________________
પુષે આ ફલે અ ગંધ-મલે અ,-ફૂલ, ફળ, બરાસ, વગેરે સુગંધી
જે પદાર્થ તથા ફૂલની માળા વાપરવાથી, વિભાગ-પરભેગે, ઉપભોગ (એકજ વાર ઉપગમાં આવે તે જેમકે
ખોરાક, પાણી, ફળ ફૂલ વિ.), તથા પરિભેગ (વારંવાર ઉપયોગમાં લઈ શકાય જેમકે ઘર, પુસ્તક, વસ્ત્ર, ઘરેણાં
સ્ત્રી, વગેરે) નામના, બીયંમિ ગુણવ્વએ નિંદે. (ર૦)-બીજા ગુણવ્રતને વિષે જે અતિચાર
લાગ્યા હોય તેને હું બિંદુ . ( પાંચ ભેજનના અતિચાર) સચ્ચિત્તે, પડિબાંધે,-(૧) સચિત્ત વસ્તુને ત્યાગ હોય છતાં વાપરવી
અથવા નિયમ ઉપરાંત વાપરવી તે, (૨) સચિત્ત સાથે વળગેલી જોડાયેલી વસ્તુ વાપરવી (જેમકે ઝાડને વળગેલે
ગુંદ અને ગોટલી સહિત કેરી વગેરે ખાવાથી), અપતિ-દુપોલિયં ચ આહારે,–(૩) તદૃન અપકવ-કાચી વસ્તુ–નહી
પકાવેલી, વાપરવી, દળેલ લોટ, તથા અણચાળેલ લેટ વાપરવાથી, (૪) અડધા કાચા-અડધા પાકા પદાર્થ જેમકે
એળે, પુખ, શેડો શેકેલે મકાઈ દોડ, વાપરવાથી, તુર સહિ ભકખણયા,–૫) તુચ્છ પદાર્થ જેવા કે બેર, સીતાફળ,
વગેરે ખાવાથી, પડિકામે દેસીય સળં. (૨૧)-દિવસના લાગેલા બધા દોષને હું
પડિકકકું છું.
( પંદર કર્માદાનના અતિચાર ) ઈંગાલી વણ સાડી –(૧) અંગાર કર્મ (અગ્નિથી થતું કામ કરનાર :
કુંભાર, ભાડભુંજા, ચુનારે વિ.), (૨) વનકર્મ (વનસ્પતીને ઉગાડવા તથા કાપવાથી લાગતું કર્મ કરનારઃ માળી, ખેડૂત, કઠિયારે વિ. (૩) સાડી કર્મ–શકટ કર્મ (વાહન બનાવવા તથા વેચવાથી થતું કર્મ કરનારઃ સુથાર, લુહાર વિ.),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org