SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શ્રાવક પાક્ષિકદિ અતિચાર (પદ્યમાં) ( ચોપાઈ છંદ). ઉપદ્ઘાત નાણે દંસણ ચરણે જાણ, સમકિતનું વ્રત બાર વખાણ, સંલેહણ તવ વિરિયાયાર, તેહના આલેઈશું અતિચાર. (૧) નાણે દંસણ - ચરણ પ્રત્યેક, આઠ આઠ અતિચાર ૨૪ વિવેક, સમક્તિમૂલ બાર વત૫ તણા, અતિચાર અસીતિ ભણ્યા. (૨) સંલેહણ તવ ૨ વિચિયાર૩,તેહના જાણી વિસર• અતિચાર, સર્વ મળી એકસે ૧૨૪૨ઉવીસ, ગુરુ-સાખે ગરહું નિશ–દીશ. (૩) (જ્ઞાનાચારના આઠ અતિચાર.) નાણ તણું આઠે આચાર, વિપરીતા-ચરણે અતિચાર, તે પ્રમાદ વળી આણ-ગ, તે આવું ગુરૂ-સંજોગ. (૪) કાળે ન ભણે, ભયે અકાળ,વિનય–હન બહુમાન નિદાળ, ન વયા આવશ્યક –ઉપધાન, પૂછયા ગુરુ ઓળવ્યા પ્રધાન. (૫) અક્ષર કાને માત્ર અશુદ્ધ, સૂત્ર અર્થ પણ કહ્યો વિરૂદ્ધ, સૂત્ર અર્થ- જિન-ભાષિત બેવ, ભણ્યા કૂડ વિસ્તર સંખેવ. (૬) નાણે એ આઠે અતિચાર, વળિય અનેરા ઘણા પ્રકાર, નિહ્રવણુ–સાયણ અંતરાય, વિસંવાદ ને કર્યો કષાય. (૭) અક્ષર ચાંપ્યા ચરણહ હેઠ, મુદ્રા-ગાલણ દીધી કે, નાણે પગરણ આશાતતા, જે મેં કીધી તસુ ભાવના. (૮) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જેઠી મસ્તક નામીએ, આ ભવ પર ભવ ને ખામીએ. (૯) અહ–નિસિપાખિ ચઉમાસી કુડ, સંવછરી મિચ્છા-દુક8, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ-સાખે તે મુજને હજી (૧૦) જ્ઞાનાચારના આઠ અતિચાર, તેહને વિષે જે કઈ પમ્મી (ચૌમાસ, સંવછરી) દિવસને વિષે અતિકમ, વ્યતિક્રમ, અતિચાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy