SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ સ્કૂલ સંતેષ વ્રતના પાંચ અતિચારઃ (૧) ધન-ધાન્ય વગેરે બાંધી મૂકવું. (૨) તે જ પ્રમાણે ચાંદી, સોનું, હીરા વગેરે ઝવેરાત બાંધી મૂકવું. (૩) ખેતર તથા ઘર વગેરે બન્ને એકથી વધારે રાખવાં. (૪) બે પગવાળાં (દાસ-દાસી, નેકર-ચાકર વગેરે) તથા ચાર પગવાળાં ( ગાય, ભેંસ વગેરે) પ્રાણીઓના અનેક ગર્ભના બચ્ચાને સંગ્રહ કરે, તથા (૭૫) (૫) કુવિય એટલે હલકી–ઓછી કીમતી ધાતુઓ (તાંબુ, કાંસુ, પિત્તળ વગેરે)ના વાસણના તેલમાં વધારે કરે- તેથી પરિગ્રહ પરિમાણ વ્રતનું ઉલંઘન થાય છે-અતિકમ દોષ લાગે છે. આ પ્રમાણે પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચારો જે ત્યાગ કરે તે આ સંસારને સફળ કરી જાય છે. (૭૬) + + + ગાથા ૭૭ તથા ૭૮ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫. + + + (હવે ત્રણ ગુણવતના અતિચાર આવે છે. પાંચે આણુવ્રતને આ ત્રણ વત ગુણ કરે છે–લાભ કરે છે. માટે તેને ગુણ વ્રત કહેવાય છે. જેમ કે છઠું વ્રત-દિશા પરિમાણ વ્રત-ગ્રહણ કરનારે દિશાની બહાર રહેલા તમામ જીવોની દયા પાળી–અહિંસા વ્રતને લાભ. ત્યાંની કન્યા વગેરે સંબંધી અસત્ય ટાળ્યું-સત્ય વ્રતને લાભ. ત્યાં રહેલા દ્રવ્યાદિક માટેનું અદત્તપણું ગયું. અસ્તેય વ્રતને લાલ. ત્યાં રહેલી સહેજે ત્યાગ સ્ત્રીઓને થઈ ગયે-શીલવતને લાભ, તથા ત્યાં રહેલા દ્રવ્ય માટે પરિગ્રહ બુદ્ધિ નાશ પામી, તેથી પરિગ્રહ પરિમાણ વ્રતને લાભ.) ૬ દિશા પરિમાણ વ્રતના પાંચ અતિચારઃ (૧) ઉર્ધ્વ એટલે ઉપરની દિશા તરફ (૨) અધે એટલે નીચેની દિશા તરફ તથા (૩) તિરછી–વચલી દિશામાં એટલે ચારે દિશા–વિદિશાઓમાં. (ટુંકામા દસે દિશામાં) જવા આવવાનું પરિમાણ–નિયમ-તેનું ઉલ્લંઘન કરવું. (૪) તથા સ્વાર્થ જેઈ દિશામાં જવા-આવવાના પરિમાણમાં વધ-ઘટ કરે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy