________________
દરરાજની લઘુ આરાધના (દરરોજ રાત્રે સુતી વખતે બેલવાને પા) આહાર શરીર ને ઉપધિ, પચ્ચકખું પાપ અઢાર, મરણ આવે તે સિરે, જીવું તે આગાર.
શીયળ સંથારે જ્ઞાન ઓશીકે ભરનિદ્રામાં હે જીવ! તું કાળધર્મ પામે તે સર્વ પદાર્થ ત્રિકરણ ત્રિગે સિરે સિર સિરે.
માંચે શરણ ભય મરણ જ્યાં જીવ જાય, ત્યાં મને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેલિ-ભાષિત ધર્મનું શરણ હજો.
સહં તથા નવકાર મંત્રનું ધ્યાન. # શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
સરસ્વતી કીર્તન વિદ્યાધન ભંડાર જગતમાં, વિદ્યા ધન ભંડાર, દે સુખ અપરંપાર જગતમાં, વિદ્યા ધન ભંડાર. ૧ ખપથી ન ખૂટે, ચેર ન લૂટે, જેને છે ભય ન લગાર,
જગતમાં વિધા ધન ભંડાર. ૨ માત પિતાની સેવ કરાવે, સુખી કરે સંસાર,
જગતમાં વિદ્યા ધન ભંડાર. ૩ ઈશ્વર ભજવા પંથ સુઝાડે, શુદ્ધ કરાવી વિચાર,
જગતમાં વિદ્યા ધન ભંડાર. ૪ પરમારથમાં પ્રીત કરવું, જેથી ઉતરીએ પાર,
જગતમાં વિદ્યા ધન ભંડાર. ૫ આ જગ માંહી સરસ ગુણની, વિદ્યા મેટી વખાર,
જગતમાં વિદ્યા ધન ભંડાર. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org