SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ વિશ્વભરમાં જૈન દર્શન અનેડ અને અપ્રતિમ છે કેમકે જે મનુષ્ય રાગ-દ્વેષ–મેહ વગેરે આત્માના શગુના આ દુર્ગણો ઉપર કાબુ મેળવી નાશ કરે છે અને શત્રુ-મિત્ર ઉપર સમભાવ રાખે છે-તે જન્મ-મરણના ફેરામાંથી કાયમને માટે મુક્તિ મેળવી ઉપરના આઠ ગુણવાળા સિદ્ધ પરમાત્માની પદવી પ્રાપ્ત કરે છે. ૩. સદ્દગુરૂ (યતિ) સ્વરૂપ : (૧) આચાર્ય (ર ઉપાધ્યાય (૩) સાધુ. આચાર્ય ધર્મના નાયક છે અને પંચાચાર-પાંચ આચારને પાળે છે ને બીજા પાસે પળાવે છે. આચાર્યને ૩૬ ગુણ પંચિંદિય સૂત્રમાં ગણવેલા છે તે પ્રસિદ્ધ છે. બાકી તે ગુણે અનેક પ્રકારે દર્શાવાય છે. ૫ ગુણઃ પાંચ ઇન્દ્રિયના વિષયને સંવરનાર : શરીર, જીભ, નાક, આંખ, કાન, ૯ ગુણઃ નવ પ્રકારની બ્રહ્મચર્યની વાઠ-શિયળ વતની ગુપ્તિને ધારણ કરનાર, ક ગુણઃ ચાર પ્રકારના કષાયથી મુક્ત-કામ, ક્રોધ, મેહ, લેભ. ૫ ગુણઃ પાંચ મહાવ્રતથી યુક્ત : અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ૫ ગુણઃ પાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ : જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિચાર. ૫ ગુણ પાંચ સમિતિ , ૩ ગુણ: ત્રણ ગુપ્તિ | અષ્ટ પ્રવચન માતા. કુલ ૩૬ ગુણ. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy