જ હોય છે! એમ કહી શકાય કે ધર્મ રૂપી ખેરાક આત્મામાં ગયે છે ખરો પણ પચ્ચે નથી. તેથી આપણે ધાર્મિક જ્ઞાનને પચાવી, કેટલાક હિંદુઓમાં મરણ સમયે ભજન-કીર્તન કરવાને રિવાજ છે- કાણુ મિક્ષણ” બંધ રાખી ગરૂડ પુરાણું બેસાડવાને રિવાજ છે તેવી ધર્મ ભાવનાને અનુકૂળ વ્યવસ્થા સમાજે વિચારવી જોઈએ જેથી મૃતકના આત્માને ખરેખરી પરમ શક્તિ મળે છે આપણુ દરેકની ભાવના હોય છે.
મૃતકની પાછળ ધર્મ ભાવનાથી આંગી-પૂજા વગેરે કરવાને રિવાજ છે તે વિષે કંઈ કહેવાનું નથી પરંતુ કપરો કાળ હેય ત્યારે આપણે આત્માને સમજાવીને આર્તધ્યાને દૂર કરી, ધર્મધ્યાન અપનાવવું જોઈએ અને રડવા-કુટવાના રિવાજને તિલાંજલિ આપવી જોઈએ એમ અમારું નમ્ર માનવું છે. આપણા ધર્મગુરુઓએ પણ વ્યાખ્યાન દરમિયાન આ બાબત ઠસાવવા જેવી છે જેથી આ કુરિવાજ ” જડમૂળથી નાબૂદ થાય.
અરિહંત વીતરાગ પરમાત્મા આપણને ધર્મધ્યાન તરફ હિંમત, ધીરજ, સદ્દબુદ્ધિ આપે એવી નમ્ર પ્રાર્થના છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૮
જૈન
આપણે જ્ઞાનમાળામાં જૈનની વ્યાખ્યા શીખ્યા છીએ. સઃ જૈન કાને કહેવાય ? જ: શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માને તેને જૈન કહેવાય. રાગ– 1-દ્વેષ વિજેતા શ્રી જિનેશ્વર પરમાત્માએ સ્થાપેલા ધમ તે જૈન ધર્મ અને તે ધર્મના સિદ્ધાન્ત અનુસરે તે જૈન. હવે આપણે જૈન ધર્મોમાં શું જોઈ એ છીએ ?
ગચ્છના ભેદ અહુ નયન નિહાળતાં તરત દેખાય છે, પરંતુ ઇતિહાસ એ મુખ્ય વિભાગની નોંધ લે છેઃ શ્વેતાંબર તથા દિગંબર. બન્ને વિભાગ જૈન છે કેમકે અને પોતાની માન્યતા પ્રમાણે, પેાતાના જ્ઞાનના ઉઘાડ પ્રમાણે, શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા માનવાને દાવે કરે છે અને પેાતાની માન્યતા પ્રમાણે કિયા-વિધિ કરી અમે જૈનધમ પાળીએ છીએ તેમ પેાતાના અંતરાત્માને હસાવે છે, આ! વિભિન્ન દશામાંથી બન્ને પક્ષના સકુચિત જેને જાત જાતના અઘડા, કલહ, કજીયા, કંકાસ તથા કાયદાબાજી કરી જિનશાસનની અવહેલના કરે જાય છે. શ્રી વીતરાગ પરમાત્મા એક હોવા છતાં દાવાદુવી કરી જૈન ધની બદનામી થાય તેવાં કાર્યાં કરતાં પણ શરમાતા નથી અને દલીલ માજીને ચેાપાનીયાં, અખબારો વગેરે સાધને! મારફત પ્રચાર કરી પેાતાને સત્યધમી ગણાવી, બીજાને ઉતારી પાડવાના--કાદવ ફેંકવાના પ્રયત્ના ચાલુ રહ્યા છે જાણે પાતે બીજા ઈન્દ્રભૂતિ ન હેાય ! મમત, અહ ંભાવ, હાસાતુ ંસી, વગેરે કષાયાને હૃદયમાં પાળી પોષી મોટા કરી પેાતાના સમુદાયના નિકે મારફત અફડાતફડી ચાલે છે જે વિચારકામાં ઊડા ખેદ અને દુઃખ ઉત્પન્ન કરે છે.
