________________
$q
(આઠમુ વ્રત-ત્રીજું ગુણુવ્રત–અનથ દઢ–વિરમણ વ્રતના પાંચ અતિચાર, )
અષ્ટમ વ્રત પાંચ ય જાણવા, સતિ સીમ તે પણ ટાળવા, જેહથી દીપે કામવિકાર, રિયા વચન મેલે અવિચાર. (૧૦૨) ભડતણી પરૈ ચેષ્ટા કરે, લેાક હુસાડી વ્રત અતિચરે, મુખથી ભાખે આળ પંપાળ, લેાકમાંહિ ભણીએ વાચાળ. (૧૦૩) જોગ ક૨ે અધિ --કરણહ તણા, ઇણિ પરે લાગે દૂષણ ઘણુંા, ન્હાણુ અધિક ખલ જલ રેડવા, અધિકાપ લેાજન આર ભવો. (૧૦૪) એ અતિચાર સહુ ટાળીએ, નિ`ળ અષ્ટમ વ્રત પાળીએ, શ્રાવકને એ કરવા નહિ, એહ વાત જિન-આગમ કહી. (૧૦૫) સૂક્ષમ માદર ઉભય પ્રકાર, જે મુને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૦૬) અહુ-નિસ પખ્ખિ ચઉમાસી કુડ', સવટ્ઝરી મિચ્છા-દુક્કડ', અરિહંત સિદ્ધ સર્વે જાણજો, ગુરુ-સાખે તે મુજને હજો. (૧૦૭) આડમુ અન” દંડ વિરમણુ વ્રત તેના પાંચ અતિચાર, તેહને વિષે જે કાઈ પબ્મિ (ચૌમાસી, સવમ્બરી) દિવસને વિષે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, લાગ્યા હોય તે સિવ ું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ
*
*
Jain Education International
(નવમું વ્રત–પહેલુ શિક્ષાવ્રત--સામાયિક વ્રતના પાંચ અતિચાર.) સામાયિક લીધે દુષ્ણન, મન આણે તે દેષ-નિધાન, વચને ભાખે જે ય સપાપ, કાયાએૐ કરી તે પ્રાણુ-સંતાપ. (૧૦૮) વિસ્મૃતિ આવે વેળા તણી, આદરપ ન કરે જે વ્રત ભણી, નવમા વ્રતના એ અતિચાર, જે ટાળે તસુ હું બલિહાર. (૧૦૯) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૧૦)
*
For Private & Personal Use Only
www.jainelibrary.org