________________
અહ-નિસિ પમ્બિ ચઉમાસી કુટું, સંવછરી મિચ્છા-દુકકડ, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ સાખે તે મુજને હજે. (૧૧)
નવમું સામાયિક વ્રત, તેહના પાંચ અતિચાર, તેને વિષે જે કઈ પરિખ (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે, અતિકમ, વ્યતિક્રમ,
અતિચાર, અનાચાર લાગે હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા-મિ-દુકકડ.
(દસમું વ્રત-બીજું શિક્ષાવ્રત-દેસાવગાસિક વ્રતના પાંચ અતિચાર)
દસમે વ્રત દિશિનું પરિમાણ, સંખેપે જે શ્રાવક જણ, તેની જાણ પંચ ય દોષ, ટાળી આણે મન–સંતોષ. (૧૧૨) બાહિર થકી માંહિ આવે, માંહિ થકી બાહિર મૂકવે, સાદર કરી દેખાડી રૂપ, કાંકરી નાખી કહે સર્પ. (૧૧૩) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૧૪) અહ-નિસિપાખિ ચઉમાસી કુડ, સંવછરી મિચ્છા-દુક્કડે, અરિહંત સિદ્ધ સવે જાણો, ગુરુ-સાખે તે મુજને હજો. (૧૧૫)
દસમું દેસાવગાસિક વ્રત તેહના પાંચ અતિચાર તેહને વિષે જે કોઈ પરિખ (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે, અતિકમ, વ્યતિકમ, અતિચાર, અનાચાર, લાગ્યો હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ-દુક્કડં.
(અગીયારમું વ્રત-ત્રીજું શિક્ષાવત-પિસહવતના પાંચ અતિચાર) અતિચાર અગ્યારમે વ્રત, સકતિ સીમ ટાળશું દિન પ્રતે, અપ્રતિલેખી પ્રતિલેખ શય્યા સંથારે ઉવેખ. (૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org