જૈન ધમ સમભાવના ધર્મ છે સમતાના ધર્મ છેઃ ધીરજથી સહન કરવાના ધર્મ છે: સમન્વયના ધમ છે. અનેકાંતવાદ-સ્યાદ્વાદના ધ છે. આ મુખ્ય મુદ્દો ભૂલી જઈ, રાજકારણની માફક પક્ષાપક્ષીમાં પડી, આપણા સંઘ જૈન ધર્મીને કયાં લઈ જવા માગે છે ? આપણે શા માટે ચલાવી લઇએ? શા માટે સહન કરીએ ? અમારા હક્ક, માલીકી ભાવ જાણે ધર્મોના સ્થંભ નહાય !
Page #194
--------------------------------------------------------------------------
________________
૧ee
આ લખાણને સારાંશ-હેતુ એ છે કે જૈન સંઘના ચારે વિભાગે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા શ્રી વીતરાગ પરમાત્માની મૂળ આજ્ઞા અને તેના મુલ્ય લક્ષમાં રાખી, જૈન ધર્મને પ્રચાર અને પ્રભાવના થાય તેવા કાર્યો શ્રદ્ધા, વિવેક અને ક્રિયાથી કરે. શા માટે નજીવી બાબતમાં જડતા અને ચુસ્તતા રાખે ? ભેગા મળે, આધ્યાત્મિક વાતો કરે અને ભ્રાતૃભાવના ઉભી કરે તે જ ખરે સાધર્મિક ધર્મ બજાવ્યો કહેવાય. એમ અમે માનીએ છીએ.
શ્રી શાસનદેવ જૈન ધર્મની એકતા થાય તેવી ચતુર્વિધ સંઘને સબુદ્ધિ આપે !!
અતિ સર્વત્ર વર્જયેત કઈ પણ વસ્તુ વધુ પડતી કરવી નહિ એ એક સુવર્ણ નિયમ છે અને તે જીવનના દર્દક ક્ષેત્રમાં લાગુ પડે છે. ધર્મ ક્ષેત્ર તેમાં અપવાદ કેમ હોઈ શકે ! પ્રભુજીને અષ્ટ પ્રકારી પૂજા કરવામાં તથા ભવ્ય આંગી. વગેરેમાં વિવેક બુદ્ધિની જરૂર જણાય છે. દ્રવ્યપૂજા ભાવપૂજાની ઘાતક હોવી જોઈએ અને તેથી વીતરાગતા કેળવાય તેવી ભાવના આવવી જોઈએ. ડમરે ઉગાડવામાં ઘણી જીવાત થાય છે. પુ૫ પાંખડી જયાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય.’ _ હજજારે, લાખે ફૂલોની આંગી થતી જોવાય છે ત્યાં ઉપરની દૃષ્ટિ હોવી જોઈએ. અહિંસા પરમો ધર્મ છે. સવારે પૂજારી આંગી. ઉતારે ત્યારે ઘણું કીડી કંથવા વગેરે જીવાત દેખાય છે. આ બાબત ઘણું જ વિચારણીય છે.
ચિંતન કણિકા દરરોજ મનન કરવા જેવું
અહિંસા પરમો ધર્મ હું મારા આત્માના – અંતરાત્માના અવાજને દબાવી. જૈન ધર્મના સિદ્ધાન્ત વિરૂદ્ધ કામ કરૂ છું ખરે?
શ્રાવકપણામાં અથવા સાધુપણામાં.
