________________
બારમું અતિથિ સંવિભાગ વ્રત તેહના પાંચ અતિચાર, તેહને વિષે જે કઈ પરિખ (ચીમાસીસંવછરી) દિવસને વિષે અતિક્રમ,
વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, લાગે , તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
(સંલેખણાના પાંચ અતિચાર) રાજ રિદ્ધિ વછે ઈહલેક, ૧ ઇંદ્રાદિક પદવી પરોકર, છે સુખીયે છે બહુ ઉજવિએ, દુઃખ આવે મરવું વંછીએ. (૧૨૬) : કામ ભેગની આશા કરે, સુલેહણ દણિ પર અતિચરે, ' એ અતિચાર ટાળી વ્રત ધરે, તાસુ પ્રશંસા સુરપતિ કરે. (૧૨૭) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૨૮) અહ-નિસિપાખિ ચઉમાસી કુઈ, સંવછરી મિચ્છા-દુક્કડ, - અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ-સાખે તે મુજને હ. (૧૨૯)
સંલેખણના પાંચ અતિચાર, તેને વિષે જે કોઈ પમ્બિ , (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે, અતિકમ, વ્યતિકમ, અતિચાર,
અનાચાર, લાગે હેય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
(તપાચારના બાર અતિચાર : બાહ્ય તપના છઃ અત્યંતર તપના છે)
તપાચાર બારહ આચાર, વિપરીતા–ચરણે અવિચાર, તે પ્રમાદ વળી અણુ-ગ, તે આવું ગુરુ-સંજોગ. (૧૩૦) બાહિર અત્યંતર છ છ ભેદ, એ જાણે જે હોઈ ભેદ, દેખિતે તે બાહિર કહ્યો, અત્યંતર બીજે સંગ્રહ્યો. (૧૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org