________________
૧૩
ભાઠી ફેડી સુવાક્યએ કમ્મ, –(૪) ભાટિક કર્મ (ઘેડા, ઊંટ, બળદ,
ઘર, વગેરે ભાડે આપવાથી લાગતું કર્મ કરનાર વણઝારા, રાવળ, વિ.) (૫) સ્ફટિક કર્મ (કુવા, વાવ, તળાવ વિ. ખેદવા, ખેદાવવાથી થતું કર્મ કરનાર, ઓડ, કોન્ટેકટર,
વિ.)-એ પાંચે કર્મ શ્રાવકે અત્યંતપણે છેડી દેવાં. ), વાણિજર્જ ચેવ ય દંત,-વળી નિશ્ચયે નીચેના પાંચ કુવાણિજ્ય-વ્યાપાર
પણ છેડી દેવાં). (૧) દ ત કુવાણિજ્ય (હાથી દાંત, શીંગડાં,
મેતી, વગેરેને વ્યાપાર), લખ રસ કેસ વિસ વિસયં. (૨૨)-(૨) લાખ કુવાણિજ્ય (લાખ,
કસુંબ, હરતાળ, વગેરેને વ્યાપાર, (૩) રસ કુવાણિજ્ય (ઘી તેલ, ગેળ, મદિરા, વગેરેને વ્યાપાર, (૪) કેશ કુવાણિજ્ય (મર, પોપટ, મનુષ્ય, પશુ, વગેરેના વાળને વ્યાપાર, (૫) વિષ-વિષય કુવાણિજ્ય (અફીણ, સોમલવગેરે ઝેરી પદાર્થોને તઘા વિષય એટલે તલવાર, છરી,
ધનુષ્ય, વગેરે અને વેપાર ), એવં ખુ જંત પિલ્લણ, એ પ્રમાણે નિશ્ચ (૧) યંત્ર પિલાણ કર્મ (ઘંટી,
ચરખા, ઘાણ, મિલ, વગેરે ચલાવવાથી લાગતું કર્મ), કમ્મ નિત્યંછણું ચ દવદાણું,-(૨) નિલ છન કર્મ (ઊંટ, બળદ,
મનુષ્ય, વગેરેના નાક કાન વિંધવાથી લાગતું કર્મ, તથા (૩) દાદાન કર્મ (જંગલ, ઘર, વગેરેમાં આગ લગાડવાથી,
લાગતું કર્મ), સર-દહ-તલાય સે,-() સરેવર, કહ-ઝરા, તળાવ, વગેરેનું પાણી
સુકાવી નાંખવાથી લાગતું શેષણ કર્મ, અસઈ-સિં સ વિજિજજો. (૨૩)-(૫) અસતી પોષણ કર્મ (કૂતરા,
બિલાડા, વગેરે હિંસક પ્રાણીઓનું તથા દુરાચારી પુરૂ,
વ્યભિચારી સ્ત્રી વગેરેનું પિષણ કરવું).-આ પાંચે સામાન્ય. કર્મને શ્રાવકે વર્જવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org