હું દરરોજ કંઈને કંઈ “ધરમ” કરું છું તે ખરેખર ધરમ છે કે કેમ? દંભ, આડંબર, બાહ્ય દેખાવ માટે છે કે આત્માના
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૦
વિકાસ માટે છે? અતરાત્માની પરમાત્મા બનવા તરફ પ્રગતિ થાય છે ખરી ?
ખરો ધમ શું છે? ક્યાં છે? કઈ ક્રિયાથી, ક્યા જ્ઞાનથી, કયા ધરમથી મારો દસ દૃષ્ટાન્ત દુર્લભ મનુષ્ય જન્મ સફળ થાય ? એકાન્ત. એકાગ્રત!, મહામૌન મહાન અગત્યના ગુણા છે અને પુન્ય-પાપ ને શૂન્ય કરી મેાક્ષપદ અપાવવા શક્તિમાન છે.
*
*
સુખ – પરમ સુખ
આપણે બધાએ સ'સારનુ' સ્વરૂપ વાંચ્યું, જોયું, અને અનુભવ્યુ છે.
આ સંસાર વિચિત્ર, ભયંકર સ્વાથી ભરપૂર, તથા દુ:ખમયજ છે-કદાચ કોઇને મધુબિન્દુ' દૃષ્ટાન્તમાં દેખાતુ નામનુ સુખ દેખાય-આભાસ થાય મૃગજળ જેમજ.
4
સતાય એ
સાષ
લાભ-તૃષ્ણાને
છતાં
સુખનુ એટલે જ
અને
લેાભી અને તેને પિરવાર પણુ અસ ંતેષની આગમાં મળે છે, કલહ-કજીયા–ઝઘડાની પરપરા ચાલે છે.
+
મૂળ છે.
સુખ
નથી
અત જ
માટે
સતાષ = સુખ
દેહમુક્તિ – સિદ્ધ્ અવસ્થા – મેાક્ષપદ = પરમ સુખ
卐
5
5
સંપૂર્ણ
卐
Page #196
--------------------------------------------------------------------------
________________ | (1) ચાર મંગળ છે ચિત્તાકર મંગલ'- અરિહં'તા ગલ', સિદ્ધા મંગલ', સાહુ મંગલ', કેવલિ-પન્નત્તો ધમે મંગલ . | (2) લેકમાં ચાર ઉત્તમ છે ચત્તારી લઘુત્તમા-આરિહંતા લાગુત્તમા, સિદ્ધા લાગુત્તમા, સાહુ લાગુત્તમા, કેવલિ-પત્નત્તો ધુમ્મા લાગુત્તમ. (3) જીવને ચાર શરણુ છે ચત્તારિ સરણ પવૃજામિ અરિહ તે સરણ' પવેજ જામિ, સિદ્ધ સરણુ પવનજામિ, સાહુ સરણ પર્વજામિ, કેવલિ પન્નન્ત' ધુમ્મ' સરણ પર્વજામિ. સરસ-શાંતિ-સુધારસ--સાગર', શુચિતર' ગુણ-રન મહાગર', ભવિક-૫ 'કજ-બોધ દિવાકર', પ્રતિદિન' પણ મામિ જિનેશ્વર'.. અરિહે તે મહ દેવ, જાવજજીવ સુસાહણે ગુરુ ગેા, જિષ્ણુ -- પત્ત' તત્ત', આ સમત્ત' એ ગહિ , (જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી અરિહંત મારા દેવ છે, સુ-સાધુ મારા ગુરુ છે તથા જિનેશ્વર ભગવાને પ્રરૂપેલ તત્ત્વ તે મારો ધર્મ છે. આ સમક્તિને મેં ગ્રહણ કર્યું છે. સર્વ–મ'ગલ માંગય', સર્વ કલ્યાણ--કારણ', પ્રધાન’ સર્વ–ધમણાં જૈન જયતિ શાસન', | F SF