SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ કાલાઈ—કકમ દાણે,-(૫) કાલાતિક્રમ દાન (ગાચરીને વખત વીતી ગયા પછી મુનીને આમંત્રણ કરવાથી), ચઉથે સિખાવએ નિંદે. (૩૦)- ચેથા શિક્ષાવ્રતના અતિચારને હું નિંદુ છું. સુહિએસુ આ દુહિએસુ અ,–જ્ઞાનાદિ ગુણે કરી સુવિહિત–સુખીને તથા વ્યાધિથી પીડાયેલા–તપથી દુર્બળ બનેલા એવા. દુખીને અને જા મે અસંજએસુ આણુકંપા,–અસંયતિને વિષે–ગુરૂની આજ્ઞા પ્રમાણે વિચરનારા સુસાધુને અનુકંપા બુદ્ધિથી દાન આપ્યું હોય, તથા રાગેણ વ દેણ વા,-મુનિને સગાની બુદ્ધિએ રાગથી અથવા સામાન્યની બુદ્ધિએ શ્રેષથી દાન આપવામાં જે દોષ લાગ્યું હોય, તં નિંદે ત ચ ગરિહામિ. (૩૧)-તેને હું જિંદું છું અને ગુરૂની સાક્ષીએ ગણું છું. સાહસુ સંવિભાગો,- સાધુઓને વિષે સંવિભાગ-વહરાવવું તે, ન કર્યો, તવ–ચરણ-કરણ-જુસુ–ન કર્યું હોય, તપ વડે, તથા ચરણ સિત્તરી અને કરણ સિત્તરી વડે સહિત, સંતે ફાસુ અ દાણે,–નિર્દોષ હોવા છતાં દાન ન આપ્યું હોય, તે નિંદે તં ચ ગરિહામિ. (૩૨) –તેને હું નિદું છું અને ગુરૂની સાક્ષીએ ગણું છું. (સંલેખણના પાંચ અતિચાર) ઈહિ લોએ પર લે, (૧) ધર્મના પ્રભાવથી આ લેકમાં સુખી થવાની ઈચ્છા કરવાથી (૨) ધર્મના પ્રભાવ વડે પર લેકમાં દેવ-ઈદ્ર વગેરેના સુખની ઈચ્છા કરવાથી, જીવિય મરણે આ આસંસપગે, (૩)-સંલેખણ–અનશન વ્રતનું બહુ માન સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવી, (૪) અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy