________________
૧૧૫
પ્રતિરૂપાદિ ચૌદ ગુણુ, ક્ષાંતિ આદિ દસ ધમ તથા ખાર ભાવના મળી પણ ૩૬ ગુણ થાય છે:
(૧) પ્રતિરૂપ (૨) તેજસ્વી (૩) યુગપ્રધાન-આગમ શાસ્ત્રના પારગામી (૪) મીષ્ટભાષી (૫) ગ ંભીર (૬) ધૈય વાન (૭) સદાચારી અને ઉપદેશે તત્પર (૮) સાંભળેલું નહી ભૂલી જનાર (૯) સૌમ્ય (૧૦) સંગ્રહ (૧૧) અભિગ્રહ મતિવાળા (૧૨) વિથા રહિત (૧૩) અચપળ (૧૪) પ્રશાંત હૃદયવાળા (૧૫) ક્ષમા (૧૬) આજવ (૧૭) મા વ (૧૮) વિમુક્તિ-અલેાભ (૧૯) તપ (૨૦) સંયમ (૨૧) શૌય (૨) અકિંચનત્વ (૨૩) બ્રહ્મચય† (૨૪) સત્ય (૨૫) અનિત્ય ભાવના (૨૬) અશરણ ભાવના (૨૭) સંસાર ભાવના (૨૮) એકત્વ ભાવના (૨૯) અન્યત્વદા ભાવના (૩૦) અશુદ્ધ ભાવના (૩૧) આસ્રવ ભાવના (૩૨) સંવર ભાવના (૩૩) નિર્જરા ભાવના (૩૪) લેક સ્વરૂપ ભાવના (૩૫) એધિ દુભ ભ ભાવના (૩૬) ધર્મ ભાવના,
*
*
ઉપાધ્યાય અથવા પાઠેક અથવા વાચકે : જે ગુરુ પેાતે સિદ્ધાંતના પાસે રહેલા સાધુઓને ભણાવે તે.
*
પાઠ ભણે અને મીજા
ઉપાધ્યાયના ૨૫ ગુણ :
૧૧ ગુણ-અગિયાર અંગના~ | ૨૩ મંગાપાંગ શાસ્ત્રના પારગામી હાય, ૧૨ ગુણુભાર ઉપાંગના— ! અંગ=શરીર, ઉપાંગ=હાથ, પગ વગેરે
૧ ગુણ—ચરણ સિત્તરી—તે ચાત્રિના ૭૦ તથા કરણુના ૭૦ ભેદ ૧ ગુણ—કરણસિત્તરી—3 કુલ ૧૪૦ ભેદ.
*
Jain Education International
*
(૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (પ) ભગવતી (૬) જ્ઞાતા ધર્મ કથા (છ) ઉપાસક દશાંગ (૮) અંતકૃત (૯) અનુત્તરાષપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર. [ ખારમું અંગ દૃષ્ટિવાદ હતું પણ તે લુપ્ત થયુ છે : માટે દ્વાદશાંગી કહેવાય છે
For Private & Personal Use Only
www.jainelibrary.org