________________
મેલ
(૩) પડિલેહણા કરતાં જીવરક્ષા અને જિનાજ્ઞા પરિપાલન છે.
*
*
૬. નમે. દુર્વાર રાગાદિ સ્તુતિ (અનુષ્ટુપૂ છંદ) નમે દુર્વાર રાગાદિ, વૈરિ-વાર-નિવારિણે, અહુ તે ચેગિનાથાય, મહાવીરાય તાયિને. ( આર્યાં છંદ)
૧૦૧
**
ચિ’તવન
મંદર–ગિરિવરધીઃ, પ્રાપ્ત-ભવાપાર–નીરનિધિ-તીરઃ, નિર્જિત મન્મથ વીરઃ, શ્રિયેસ્તુ સુ શ્રી મહાવીર (ઉપતિ વૃત્ત)
સર્વે જિના-તુલ્ય-ગુણૈન મસ્યાઃ, સમત્વ ભાવેન જગત્પ્રશસ્યાઃ, તથાપિ વીર નિકટોપકાર, તીર્થેશ્વર નૌમિ
Jain Education International
કરવાના હેતુ
નમે દુર્વાર રાગાદિના અથ
(દુર્વાર) દુ:ખે કરી રોકી શકાય તેવા રાગ દ્વેષ મેહુ રૂપ મેટા વૈરિએ શત્રુએ ) ન! સમુહુને નિવારનારા-અટકાવનારા, અને (તાયિને એટલે) પૃથ્વીકાય વગેરે છ કાય જીવનુ રક્ષણ કરનારા તથા ચેગિના નાથ એવા અરિડુત પરમાત્મા ચેાવીસમાં તીથંકર શ્રી મહાવીર સ્વામિને નમસ્કાર હા. (2) મેરૂ પર્વતની પેઠે ધીર, અને અપાર સંસાર રૂપ સમુદ્રના પારને પામેલા, અને કામદેવ જેવા વીરને જીતનાર શ્રી મહાવીર સ્વામિ અમારા કલ્યાણ માટે થાઓ.
એવા
(2)
કરવા
અયા જિનેશ્વરે તપાતાના ગુણાને લીધે નમસ્કાર ગ્ય છે, અને સમપણાના ભાવને લીધે જગતના સર્વ જનોને પ્રશ'સા કરવા ચેાગ્ય છે, તે પણ નજીકના ઉપકારી, શાસનનાયક, શ્રી મહાવીર સ્વામિને હ ંમેશાં હર્ષોં વડે વિશેષપણાથી નમસ્કાર કરૂ છું.
(૩)
*
*
સદ્દા મુદ્દાર ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org