________________
૨૩
(પ્રતિક્રમણને ઉપસંહાર )
એવમ આલેાઈએ,— આ – પ્રમાણે મે પાપ આલાચ્યું. નિદિચ્ય ગરહિએ દુગચ્છિસ્થ્ય સન્મ,—આત્મ સાક્ષીએ નિંદા કરી, ગુરૂ પાસે ગુણા કરી, અને સારી રીતે દુગ છા કરી, તિવિહેણ પડિક'તા,——(મન, વચન, કાયા એમ) ત્રણ પ્રકારે
પ્રતિક્રમતે
થા, વદામ જિણે ચઉન્વીસ. (૫૦)—ચાવીસે જિનેશ્વરાને હું વંદન
કરૂ' છુ..
45
૪ (અ) શ્રી પાક્ષિકાદિ સક્ષિપ્ત અતિચાર (ગદ્યમાં) નામ સ ંમિ અ, ચરણું મિ ત મિતઠુ ય વિ'િમિ, આયર આયારો, ઈઅ એસા પોંચહા ભુિંએ. જ્ઞાનાચાર, દશ નાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર-એ પંચવિધ આચારમાંહિ અને જે કોઈ અતિચાર, પક્ષ દિવસ માંહિ, સૂક્ષ્મ, ખાદર, જાણતાં, અજાણતાં હુઆ હોય તે સિવા તું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ
જ્ઞાનાચારે આઠ અતિચાર.
કાલે વિષ્ણુએ બહુમાણે, વહાણે તા અનેિન્હવણે, વજણુ અર્થ તદુભએ, અઠ્ઠવિહા નાણુમાયારો,
જ્ઞાન કાળ વેલાએ ભણ્યે ગુણ્યા. વિનયહીન અનુમાનહીન ચેગ ઉપધાનહીન અનેરા કન્હેં ભણી, અને ગુરૂ કહ્યો. દેવવંદન, વાંણે, પડિક્કમણે, સબાય કરતાં, ભણતાં ગુણતાં, કુડા અક્ષર, કાન્હા માત્રે, અધિકો આઠે ભણ્યા. સૂત્ર, અર્થ, ખિડું કુડાં કહ્યાં. સાધુ તણે ધર્મે કાજો ડાંડો અણપડિલેહ્યાં. કાજે અણુઉદ્ધાર અસાઈ અણુઝાયમાંહિ, દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યા ગુણ્યે. શ્રાવક તણે ધમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org