________________
૭૧
૧
૫
૩
અણુસણુ કહીએ જે ઉપવાસ, એક થકી જ્યાં લગી છમાસ, ઉણાદરી ઉણા આહાર, ઇક-ત્રિ-તિ કવલે કરી વિચાર. (૧૩૨) વિગઈ સચિત્ત દ્રવ્યાક્રિક તણા, એહના કરીએ સ ખેપણા, વૃત્તિ-સ ંખેપક એ ત્રીજો ભેદ, આંબિલ નીચી રસ વિચ્છેદ. (૧૩૯) શીત વાત આતપ જે સહે, એહુને કાયકલેશ જે કહે, સલીનતા જે અંગ-ઉવંગ, આસન કરી સંવર એર ંગ. (૧૩૪) એ છ ભેદ બાહીર તપ જાણુ, છતી શક્તિ આળસ મન આણુ, ન કર્યાં જતન રતન આદરી, જણે નાખ્યે કાંકર કરી. (૧૩૫) અભ્યંતર તપ તણા પ્રકાર, સુગુરુ સાખે આલેાયણ ૧ સાર, કાઢી શલ્ય ન તપ પવિજ્યા, વડા તણા વિનયર મે ́ તજ્યેા. (૧૩૬) આલ-ગિલાનને તપસી તણેા, વેયાવચ્ચે ન કીધા ઘણા, થાયણ–પુઅણુ–પરિયટ્ટણા, ધમ્મકહા ને અણુ પેહણા. (૧૩૭) પાંચ ભેદ સર્જીય′ ન હું કર્યાં, ધ્યાનરંગ હિંયડે ન ટુ ધર્યાં, યથાશક્તિ કાઉસ્સગ્ગ ન હુ કીય,મય જનમનું નહુ ફળ લીધ.(૧૩૮) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૩૯) અહુ–નિસ પ્ણિ ચઉમાસી કુડ', સ’વચ્છરી મિચ્છા—દુક્કડ', અરિહંત સિદ્ધ સવે જાણજો, ગુરુ-સાખે તે મુજને હશે. (૧૪૦) તપાચારના ખાર અતિચાર, તેને વિષે જે કાઈ ખિ (ચૌમાસી, સચ્છરી) દિવસને વિષે, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યા હાય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા-મિ-દુક્કડં,
(વીર્યંચારના ત્રણ અતિચાર ) વીરિયાયાર ત્રણે આચાર, વિપરીતા-ચરણે અતિચાર, તે પ્રમાદ વળી આણુ!-ભાગ, તે આલાપુ' ગુરુ-સંજોગ. (૧૪૧)
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org