________________
૧
ચવીસ–જિણ–વિણિ ગય-કહાઈ,ચોવીસે
તીર્થંકરોના મુખથી નીકળેલી એવી ધર્મ કથા દ્વારા, વાલ'તુ મે ક્રિમહા. (૪૬)મારા દિવસે પસાર થાઓ. (ચાર માંગલિક તથા સમાધિ અને સમ્યક્ત્વની માગણી ) મમમંગલમર્હિંતા,—મારે (ચાર) મંગળરૂપ છે-(૧) અરિહંત
પરમાત્મા,
સિદ્ધા સાહુ સુઅ ચ ધમ્મા અ,—(૨) સિદ્ધ ભગવ'તા, (૩) સાધુ મહારાજા, તથા (૪) શ્રુત ધર્મ તથા ચારિત્ર ધ,
સમ્મદિડી દેવા,વળી સમક્તિ ષ્ટિ દેવતાઓ, રિંતુ સમાşિં ચ એહિ' ચ. (૪૭)—સમાધિ અને બેડધિ સમ્યક્ત્વ આપેા.
(પ્રતિક્રમણ શા માટે કરવું?)
પિડિસદ્ધાણં કરણે,—(૧) શાસ્ત્રમાં પ્રતિબંધ કરેલ (અશુભ ક) કર્યું" હાય તથા કિચ્ચાણુ-મકરણે પડિક્કમણું,—(૨) કરવા ચેાગ્ય (શુભ કર્મ ) ન કર્યુ હાય તેના પ્રતિક્રમણ-પશ્ચાત્તાપ માટે, અસહૃહણે આ તહા,—(૩) તથા ( શાસ્ત્ર તરફ થયેલી ) અશ્રદ્ધાના નિવારણ માટે,
વિવરીય-પરૂવણાએ અ. (૪૮)—(૪) તથા શાસ્ત્રથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી હેાય તેના નિવારણ માટે પ્રતિક્રમણ કરાય છે.
(સવ જીવાની ક્ષમાપના )
ખામિ સવ્ વે, હું બધા જીવેાને ખમાવું છું, સવે જીવા ખમ ́તુ મે,---મધા જીવે મારા અપરાધની ક્ષમા આપે, મિત્તી મે સબ્ય ભૂએસ,—મારે બધા જીવા સાથે મૈત્રી ભાવ છે, વેર' મસ' ન કે. (૪૯)—મારે કોઈ પણ જીવ સાથે વેર ભાવ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org