________________
૬૬
લાખ ગુલી મણસીક પાહુડી, તૂરી દૂધી સૂરી ફિટકડી, સાજી સાબુ ને પડવાસ, ઈણ વ્યાપારે દુર્ગતિ-વાસ. (૨) મધુ માખણ વિષ મદ વવહાર, મણ મહુડાં પ્રભુતિ અસાર, દુપદ ઉપદ વિક્રય કરે, રસકેસહવાણિજ કિમ તરે. (૩) વિસ હલ લેહ અને હરતાલ વેચે બહુ સાવદ્ય હથિયાર, એ વિસવાણિજ પ્રવચન જાણું, ન હુ ટાળે તેહને વ્રત-હાણ, (૯૪) ઈષ તિલ સરસવ એરંડ, પમુહ પલણે પાપ–પ્રચંડ, તિલ દલેલનું દેવું વાર, યંત્ર –પલણ કર્મ અધર્મ નિવાર (૯૫) નાસા–વેધ અંકનું દાણુ, ગલ-કંબલ કાપે જે અજાણ, વીધી કરે કરણનો છે, નિલંછણને કરે નિષેધ. (૯૬) પુણ્ય-બુદ્ધિ વસુને દવ દેઈ, દવદાસ તે સુકૃત વેઈ કૂવા સર નદી દ્રહ જલ-શેષ, મેટું દૂષણ તે સર-શેષ.૧૪ (૯૭) સૂઆ સાલહિ તિતર માર, કુકડ કૂકટ હિયે કઠોર, દુષ્ટ ચિત્ત દાસી મંજાર, પિષે અસતીષ નિવાર. (૯૮) સપ્તમ વ્રત વિસે અતિચાર, ટાળતા શ્રાવક-આચાર, પાટા તુલાવટ દાણુ અધર્મ, એમ અનેરાં જે ખર-કર્મ. (૯) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવે તે ખામીએ. (૧૦૦) અહ-નિસિપાખિ ચઉમાસી કુઠ, સંવછરી મિચ્છા દુક્કડ, અરિહંત સિદ્ધ વે જાણજે, ગુરુ-સાખે તે મુજને હજે. (૧૦૧)
સાતમું ગોપભોગ-પરિણામ વ્રત તેહના વીસ અતિચાર-પાંચ ભજનના અને પંદર કર્માદાનન-એવં વીસ અતિચાર, તેહને વિષે જે કઈ પમ્બિ (ચમાસી, સંવરી) દિવસને વિષે અતિક્રમ, વ્યતિકમ, અતિચાર, અનાચાર, લાગે છે, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિન-દુક્કડં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org