________________
(૩) વિચિકિત્સા (સાધુ-સાધ્વીના મેલા વસ્ત્રની દુગછા કરવી અથવા ધર્મના ફળના સંદેહ કરવા), પસંસ તહુ સથવા કુલિ ́ગીસુ,—(૪) પ્રશંસા (મિથ્યાત્વીના વખાણુ કરવા ) તથા (૫) સંસ્તવ (જુદા જુદા વેશ પહેરી ધર્મના મહાને લેાકાને ઠગનારા પાખડીઓના પરિચય કરવા), સમ્મત્તસ-ઈયારે, એ પાંચ સમક્તિના અતિચારમાંથી, પડિક્સને દેસિ સભ્ય. (૬)-દિવસના લાગેલા બધા અતિચારને હું પડિક્કમ છું.
( ચારિત્રાચારના અતિચાર )
છકાય–સમાર ભે,,—છ કાય ( પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય) જવાના આરંભ સમારભમાં, પયણે અ પયાવણે અ જે ઢોસા,રાંધતા તથા રધાવતાં-અનુમાનતાં જે દાષા લાગ્યા હાય,
અતઠ્ઠા ય પરડ્ડા,—પેાતાને માટે તથા બીજાને માટે, ઉભયડ્ડા ચેવ ત નિદે. (૭)તથા તે અન્નેને માટે (રાંધતાં, રંધાવતાં) જે દોષો લાગ્યા હાય તેને હું અવશ્ય નિંદુ
( ખાર વ્રતના અતિચાર )
પંચણ્ડ–મણુ—વયાણું,—પાંચ અણુવ્રતાના,
ગુણચાણું ચ તિન્દ્વ-મારે,—તથા ત્રણ ગુણવ્રતાના જે અતિચાર લાગ્યા હાય, સિક્ખાણં ચ ચદ્ધું,—તથા ચાર શિક્ષાત્રતાને વિષે, ડિમે દેસિઅ' સવ્વ.... (૮)—દિવસના લાગેલા બધા અતિચાર
પડિમું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org