________________
બારસ તપઋતપના બાર(કુલ ૧૨).વિરિઅતિગંવાયચારના ત્રણ કુલ ૩).. ચઉવીસ સયં=એક ચાવીસ (૨૪+૬૦+૧૦+૧૫+૧૨+૩=૧૨) અતિચાર શ્રાવક ધર્મના સમજવા. ચિંહુ ચાર પ્રકાર: (૧) નહિ કરવા
ગ્ય વસ્તુનું કરવું. (૨) કરવા યોગ્ય વસ્તુનું ન કરવું. (૩) વીતરાગના વચનની અશ્રદ્ધા કરવી. (૪) વિપરીત પ્રરૂપણ કરવી. એવંકારે ઉપર જણાવ્યા પ્રકારે. * *
1 અત્યારના વખતમાં ખાસ વિચારવા લાયક
શ્રી પાર્શ્વનાથ ચિત્યવંદન સેવે પા શંખેશ્વરે મન શધે, નમો નાથ નિચે કરી એક બુધે; દેવી દેવલાં અન્યને શું નમે છે?
અહે! ભવ્ય લેકે, ભૂલો કાં ભમો છે? ૧. જ્યના નાથને શું તો છે? પડ્યા પાસમાં ભૂતને કાં ભજે છે ? સુરધેનુ છડી અજા શું અજે છે ? મહાપંથ મૂકી કુપંથે બજે છે. ૨. તજે કણ ચિંતામણી કાચ માટે ગ્રહે કોણ ?રાસભને હસ્તિ સાટે? "સુરદ્રમ ઉપાડી કણ આક વાવે? મહામૂઢ તે આકુલા અંત પાવે. ૩ કહાં કાંકરે ને કહાં મેરૂશંગ? કહાં કેસરી ને કહાં તે “કુરંગ ? કહાં વિશ્વનાથં, કહાં અન્ય દેવા ? કરે એક ચિત્ત પ્રભુ પાસ સેવા. ૪ પૂજે દેવ પ્રભાવતી–પ્રાણનાથે, સહુ જીવને જે કરે છે સનાથં, મહાતત્વ જાણુ સદા જેહ ધ્યાવે, તેના દુઃખ દારિદ્ર દુરે પલાવે. ૫. પામી મનુષ્ય વૃથા કાં ગમો છે ? કુશીલે કરી દેહને કાં દમ છે? નહીં મુક્તિવાસ વિના વિતરાગ, ભજે ભગવંત તજે દષ્ટિરાગં. ૬ ઉદયરત્ન ભાંખે સદા હેત આણી, દયા ભાવ કીજે પ્રભુ દાસ જાણી; આજ મારે તીડે મેહ વઠયા,
પ્રભુ પાર્થ શખેશ્વરે આપ તુટયા. ૭
૧ કામધેનુ, ૨ ચિંતામણી રત્ન, ૩ ગધેડું, હાથી, ૫ કલ્પવૃક્ષ ૬ મેરૂ પર્વત,. ૭ સિંહ, ૮ હરણ, ૯ વરસ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org