________________
૧૬
ખીએ સિખ્ખાવએ નિર્દે. (૨૮)-ખીજા શિક્ષાત્રતના અતિચારને હું નિ ંદુ છું .
( અગિયારમું વ્રત–ત્રીજુ` શિક્ષા નત-પૌષધ વ્રતના પાંચ અતિચાર ) સંથા-રુચ્ચાર–વિહિ, પમાય,—સંથારા સબંધી વિધિમાં પ્રમાદ
કરવાથી એ અતિચાર- ૧) સથારાની બરાબર પડિલેહણા ન કરવી, (૨ શય્યા—સુથાર વિધિપૂર્વક ન પૂજવે--ન પ્રમા વા-પડિલેહણ બરાબર ન કરે; ઉચ્ચાર વિધિ એટલે વડી નીતિ તથા લઘુ નીતિ-મળમૂત્ર પરથવાની વિધિના બે અતિચાર—(૩) ઝાડા પૈસાબની જગાની ડિલેહણા ન કરવી, (૪) ઝાડા-પેસાબની ભૂમિ વિધિપૂર્વક પૂજવી પ્રમાર્જથી નહિ ભૂમિ પડિલેહણ ખરાબર ન કરે, તહ ચેવ ભાયા ભે:એ,—તથા (૫) ભેાન સ ંબંધી ચિંતા કરવાથી, અને
પાસડ–વિદ્ધિ વિવરીએ.--પૌષધ વિધિ વિપરીત કરવાથી (પૌષધ તથા ઉપવાસની સારી રીતે પાલના ન કરવાથી), તઇએ સિખ્ખાવએ નિદે. (૨૯)—ત્રીજા શિક્ષાવ્રતના અતિચારને હું નિદું છું. (બારમું વ્રત–ચાયુ`શિક્ષા તા—અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર) સચ્ચિો નિષ્પ્રિવણે,—(૧) સાધુને વહેારાવવા યોગ્ય ભાજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી,
પિહિણે વવએસ મચ્છરે ચેવ,—(ર) પિધાન ( વહેારાવવા યોગ્ય ભેાજન ઉપર ચિત્ત વસ્તુ ઢાંકવાથી), (૩) વ્યપદેશ (માલિકીના ફેરફાર કરવા–વહેારાવવાની બુદ્ધિએ પારકી વસ્તુ પોતાની કહેવી અને નહિ વહેારાવવાની બુદ્ધિએ પેાતાની વસ્તુ પારકી કહેવી, (૪) મત્સર (ક્રાધ, ઇર્ષા, અભિમાન, કરીને દાન આપવાથી),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org