________________
(પહેલું અણુવ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત) પઢમે આણુન્વયંમિ–પહેલા અણુવ્રતને વિષે, ભૂલગ-પાણાઈવાય વિરઈઓ,સ્થૂલ પ્રાણાતિપાતની વિરતિ રૂપ, આયરિયમપૂસાથે,–અપ્રશસ્ત ભાવ વડે જે આચરણ સેવ્યું હોય, ઈર્થી પમાય પસંગેણં, (૯) અહિં પ્રમાદના પ્રસંગથી જે અતિચાર
લાગ્યા હોય તે હું પઠિકામું છું).
(પહેલા અણુવ્રતના પાંચ અતિચાર) વહ બંધ છવિષ્ણએ –(૧) વધ (ધ કરીને ગાય, ઘોડા, વગેરે
પ્રાણીઓને ચાબુક વગેરે વડે મારવા તે), (૨) બંધ (ગાય, બળદ વગેરેને દોરડાં વગેરે બંધનથી બાંધવાં તે), (૩) છવિચ્છેદ (બળદ વગેરે પ્રાણીઓના કાન વગેરે અવયવ
છેરવા તે તથા નાથ વગેરે ઘાલે ઘલાવે તે), અઈ ભારે ભત્ત-પાણ-વુએએ, (૪)–અતિ ભાર (એટલે બે ભરાતા
હોય તેના કરતાં વધુ બેજ ભરે તે), (૫) ભાત પાણીને વિચ્છેદ (પ્રાણીઓને ઘાસ ચારો વગેરે જે અપાતું હેય
તેના કરતાં ઓછું આપવું, અથવા સમયથી મોડું આપવું તે), પઢમ વયસ્સ-ઈયારે, –પહેલા વ્રતના અતિચારમાં, પડિક્કમે દેસિ સળં. (૧૦)–દિવસના લાગેલા બધા અતિચાર હું
પડિઝમું છું. (બીજુ આવત-સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતના પાંચ અતિચાર) બીએ અણુવ્યંમિ–બીજા અણુવ્રતમાં, પરિશૂલગ-અલિય વયણ-વિરઈઓ –ભૂલ મૃષાવાદ વિરતિ રૂપ, આયરિય-મર્પસ –અપ્રશસ્ત ભાવ વડે જે આચરણ સેવ્યું હોય, ઈથ પમાય–પસંગેણું. (૧૧)–અહિં પ્રસાદના પ્રસંગથી (જે
અતિચાર લાગ્યા હોય તે હું પડિક્તમું છું).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org