________________
૧૭
કાલાઈ—કકમ દાણે,-(૫) કાલાતિક્રમ દાન (ગાચરીને વખત વીતી
ગયા પછી મુનીને આમંત્રણ કરવાથી), ચઉથે સિખાવએ નિંદે. (૩૦)- ચેથા શિક્ષાવ્રતના અતિચારને હું
નિંદુ છું. સુહિએસુ આ દુહિએસુ અ,–જ્ઞાનાદિ ગુણે કરી સુવિહિત–સુખીને
તથા વ્યાધિથી પીડાયેલા–તપથી દુર્બળ બનેલા એવા.
દુખીને અને જા મે અસંજએસુ આણુકંપા,–અસંયતિને વિષે–ગુરૂની આજ્ઞા પ્રમાણે
વિચરનારા સુસાધુને અનુકંપા બુદ્ધિથી દાન આપ્યું હોય, તથા રાગેણ વ દેણ વા,-મુનિને સગાની બુદ્ધિએ રાગથી અથવા સામાન્યની
બુદ્ધિએ શ્રેષથી દાન આપવામાં જે દોષ લાગ્યું હોય, તં નિંદે ત ચ ગરિહામિ. (૩૧)-તેને હું જિંદું છું અને ગુરૂની
સાક્ષીએ ગણું છું. સાહસુ સંવિભાગો,- સાધુઓને વિષે સંવિભાગ-વહરાવવું તે, ન કર્યો, તવ–ચરણ-કરણ-જુસુ–ન કર્યું હોય, તપ વડે, તથા ચરણ
સિત્તરી અને કરણ સિત્તરી વડે સહિત, સંતે ફાસુ અ દાણે,–નિર્દોષ હોવા છતાં દાન ન આપ્યું હોય, તે નિંદે તં ચ ગરિહામિ. (૩૨) –તેને હું નિદું છું અને ગુરૂની
સાક્ષીએ ગણું છું. (સંલેખણના પાંચ અતિચાર) ઈહિ લોએ પર લે, (૧) ધર્મના પ્રભાવથી આ લેકમાં સુખી થવાની
ઈચ્છા કરવાથી (૨) ધર્મના પ્રભાવ વડે પર લેકમાં
દેવ-ઈદ્ર વગેરેના સુખની ઈચ્છા કરવાથી, જીવિય મરણે આ આસંસપગે, (૩)-સંલેખણ–અનશન વ્રતનું બહુ
માન સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવી, (૪) અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org